________________
પ્રસુદ જેન
તા. ૧-૬-૪૬
કેબીનેટ મિશનની દરખાસ્ત
| સમાધાન અને સમજૂતી કરાવવા મિશને પ્રયત્ન કરી જોયાં પણ તે
નિષ્ફળ ગયા. એટલેથી જ મિશને જે પિતાનું કાર્ય છોડી દીધું હિંદના ભાવી બંધારણ માટે બ્રિટિશ પ્રધાનના પ્રતિનિધિ હોત તે વ્યાજબી રીતે આપણે અંગ્રેજોને ધોખો દઈ શકત. પણ મંડળ તથા વાઇસરોયે મળીને બહાર પાડેલ દરખાસ્તની ચારે તરફથી શરૂઆતમાં જ મિશને જાહેર કર્યું હતું કે આ વખતે તેઓ કોઈ , ખૂબ ઝીણવટ ભરી છણાવટ થઈ રહી છે. તેની જાહેરાત સમયે તે ઢીલા મનથી આવતા જ નથી, પણ કઈ રીતે માર્ગ કાઢવો જ
દરખાસ્ત જેટલી આવકારદાયક લાગતી હતી તેટલી, મિશન છે એવા મકકમ નિર્ણયથી આવ્યા છે. એટલે આવી સમજૂતીને "તરફથી બહાર પડેલ કેટલાક ખુલાસાઓ પછી, આવકારદાયક તે અભાવે તેમણે જ પિતાને અભિપ્રાય જાહેર કર્યો છે. એ અમિપ્રાય
હવે દેખાતી નથી. શીખોએ તેને અસ્વીકાર કર્યો છે અને મકકમ- સવ પક્ષને સંતે એ તે ન જ હોય એ સ્વાભાવિક છે. પણ પણે તેને સામનો કરવા માર તૈયાર કરી રહ્યા છે. મહાસભા તેમાં એકંદરે હિંદની આઝાદી અને તેની ૪૦ કરોડ પ્રજાના હીતના તથા મુસ્લીમ લીગે હજી આખરી નિર્ણય આપ્યો નથી. અને બીજ છે કે નહિ તે જોવાનું રહે છે.
ખાક આ તરફથી આ દસ્તાવેજની ખામીઓ તરફ મિશનનું લક્ષ ખેંચવામાં મિશનની દરખાસ્તો-અંગ્રેજો સિવાય કોઈને બંધનકર્તા નથી. , , આવ્યું છે અને વિશેષ માહીતિ અને સ્પષ્ટીકરણની માગણી તેમણે હિંદના ભાવી બંધારણ માટે, તેમને યોગ્ય લાગે છે તેવી, જ થઈ છે. તેના ન્યાયરૂપે મિશને એક નિવેદન બહાર પાડયું છે પણ ભલામણ અને સલાહ આપી છે. તે સ્વીકારવી કે ન સ્વીકારવી તે
. તેથી કોઈ પક્ષને સંતોષ થયે હોય તેમ જણાતું નથી. મહાસભાના હિંદની પ્રજાની મરજીની વાત છે. તેના અત્યાકાર થાય છે છે', મવડીઓ અને ગાંધીજીએ મિશન સાથે લાંબી મંત્રણાઓ કરી છે પરિણામ આવે તે કાણું કહી શકે ? હિંદના ૪૦ કરોડનું અને એક છે પણ કોઈ નિર્ણયાત્મક તબકકો આવ્યા નથી. મી. ઝીણાએ હજી રીતે ‘જગતની શાન્તિનું ભાવી આ સમયે તળાઈ રહ્યું છે. ભયંકર
સીમલાની શીતળ ટેકરી- છોડી નથી. મુસ્લીમ લીગની કારોબારી દુષ્કાળ બારણે ઉભે છે. આંતરવિગ્રહના ભણકારા વાગી રહ્યા છે.
હજી થોડા દિવસ પછી મળશે. સરહદ અને આસામ પ્રાંત તરફથી ગુલામ હિંદ જગતની શાન્તિને ભયરૂપ છે. તેથી આ દરખાસ્તોને A ફરજીયાત પ્રાન્તિક સમૂહની રચના સામે પ્રબળ વિરોધ જાહેર થયે ગંભીરપણે વિચાર થ ઘટે. . : છે. આમ વાતાવરણ ઘેરાયેલું છે અને પરિણામ અનિશ્ચિત છે. આ દરખાસ્તાની ટુંકી સમાલોચના કરીએ. શરૂઆતમાં મિશન, ' છે દરેક પક્ષ સમજે છે કે આ દરખાસ્તને અસ્વીકાર થાય તે મુસ્લીમલીગની પાકીસ્તાનની માંગણીની સમીક્ષા કરી, તેને અસ્વી- હિન્દની પરિસ્થિતિ અતિ ગંભીર સ્વરૂપ લે તે નિર્વિવાદ છે. કાર કરે છે. તેઓ જણાવે છે કે મુસ્લીમ લીગ સિવાય હિંદના બધા
એક વર્ગ એવો છે કે જે એમ માને છે કે અંગ્રેજો પક્ષોએ, હિંદ એક અને અવિભાજ્ય રહેવું જોઈએ, તેવી ઇચ્છા " સ્વચ્છાએ, શાન્તિથી અને સહકારથી કઈ દિવસ હિન્દ છોડે જાહેર કરી છે. આ માંગણીને અસ્વીકાર કરવાના કારણો મિશને '' નહિ અને આ મિશન હિન્દને એક વાર ફરીથી છેતરવા જ આવ્યું આપ્યા છે. બ્રિટિશ સરકારને આ આખરી નિર્ણય છે. મુસ્લીમઆ જ છે. આ વર્ગને બ્રિટનના વચનમાં કોઈ વિશ્વાસ રહ્યો નથી. અંગ્રે.' લીગની પાકીસ્તાનની માંગણી સંબંધે બ્રિટિશ સરકારે આજ સુધી
જેને હાંકી કાઢીશું નહિ ત્યાં સુધી તેઓ જવાના નથી અને તેમના પિતાને નિર્ણય જાહેર કર્યો ન હતો. આ માંગણી સર્વથા ગેરસાથે વાટાઘાટ કરવી એ સમય ગુમાવવાનું છે. આ વર્ગ બીજી વ્યાજબી હતી અને તેમાં મુસલમાનોનું પણ હીત નથી એ સ્પષ્ટ
લડતની તૈયારી કરવામાં જ પડે છે. આ વખતે ગાંધીજીની માન્યતા હકીકત અને તેના સુવિદિત કારણો સૌ જાણતા હતા છતાં તે છે. આથી તદ્દન વિરોધી છે. બ્રિટિશ મિશનની સફળતા માટે યોગ્ય સંબંધને આ આખરી નિર્ણય જરૂર હતા અને આવકારદાયક
વાતાવરણ ઉત્પન્ન કરવા ગાંધીજી અવિરત પ્રયત્ન કરી રહ્યા છે. છે. પણ તેથી બહુ હરખાઈ જવાનું નથી. ખોટું હતું તે ખોટું ક .. તેઓ માને છે કે “ આપણું મતભેદોને ગેરલાભ ઉઠાવવાને ઠેઠ જાહેર થયું છે. પણ તેની અસર તે રહી જ છે અને તે ઉડી - ઇંગ્લેંડથી અહીં સુધી મિશન નથી આવ્યું. બ્રિટિશ રાજ્ય અમ- અને વ્યાપક છે. મિશનની બધી દરખાસ્તમાં તે દેખાય છે.
"લને સૌથી સરળ અને સૌથી ઝડપી રીતે અંત લાવવાને તે અહી મિશન જણાવે છે કે મુસલમાનોને ભય છે કે પાકીસ્તાન
- આવ્યું છે. એથી ઉલટું પુરવાર ન થાય ત્યાં સુધી તેમના વચનમાં વિના હિન્દુ રાજ્યમાં તેમના સંસ્કાર, સરકૃતિ અને ધર્મ જોખમમાં છે, વિશ્વાસ રાખવા જેટલા બહાદુર આપણે થવું જોઇએ. દેખો દેનારની મૂકાશે અને તેમને કાયમ હિંદુઓના હાથ નીચે રહેવું પડશે અને
છેતરપિંડીથી તે બહાદુરી કાલે ફૂલે છે.” અહિંસક કાર્યપદ્ધતિને તેથી આ ભય ટાળવાને પૂરતી સાવચેતી લેવી જોઈએ. તેમની દરઆ વિશ્વાસ સરળ છે. એક પ્રજા બીજી પ્રજા ઉપરના પિતાના કાબૂ ખાસ્તો આ દ્રષ્ટીએ ઘડાઈ છે. મિશનમાં હીંમત હોત તે એ કહેત અને સત્તાને શાંતિથી અને સહકારથી અંત લાવે એ જગતના કે આ કહેવાતે ભય એક તૂત છે અને તદ્દન બીનપાયાદાર છે. ઈતિહાસમાં અપૂર્વ વસ્તુ છે. ગાંધીજીને એ વિશ્વાસ છે કે એવું વળી તેને ટાળવા કોંગ્રેસે કરવામાં કાંઈ બાકી મૂકી નથી. આ ભયના
શકય છે. કેઈક વખત તે અંગ્રેજો સાથે વાટાધાટ કરવાની રહેશે જ બહાને હિન્દના કાયદા પ્રમાણે નહિ તે વસ્તુતઃ ટુકડા કરવા અને ' તે આ વખતે તેઓ શુભ દાનતથી કામ લેવા ઈચ્છે છે એવો વિશ્વાસ હિન્દને સદા નિર્બળ રાખવું એ વ્યાજબી નથી. હિન્દમાંથી બ્રિટિશ " તે રાખો જ રહ્યો. ગાંધીજી માને છે કે મિશનનો આશય જેમ બને સત્તાને અંત આવે એટલું જ બસ નથી પણ આંતરરાષ્ટ્રીય
તેમ જલદી બ્રિટિશ રાજ્ય અમલનો અંત લાવવાનું છે અને ગમે જગતમાં હિન્દ એક સબળ રાષ્ટ્ર તરીકે પોતાને સમાજ અને તે, પરિસ્થિતિમાં તેમને હિંદ છોડવું છે. આ દ્રષ્ટિએ તેમની દરખા- લાગવગ ધરાવે એ જરૂરનું છે. તે માટે હિન્દમાં એક મજબૂત તેને વિચાર થવો ઘટે. "
મધ્યસ્થ સત્તા જોઈએ જેથી હિન્દની આર્થિક, અને રાજકીય એકતા છે આપણે એક હકીકત સ્વીકારવી રહી કે આંતર વિગ્રહની હદ જળવાઈ રહે. મિશનની દરખાસ્તમાં આ દૃષ્ટિની અવગણના થઈ. છે. " સુધી પહોંચે એવાં અંદર અંદરના કલહ આપણી વચ્ચે છે. આ મિશનની દરખાસ્તના બે વિભાગ છે, એક, હિન્દનું ભાવી
કે મતભેદે મોટે ભાગે બ્રિટિશ લોકેની જ કરણી છે તે સાચું છે પણું બંધારણ ઘડવા લેક પ્રતિનિધિ સભા રચવા સંબંધે. અને બીજું ' અત્યારે તે આપણે તેના ભોગ બન્યા છીએ. હિન્દની સ્વતંત્રતાને તે બંધારણનાં કેટલાક મૂળભૂત ( Basic) મુદાઓ સંબંધે. મૂળ
આડે તે ઉભા છે. મુસ્લીમે, દેશી રાજાઓ અને અસ્પૃશ્યને કોઈક ભૂત મુદ્દાઓ મિશને એટલા માટે રજુ કર્યા છે કે બે કે વધુ હરીફ રીતે સંતોષવા રહ્યા. મી. ઝીણ, ડે. આંબેડકર કે દેશી રાજાઓના પક્ષે મળીને ચર્ચા કરે તે માટે તેમની વચ્ચે અમુક સમજૂતી તે પ્રતિનિધિ તરીકે ભેપાલના નવેબ ગમે તેવા ખોટા દાવાઓ કરે અને હેવી જ જોઈએ કે જેના ધરણે તેઓ વિશેષ વિચાર કરે. બે હક માગે પણ તેને કાંઈક નિવેડે લાવે જોઈએ. આ બધા પક્ષો વચ્ચે પક્ષો ભેગા મળે તેના અર્થ એ છે કે આટલું ઓછામાં ઓછું,
-