SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪૬ સધ અને પ્રબુદ્ધ જૈન વિષે મારી કલ્પના અને કેટલીક પ્રસ્તાવિક આખા પ્રશુધ (સંધની વાર્ષિક સામાન્ય સભામાં નવા અધિકારીએ અને કાય પાહક સમિતિની ચુંટણીનુ કાર્ય હાથ ધરતાં પહેલાં શ્રી પરમાનંદ વછ કાપડીઆએ પ્રમુખસ્થાનેથી કરેલી મૌખિક રજુઆતની સ્મરણનાં) શ્રી મુખ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકેની જવાબદારીનુ છેલ્લાં આઠ વર્ષથી આજ સુધી એકસરખુ વહન કરતાં આજ હવે મને થાક લાગ્યા છે અને મારૂ મન એ જવાબદારીના ભારથી હળવુ થવા ઇચ્છે છે અને હું થાકયો છું એમ કહું છુ એ હકીકત જ હવે પ્રમુખ તરીકે ચાલુ રહેવાની મારી યેાગ્યતા કમી કરે છે એ આપ કબુલ કરશેા; કારણ કે ચાલુ પરિભાષા મુજબ યુવક યાકને કદિ જાણતા જ નથી. આ ઉપરાંત જૈન કામના ક્ષેત્રથી છુટા થઇને વિશાળ ક્ષેત્રમાં પ્રવેશ કરવા અને શકય હાય તેટલી થોડી સરખી સેવા કરવા મારૂ મન ઝંખે છે. આ કારણે આ વર્ષ પ્રમુખ તરીકે ચાલુ નહિ રહેવા મે' નિ ય કર્યાં છે. આ તે અંગત કારણો છે, પણ આ ઉપરાંત કાઈ પણ એક જ વ્યનિ યુવક સંધ જેવી સદા પ્રગતિશીલ સંસ્થામાં વર્ષો સુધી અમુક અધિકાર ઉપર ચાલુ રહે એ સંઘના માટે પણ હિતકારક નથી. અધિકારીઆની કેરબદલી થાય તે જ નવા કાર્યકરો તૈયાર થાય અને સધળી કાર્યવાહીમાં નવા પ્રાણ અને ચેતનાની પુરવણી થયા કરે. આ કારણે પણ આ વખતે સંધના પ્રમુખ તરીકેની જવાબદરી અન્ય કોઇ યોગ્ય સભ્યને સાંપવા મારી આપ ભાઇ બહેનને આગ્રહપૂર્વક વિનતિ છે. ૧૯૯ દુનિયા પેાતાના ધમ, સંપ્રદાય અને પેાતાની કામમાં જ પર્યાપ્ત થાય છે. મારા ધર્મ અને મારી કામ’–એ કેમ આગળ વધે અને જ કલ્પના સમગ્ર રાષ્ટ્ર અને રથી કમળ વાર સમય માનવતાને પાસે બાબતે તેને મન ગૌણુ હાય છે. આજે આપણા દેશનેતાઓ અને વ્યાપક ક્ષેત્રમાં કાય કરી રહેલા મહાન સમાજસેવકા જે કાય કરી રહ્યા છે, અને જે વિચાર તેમજ આચારની ક્રાન્તિ નિર્માણ કરી રહ્યા છે. તેની પુરવણીનુ કામ-અંદર જમીન-ખાદકામનું કાય nidergound work –પોતપોતાના સમાજ સાથેના સબંધ હજી જેના લય પામ્યો નથી એવા ક્રાન્તિવાદી યુવકાનું છે. આ કલ્પના અને વિચારભૂમિકા ઉપર શ્રી. મુબઇ જૈન યુવક સધનુ મેં નવુ બંધારણ કર્યું છે અને આજ ધરણે મેં તેનુ આજ સુધી સચાલન કર્યું છે. આ ધરણુ અને ધ્યેય આગળ રાખીને જ્યાં સુધી શ્રો મુ બધ જૈન યુવક સંઘ પેાતાનુ કાર્ય કરશે ત્યાં સુધી સંધની સાચી ઉપયોગીતા રહેશે અને ત્યાં સુધી સંધ રાખ્યું અને પોતાના સમાજની એકમેકના વિરોધ ન આવે તેવી રીતે-સેવા કરી શકશે. એ ધ્યેય સંધ જ્યારે ચુકશે ત્યારે આ સંસ્થા કેવળ કામીવાદી બની જશે અને આજના અનેક પ્રત્યાધાતી બળામાં તેની એક વધારાની ઉમેરણી થરો. આમ પ્રમુખ તરીકેની જવાબદારીથી છુટા થતાં આજ સુધી સધનુ' સંચાલન અને ઘડતર મેં કેવી કલ્પના અને વિચારથી કયુ છે તે વિષે એ શબ્દો કહું તે તે અસ્થાને નહિ ગણાય-સંભવ છે કે સંધની ભાવી કાર્યવાહીમાં એ કાંઇક માદક અને. આજે તેના મોની દરેક સમાજમાં તેમજ નાતજાતના તથા ધાર્મિક સંપ્રદાયેાના વતુ લમાં એવા યુવકો છે કે જેમણે હજુ પોતાના સંબંધો પોત પોતાના સાંપ્રદાયિક કે સામાજિક વાડાઓ સાથે વિધિપુરઃસર તોડી નાંખ્યા. નથી, જેને એ નાનાં નાનાં વતુ લા દુજી પેાતાનાં ગણે છે અને આજ ધેારણે છેલ્લાં સાત વર્ષથી હું પ્રબુધ્ધ જૈનનુ સંચાલન કરી રહ્યો છું. પ્રબુધ્ધ જૈને કામના કે ધમ યા સંપ્રદાયના સાંકડા વતુ લને કંદ પાતાનુ કાર્ય ક્ષેત્ર બનાવ્યુ નથી. તેને પાયા શુધ્ધ રાષ્ટ્રવાદ અને વિશાળ સમાજની ધરમૂળની ક્રાંન્તિની કલ્પના ઉપર રચાયા છે. કમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, બાળકેળવણી, આર્થિક પુનર્રચના, સામાજિક પુનઃઘટના અને આવા સમસ્ત જનતાને સ્પશતા પ્રશ્નો અને વિષયેાની પ્રબુધ્ધ અને મમગ્રાહી ચર્ચા કરી છે; હિંદી રાજકારણના મમની તેમાં મીમાંસા કરવામાં આવેલ છે; રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિઓને બને તેટલુ અનુ મેદન આપવામાં આવ્યું છે; ' ગાંધીજીના વિચારાતા પ્રબુધ્ધ અને શકય તેટલે પ્રચાર કર્યાં છે; અહિંસાની સમસ્યાની અવારનવાર મૌલિક ચર્ચા અને વિવરણને ખુખ અવકાશ આપ્યા છે અને સાથે આમ શમ, છતાં કર્યાં જેમનાં સમયા નાનાં તુંની વિશે તેડીને સમન અસરનું સમાજમાં જે કોઈ વિષાદ પણ પણ છે રાષ્ટ્રની આઝાદી અને વ્યાપક સામાજિક ક્રાન્તિ એ જ જેમની ચાલુ ચિન્તાના વિષય બન્યો છે. આવા યુવકાએ આજની કક્ષાએ શું કરવું ઘટે છે? મારી દૃષ્ટિએ જે સમાજ અને સ`પ્રદાય સાથે પોતાના પર પરાગત સબંધ ચાલુ છે તે સમાજમાં અને સ પ્રદાયમાં રહેલી સકાણુ તાની જડને ઉખેડી નાંખીને તે સમાજના લેકાતે સાચા રાષ્ટ્રપ્રેમી બનાવવા, તેમને અધશ્રધ્ધા અને ધાર્મિક વહેમ થી મુક્ત કરવા, સાધુ સન્યાસીઓની પકડથી છુટા કરવા, તેમના જીવન વિકાસને રૂ પતી અનેક ધાર્મિક તેમજ સામાજિક અનિષ્ટ રૂઢિઓ નાબુદ કરવી, વાણી અને વનના વાત’ત્ર્યને અયોગ્ય રીતે નિય ંત્રણ કરતાં બંધનાના છેદ કરવા, રાષ્ટ્ર ઉધ્ધારની દૃષ્ટિએ આજે જે સવ તમુખી સામાજિક પરિવર્તનની અપેક્ષા રહેલી છે તે પ્રત્યે તેમન અભિમુખ કરવા દરેક કામના અને સંપ્રદાયના રાષ્ટ્રવાદી અને ક્રાન્તિપ્રેમી યુવકે તુ વિશિષ્ટ કતવ્ય છે, આજે આપણે ત્યાં સાંપ્રદાયિક સમાજો છે, નાતજાતના ધેાળા છૅ, નાની મોટા સામાજિક વાર્તાઓ અને વત ળા પણ છે. આ હકીકતના કાઇ ઇનકાર કરી શકે તેમ છે?. પણ આ હકીકતના સ્વીકાર કરનાર કમી માનસમાં અને ક્રાન્તિકારી યુવક માનસમાં ઉત્તર દક્ષિણ જેટલુ અંતર હાય છે. એક પાતાના જ સપ્રદાય અને સમાજને વધારે ને વધારે મજબુત કરવા ચાહે છે; અન્ય પેાતાના સપ્રદાયની અને સમાજના વાડાની દીવાલ જમીનદાસ્ત કરવા માંગે છે. એકની દર્શન પ્રબુધ્ધ જૈતે પોતાની લાક્ષાક્ષિક વિશાળ દૃષ્ટિથી કરાવેલ છે. કામીવાદ કે કામી સકીષ્ણુતાને પ્રભુદ્ધ જૈનમાં લેશ માત્ર અવકાશ આપવામાં આવ્યા નથી. આજે આપણામાંના કેટલાકટ ભાઇઓને અભિપ્રાય છે કે પ્રબુદ્ધ જૈનમાં કેવળ જૈન સમાજને સ્પશતા વિષયાની ચર્ચા આવવી જોઇએ. આ અભિપ્રાયને મેં હમેશા વિરાધ કર્યાં છે અને આજે પણ હું વિરોધ કરૂ છું. પ્રબુદ્ધ જૈનના 'સ'ચાલન પાછળ મા` લક્ષ્ય જૈન સમાજને વિશાળ દેશને આપવાનું અને રાષ્ટ્રાભિમુખ કરવાનુ તે છે જ પણ સાથે સાથે ગુજરાતી ભાષી જનતાની આ પ્રવૃત્તિ દ્વારા બને તેટલી સેવા કરવાનું રહ્યું છે. જૈન સમાજને અવશ્ય એવા એક પણ ઉગ્ર પ્રશ્ન હવા ન જોઇએ કે જે વિષે પ્રબુદ્ધ જેને પેાતાનું વકતવ્ય રત્નું કર્યું" ન હોય. આમ છતાં પણ સાથે સાથે રાષ્ટ્ર અને સમાજને સ્પતા પણ એવા એક પણ પ્રશ્ન હવા ન જોઇએ કે જે વિષે પ્રબુધ્ધ જૈને વિશાળ જનતાને સાચી સમજણ આપવા પ્રયત્ન સેવ્યા ન હાય. આજે પ્રબુધ્ધ જૈન આ કાટિએ પહોંચી ચુકયુ છે. એમ કહું તે એ કેવળ અભિમાનનો પરાકાષ્ટા કહેવાય; પણ પ્રબુધ્ધ જૈન વિષે આ માર્ લક્ષ્ય અને ધ્યેય રહ્યું છે એમ કહેવામાં હું જરા પણ અત્યુતિ કરતા નથી. એક કાળે હું નહિં હાઉ', આપ સવ પણ નહિ. હા, મુબઇ જન યુવક સંધ નહિ હાય અને પ્રબુધ્ધ જૈન અથવા તે મુબઇ જેન યુવક સંધનું કઇ મુખપત્ર નહિ હાય. એ કાળે, એ સમયે, “મુંબ
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy