________________
૨૦૮
(ધારાસભાના જૈન સભ્યાના સત્કાર-સમાર્ંભ) ( પૃષ્ટ ૨ ૦૪ થી ચાલુ )
શુદ્ધ ન
પ્રયા અને તે આચાર તેના મૂળમત સિધ્ધાંતાથી વિરૂદ્ધ દિશામાં જ કેમ જતા ન હાય. સાંપ્રદાયિક માનસ તેની ચાલુ પ્રણાલિકા અને પ્રથા ઉપર આધાત થતાં ચમી જાય છે અને વિચાર કરવા પણ નથી થેભતું કે એ આધાત તેના વાસ્તવિક ધમનો પાક છે કે નહિં, ખરી રીતે સાંપ્રદાયિક ધમ દેશકાળની પરિસ્થિતિને બધ બેસે એવી સમજપૂર્વકના ફેરફારની શક્તિ પણ ગુમાવી દે છે. જ્યારે રાષ્ટ્રીયતા એ સાવ જુદી વસ્તુ છે. તે માત્ર સિધ્ધાંતની વાતેામાં જ કૃતકૃત્યતામાની એસી રહી ન શકે, તેને તે સિધ્ધાંત પ્રમાણે પ્રવૃત્તિ વિચારવાની અને આચરવાની હાય છે. એટલે એવા અનેક પ્રસંગ આવે છે કે જયારે રાષ્ટ્રીયતા અમુક પ્રવૃત્તિ કરવાનું કહે ત્યારે સાંપ્રદાયિક લોકોને તેમાં પેાતાના ધમતા નાશ દેખાય. આવી કટોકટીના વખતે રાષ્ટ્રીય દૃષ્ટિને વરેલ કાઇપણુ સભ્ય જો ચેખે ચોખ્ખી સમજ, વિવેક શક્તિ અને નિ યતા ધરાવતા નહીં હાય તે! તેણે ધમ અને સમાજની સેવાના સેવેલ સ્વપ્નને ભાંગીને ભૂકો થઇ જશે.
આપણે કેટલાક દાખલા લઇ વિચારીએ. રાષ્ટ્રીયતા ધરમૂળથી અસ્પૃશ્યતાનું નિવારણ કરવા ઇચ્છે છે અને તે માટે રાત દિવસ મથે છે. ધારા કે આવતી કાલે, કાપણું ગામ કે શહેરને જૈન - યુવક વગ બહુમતિથી ત્યાંના સધતી માલેકાનુ ધર્મસ્થાન કે મદિર હરિજા માટે ખુલ્લુ મૂકવાને ધરાવ કરે અગર એક એવા વ્યાપક ઠરાવ ધારાસભામાં આવવાના હોય કે કાઇ પણ પથનું વ્યક્તિગત ન હોય તેવુ મંદિર હરિજને માટે પણ ખુલ્લુ રહે, તે। આવે વખતે રાષ્ટ્રીય સેવાદારા આગળ વધેલ અને ધારાસભાના સભ્યપદે પહોંચેલ જૈન ભાઈ-બહેન કેવું વલણ અખત્યાર કરશે? શુ તે સાંપ્રદાયિક ધન પ્રણાલિને અનુલક્ષી ઉત ઠરાવમાં સાથ નહીં આપે કે રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ તેમાં સાથ આપશે ? રાષ્ટ્રીયતા તેમની પાસે એક માંગણી કરે છે અને રૂઢ સમાજ ખીચ્છ માંગણી કરે છે; તેવી સ્થિતિમાં તે શું કરે તેા ધમ અને સમાજની સેવા કરી ગણાય? જૈન યુવકસંધ જે અર્થમાં જૈન ધર્મની સેવા સમજે છે તેજ અને રૂઢિચૂસ્ત ધર્મનાશક લેખરો. તેથી હું એમ માનું છું કે ધમ અને સમાજની સેવાની વાત અતિ ઉત્તમ છે, પણ તે વિષેની ચોખ્ખી સમજ તેથીયે વધારે અગત્યની છે.
તા. ૧૫-૪-૪
ધમની પ્રથા વિરૂદ્ધ વિચારવું અને આચરવું પડે, જે ધમ અને સમાજની સેવાના અતિ ઉદાર અથ નહિ કરે તેઓને સેવાનુ આપેલ વચન ભારે પડશે અને એ વચનને વળગી રહેનાર રૂઢીચુસ્તે નિરાશ થશે. જૈન યુવક સંધના રાહ તે તદ્દન ચોખા જ છે એટલે તે જ્યારે તે સહુકાર કરવાનું આશ્વાસન આપે છે ત્યારે તે કશા ભ્રમમાં નથી.”
કયારેક એવા પણ વિચાર ઉપસ્થિત થશે જ કે ધર્મ સ્થાનને સાવજનિક હિતમાં ઉપયેગ કરવા, જેમાં ારેજનાને પણ સમાવેશ થાય છે. આવે વખતે જૈન રાષ્ટ્રીય સેવક 'વુ' વલણ રાખીને ધ અને સમાજની સેવા કરશે એ પણ વિચારી લેવું ઘટે છે.
. શ્રીમતી વેણીબહેન કાપડીઆએ ઠીક જ કહ્યું કે દેશ સેવામાં કુટુબ સેવા પણ આવી જાય છે; પણું આની પાછળ વિચારવા લાયક. અગત્યના મુદ્દો એ છે કે કૌટુંબિક જીવન જીવતી વખતે જે વલક્ષી અને કુટુંબલક્ષી સકીણુ વિચારો. સેવેલા હાય . છે તેને દેશસેવામાં ઝુકાવનારે સેવાના ક્ષેત્ર જેટલા જ ઉદાર બનાવવા પડે છે. એમ થાય તે જ સંવાદીપણે કુટુ'બ અને જનસંવા થાય. આજે જીવન માટે અનિવાય એવી પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય મહાપુરૂષાની મથામણ ચાલી રહી છે. ખાનપાન અને બીજી જરૂરીયાતની ચીજો કેમ કયાં અને કઈ રીતે વધારે પ્રમાણમાં પેદા કરવી અને ભેદભાવ વિના સૌને સુલભ કરવી. આ એક પ્રવૃત્તિ અને બીજી સમગ્ર રાષ્ટ્રતી સુખાકારી તેમજ ગંદકી નિવારણુદ્વારા સંપૂર્ણ સ્વચ્છતાને આદર્શ સ્થાપવાની. આ બંને પ્રવૃત્તિઓને જૈન પરિભાષા પ્રમાણે એષણા સમિતિ અને આચાર્ પાસવણ પાપન સિમિત છે. અલબત એનું સ્વરૂપ વિશાળ રાષ્ટ્રસ્પી હાઇ સ્વા ભાવિક રીતે જ સંકીણું સામ્પ્રદાયિક વર્તુલ કરતા બદલાય છે. પણ તેથી કાંઇ તત્વમાં ક્રૂર પડતા નથી. એથી સ્પષ્ટ છે કે જ્યારે આવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરવી હોય ત્યારે ધણી બાબતમાં રૂઢ
આ આવકાર-વ્યાખ્યાનના ઉત્તર આપતાં શ્રી. અને મુંબઇ જૈન સંધના આભાર માનતાં શ્રી. લીલાવતી બહેન મુનશીએ જણાવ્યુ કે “ આજે મને તમેાએ જન તરીકે. મેલાવી છે તેથી મને વિશેષ આનંદ થયા છે. એક વખત એવા હતા કે 'મે' જનેતર સાથે લગ્ન કર્યુ* એટલે હુ જન ના ગણાઉ એમ કેટલાક કે માનતા હતા. એ માન્યતાને ટાળીને તમે મને તમારામાંની એક તરીકે અપનાવે છે એ મારા માટે ખરેખર આનંદજનક છે.
હું પોતે જૈન સંસ્કારમાં ઉછરી છુ અને જૈન ધર્મ વિષે મારામાં હંમેશા ખુબ આદર રહ્યો છે. જૈન ધર્મ'માં સ` સમાનતા ઉપર જે ભાર મૂકવામાં આવ્યે છે તે આપણે આપણા જીવનમાં ઉતારવા જેવા છે. જૈન ધર્મનું સ્વરૂપ વિચારતાં અસ્પૃશ્યતાને જૈન સમાજમાં લેશમાત્ર સ્થાન હાઇ ન શકે. જૈન ધમે સ્ત્રીઓને હંમેશાં પુરૂષ સરખુ` સ્થાન આપ્યુ છે તે જૈન ધમની અનેક કથા તેમજ શિષ્ટ સ્ત્રી પુરૂષાના ચિરત્ર ઉપરથી આપણુને સહજ માલુમ પડે તેમ છે.
“આજે કેટલાક જૈનોમાં અમે જૈન-હિંદુએથી જુદા—આવી ભાવના અને વળણું કંર્દિ કદિ પ્રગટ થતું જોવામાં આવે છે. આવુ વળણું યેાગ્ય નથી; વાસ્તવિક નથી. જૈન ધર્મ હિંદુ ધ'નુ અને જૈન સમાજ હિંદુ સમાજનું એક અગત્યનું અંગ છે. વિશાળ સમાજથી પાકીસ્તાનીની માફક પેાતાને અલગ કલ્પવામાં લેશ માત્ર ડહાપણુ નથી તેમજ આવું વળણુ રાખવાથી જૈન સમાજને જરા પણ લાભ થવાને નથી. આ બાબત તરફ આજના પ્રસગને લાભ લખને જૈન સમાજનું હું ખાસ ધ્યાન ખેંચવા માગું છું.
- મુંબઇ જૈન યુવક સધની અયોગ્ય દિક્ષાના સામના અને એવી ખીજી અનેક પ્રવૃત્તિઓ વિષે વર્ષોંથી સાંભળતી આવી છું. આ સંધ આવા ઉદાર ખ્યાલા ઉપર રચાયલે છે અને રાષ્ટ્રવાદને કેન્દ્રમાં રાખીને પોતાની અનેકવિધ પ્રવૃત્તિએ ચલાવી રહેલ છે. એ જાણીને મને ખુબ સંતાષ થાય છે”
ત્યાર બાદ શ્રી. ઈન્દુમતી મહેને જણાવ્યું કેઃ–
આપ સૌના અભિન'દન અને શુભેચ્છાઅે માટે આપના આભાર માનું છું. જે આપની શુભ લાગણી અને આનંદ છે તે વ્યકિત પરત્વે નથી પશુ રાષ્ટ્રીય મહાસભાના આદ, નીતિ અને ધ્યેયની પ્રત્યે એ શુભ લાગણીદારા પેાતાની નિષ્ઠાની જાહેરાત છે એમ અમે સમજીએ છીએ.
“આજે હિન્દની સમગ્ર શકિત, બુધ્ધિ અને ભાવના સ’પૂ સ્વાતંત્ર્ય મેળવવા પાછેળ કેન્દ્રિત થયેલી છે અને એ ધ્યેયને પહેાંચવા પૂ. ગાંધીજીની દારવણી નીચે રાષ્ટ્રીય મહાસભા પ્રજા સમસ્તને ખેંચી રહી. છે. છેલ્લા પચાસ સાઠે વર્ષથી અને ખાસ કરીને છેલ્લા ત્રીસ વર્ષોંથી રાષ્ટ્રીય મહાસભાએ જાણે એરણ ઉપર ટીપી ટીપીને આપણને એક રાષ્ટ્ર બનાવેલ છે અને આજના આ 'જે સમારંભ છે તે એ રાષ્ટ્રીય ભાવનાને વિજય છે, મહાસભાની સફળતાનુ એક પ્રતીક અથવા ચિન્હ છે એમ મને દેખાય છે.
“આજે કામી માનસ રાષ્ટ્રના હિતની વિરૂધ્ધ છે અને તેથી કામ શબ્દ આવે છે ત્યારે આપણા સૌના મનની અંદર એક પ્રત્યાધાત કાંક સકાચના કાંઇક વિરાધના-ઊભા થાય છે. કામ નામથી આપણે તે પ્રત્યે કાંઈક સદેહની દ્રષ્ટિથી જોઈએ છીએ અને તે ઇષ્ટ પણ છે. કારણ કે કાની દ્રષ્ટિના અથ જ એ છે કે રાષ્ટ્રના હિતને પાછળ મૂકી કામનુ સાંકડુ હિત આગળ ધરવું". આ વ્યકિત