________________
તા ૧૫ ૪૬
પ્રભુ છે.
સમષ્ટિકતા કલ્યાણને
નથી ક એટલે કે કામ અને કામીદતિ કે જેન યુગમાં સ્થાન નથી પણ મનુષ્ય માત્ર સ્વભાવથી સંમાપ્રિય છે. દરેકને સમાનહિત, સમાન રસ અને સમાન પ્રેમના કાંઇક જૂથ જોઇએ છે. એ સમુહમાં અને એ સમુહ દ્વારા જ તે પોતાની અમુક લાગણીઓ સતષી શકે છે. છે. સમગ્ર માનવતા, સમગ્ર રાષ્ટ્ર એ સામાન્ય માણસને માટે એક વિરાટ અમ્ ત સ્વરૂપ અને ભાવનારૂપ રહે છે અને તેનુ મૃતદશ ન અને અનુભવ તે પોતાના કુટુંબ, જૂથ, સમાજદ્રારા જ કરી શકે છે, અને એ દૃષ્ટિએ જાથ અનિવાય છે અને વિકાસ માટે ઋષ્ટ પણ છે. ફકત એમાં એકજ સાવચેતી રાખવાની રહે છે કે માણસ નાના સ્વાયતે પહેલું સ્થાન ન આપતા. મોટા જુથના હિતમાં જ પેાતાનુ હિત છે એમ સમજીને મેટા જુથના હિતને પહેલુ અગ્ર સ્થાન આપે અને એ વિષે સતત જાગ્રત રહે. આપણે જોઇએ જાણીએ છીએ કે જૈન યુવક સધનુ નામ ગમે તે હોય પણ તેમાં જે બધુભાવ રહેલા છે તે રાષ્ટ્રના હિતની વિશાળ ષ્ટિ અને જીવન પ્રત્યેની કાંઇક ચાકકસ દૃષ્ટિના સમાન રસ ઉપર ટકેલા છે અને પોષાયેલા છે તેમજ સાધનાર છે. આ વિષેની તેમની સતત જાગૃતિ આપણે શ્રી. ચીમનભાઇ, શ્રી. પરમાન ભાઇના ભાષામાં જોઇએ ” છીએ. આવા જુથની આપણને ઘણી જરૂર છે.
A
“આજે આપણે સક્રાંતિકાળમાં છીએ અને આપણી સામે કપરા સમય આવી રહેલા છે એ આપણે નજરે જોઇ શકીએ છીએ. દિલ્હીમાં જે મંત્રણા ચાલી રહી છે. તે જો નિષ્ફળ જાય તા તા આપણી સામે જે પરિસ્થિતિ હશે. એ અત્યન્ત ખરાબ હશે. એ તે સૌ કોઇ સહેલાથી સમજી શકે તેવી વસ્તુ છે. પણ એ મન્ત્રણાનુ સુકુળ આવે અને સ્વરાજ મળે. તો પણ આપણી સામે મુશ્કેલીઓ ધણી ઉભીજ છે તેમાં શકા નથી. અલાદીનના જાદુઇ નસની જેમ ક્ષણમાત્રમાં સ્વરાજ ’ ના નામથી આપણી સર્વે મુશ્કેલીઓ ટળી જવાની નથી. સ્વાભાવિક રીતે સૌની એ આશા અને અપેક્ષા હોય કે સ્વરાજ આવશે એટલે લીલાલહેર થઇ
મુશ્કેલીઓ પાણી
જશે. પણ આ પરદેશી રાજ્યે આપણા દેશને સર્વ પ્રકારે કેટલી અવદશાના ખાડામાં ખ્યા છે, આપણુ ધર કેવું વેરણ છેરણ કર્યું
ત્યારબદ . મુબઇના માજી અથ સચિવ શ્રી એ. વી. લડૂએ પોતા તરફ્થી તેમજ બાકી રહેલા સભ્યો તરથી ખેલતાં આવા સત્કાર સમાર ભગાવવા માટે શ્રી. મુખ જૈન યુવક સંધના ઉપકાર માન્યો અને તે આગળ ચાલતાં જણાવ્યું કે જ્યારે આ વખતે ચુંટણીનુ પ્રચારકાર્ય ચાલતું હતું ત્યારે કાઇ, કઈ જગ્યાએ મને પ્રશ્ન કરવામાં આવતા હતા કુ તમે જેને માટે શું કર્યું" છે? હું તેના જવાબ આપતા કે મે જેના માટે ખાસ કાંઇ કર્યુ નથી અને એજ હકીકત • ધારાસભાના સભ્ય થવાની મારી ચગ્યતા વિશેષત: પુરવાર કરે છે. હુ જ્યારે પ્રધાનમંડળમાં અધિકાર ઉપર હતા ત્યારે મહાવીર જયન્તીના દિવસ, જાહેર. તહેવાર તરીકે સરકારે જાહેર કરવા જોઇએ એવી માંગણી એ વખતના પ્રધાનમડળ સમક્ષ જેના તરફથી મૂકવામાં આવેલી. આ બાબતમાં હું તદ્ન મૌન સેવતા હતા. આથી આશ્ચય પામીને શ્રી વામન મુકાદમ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે આ બાબતમાં જતેને ખુબ આગ્રહ છે અને આ આગ્રહ વ્યાજખી છે અને આ માંગણી ભાર માટે તમારે ખેરસાહેબને કહેવુ જોઇએ !” મે જણાવ્યું મારાથી નહિ બને. તેમણે કહ્યું કે તમે જૈન છે અને તેથી આ તે તમારી ફરજ છે.” મેં જવાબ આપ્યો કે, હુ જન છું એટલે
જ આ જાબતમાં મૌન રહેવાનું પસંદ કરૂ છુ. કોઇ પણ જૈનેતર,
છે, એના પ્રજાને ખ્યાલ કેવી રીતે આવે ? સ્વરાજ'ના, મુસલમાનો કે પારસીનુ કામ હતું તે હું મારાથી શકય
આપણે ખાડામાં ઉંડા ઉત્તરવાને બદલે ઉપર ચઢવા માંડીશું સાચું, પણ રાષ્ટ્ર' સમસ્તના ઉત્થાનમાં સમુદ્ર મન્થનની જેમ અનેક રત્ના તે નિકળરો પણ પહેલા ઝેર જેવી અનેક મુશ્કેલીએ અને કસોટીમાંથી પ્રજાએ પાર ઉતરવુ પડશે. પરદેશની અન્દર આપણે જોયુ છે કે, એક ક્રાન્તિ પછી counter-revolution-ખીજી ક્રાન્તિ; થયા વિના રહેતી નથી. એક ક્રાન્તિ વિનાશ કરે છે—ખીજી નવરચનાની શરૂઆત કરે છે. આપણે ત્યાં પૂ. ગાંધીજીના પ્રતાપે નવરચનાનુ કામ સાથે સાથે શરૂ પણ થઇ ગયુ છે અને લેાહીની નદીઓ રેડાવાના સભા પણ ઓછે છે. પણ આપત્તિએ તે
૨૦૯
એમ સમજે કે રાષ્ટ્રના પ્રશ્નો અમારા છે અને તે ઉપર વિશાળ દૃષ્ટિથી વિચાર કરીને જે પગલા લેવા પડે તે લેતાં ભવિષ્યને માટે કાંઇ ધસારા ખમવા પડે તે ખમીશ એમ દરેક તૈયાર થાય તે સાચું, સ્વરાજ આપણે મેળવીએ. સાચી દિશામાં વિચાર કરતા કરવામાં આવી મસ્થાએ રાષ્ટ્રની ભારે સેવા કરી શકે છે. અને કરે છે. એટ ધણુ પ્રેરણીજનક છે. દિનપ્રતિદિન એ સેવા વધે અને બીજી સંસ્થાઓને તે દાખલારૂપ બને તેમ મારી શુભેચ્છાઓ છે. આપના સૌના ધણા આભાર
વધુ સમય નહિ લેતા કરી
- તેટલું કરી છુટત. પણ આ બાબત જેનેાની હાવાથી આ બાબતમાં યોગ્ય કરવાની ફરજ જનેતાને પ્રાપ્ત થાય છે. મારા માટે તે આવા પ્રસંગે મૌન જ ભે.” એજ દિવસમાં એક વખત હું એક સ્થળે ગયે; ત્યાં મારા માટે ઠીક ઠીક કાર્યક્રમ ગાવાયા હતાં, મેં સભામાં મારે હાજરી આપવાની હતી અને ખેલવાનું પણ હતુ. તે ગામમાં મારા એક સાધાઁ બધુ મને મળ્યા અને તેમણે મને જણાવ્યું કે આ ગામમાં એક બહુ જાણીતા દિગંબર સાધુ આવ્યા છે અને મારે તેમના દર્શને ખાસ જવું જોઇએ. મેં કહ્યું કે “ આજે એવી રીતે હું રોકાયલા છુ કે તેમના દર્શને જવાને અવકાશ મેળવવા મુશ્કેલ છે અને ખ' કહુ તે આ બાબતમાં મને બહુ આતુરતા નથી. ” તે ભાઈને મારે આ જવાબ ન ગમ્યો.
તેમણે મને પૂછ્યુ કે “ આમ કેમ બેલો છે.” મેં જવાન આપ્યો કે ‘આજે હિંદુસ્તાનમાં હુ મેટામાં મોટા એ જૈનને ઓળખુ છુ, કે જે અહિંસાને ખરા પ્રચાર કરી રહ્યા છે. તેમાંના એક છે. મહાત્મા ગાંધી અને બીજા છે. વાયવ્ય પ્રાન્તના અબ્દુલ ગફારખાન, આ છે તે જોયા પછી બીજા કાઈ જન
સાધુત મળવાની મનમાં બહુ ઇન્તે જારી રહેતી નથી.
છે અને એ દૃષ્ટિએ યુવકસ ધના કાર્યકર્તાઓ તરફથી મહાસભા. પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરતા જે ખાત્રી આપવામાં આવી છે કે “જનાની અલ્પ વસ્તીતે વિચાર કરતાં આજે ધારાસભામાં યુવકસધ મહાસભાની પડખે જ છે તે પણ આશા, ઉત્સાહ અને ચુટાયલા સભ્યાની સખ્યા કાઇને વધારો પડતી લાગે પણ આનું આશ્વાસનજનક છે. દરેક પ્રશ્ન ઉપર, રાષ્ટ્ર સમરતની દૃષ્ટિથી સૌ કારણે તા એ અમે જન હોવાના કારણે ધારાસભામાં વિચાર કરતા થાય. એ લાકશાસનનું એક અનિવાય. અંગ છે અને ચુંટાયા જ નથી પણ એથી પણ વિશેષ બીજું કારણ એ છે.. "પ્રજાને વિચાર કરવાની તાલીમ આપવી વિચારપૂર્વક મુખ્ય મુશ્કેલીને જૈન એવી કઇ ઉદારતા રહેલી છે. સામના કરવા, પ્રજાના ઉત્થાનમાં મદદ કરવા તૈયાર રહેવું અને સાથે કે તે ધસતા અનુયાયી જાિથી પાતાની નાત જાતને અત આપવા અને દારવણી આપવી એ અત્યંત જરૂરી છે. એક એક વ્યક્તિ ધર્મના ભેદ ભુલી જઇ શકે છે અને અન્ય વગેગ અને તેમના
આવશે જ અને ધીરજ, શિસ્ત, કુનેલું અને શ્રદ્દાથી આપણે તે વટાવવાની છે એમ દૃઢ સકલ્પપૂર્વક આપણે આગળ ધપીશુ તે 'પ્રજામાં સત્ય અને નિર્ભયતા આવશે. કવિવરે ગયુ. છેઃ
વિપદે મારે રક્ષા કર, એ નહે માર પ્રાથના, વિપદે આમિ ના જેને કિર ભય,
માનુ છું."