________________
પ્રબુદ્ધ જેન
|
તા. ૧-૪-૪૬
{ સાન્કાન્સીસકો પરિષદ વિષે કેટલીક વાતો જણાવ્યા બાદ ખેતીવાડી અહીં સવિસ્તર ઉલ્લેખ કરવાની જરૂર નથી. આ બે ઠરાવોને
અને પત્રકારિત્વ એ બે વિષયે તેમના ખાસ રસના હેઈને તે વિરોધ કરવાને શ્રી મુંબઈ જૈન | યુવક સંઘની કાર્યવાહક - વિષે અમેરીકા જેટલું આગળ વધી રહ્યું છે અને આપણે તેમાંથી સમિતિએ ઠરાવ કર્યો અને આ | ઠરાવો અને તેને લગતું
શું શીખી શકીએ તેમ છીએ એ વિષે ઘણી ઉપયોગી માહીતી અધિવેશન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગને લગતું હોઈને સંધના ' રજુ કરી હતી. '
છે. મૂ સભ્યને આ વિરોધ પ્રવૃત્તિ જેસભેર ઉપાડી લેવાનું , " તા. ૧૧-૮-૪૫ ના રોજ શ્રી. વિઠ્ઠલદાસ જેરાજાણી સંધના
સૂચવવામાં આવ્યું. આ સંબંધમાં જેસભેર પ્રચાર શરૂ કરવામાં
આવ્યું. પ્રારંભમાં તે એમ લાગતું હતું કે કોન્ફરન્સમાં હાજર કાર્યાલયમાં આવ્યા હતા અને વજરેશ્વરી-અકલેલી ખાતે તેમણે ખલેલા ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રહીને તેઓ શું કાર્ય કરી રહ્યા છે તેને
રહેલા ભાઈ બહેનમાંથી આ બે પ્રત્યાઘાતી ઠરાવોને વિરોધ કર- તેમણે બહુ વિગતવાર ખ્યાલ આપ્યો હતે સાથે સાથે તેઓ તે
નારની સંખ્યા બહુ મોટી નહિ નીકળે, પણ અધિવેશન દરમિયાન સ્વદેશી અને ખાદીના કાર્યક્ષેત્રમાં એક બહુ જુના અને જાણીતા
બનેલી એક પછી એક ઘટનાઓએ પ્રસ્તુત ઠરાવો સામે પ્રતિકુળ કાર્યકતી હોઈને સ્વદેશમાંથી ખાદી અને ખાદીમાંથી ગ્રામોદ્યોગને
લે કમત ઉભે કરવામાં બહુ અનુકુળતા કરી આપી અને એ ઠરાવ વિકાસ કેમ થયે એને લગતે એક સળંગ ઈતિહાસ પણ તેમણે
ઉપર મત લેવાની ઘડીએ સૌ કોઈના આશ્ચર્ય અને આનંદ વચ્ચે પિતાના બે કલાકના અખંડ પ્રવચન દરમિયાન રજુ કર્યો હતે.
એ બન્ને ઠરો ૧૨૧૫ મત પક્ષમાં અને ૧૨૪૦ મત વિરૂધ્ધ માં
પડતાં ૨૫ પ્રતિકુળ મતના કારણે ઉડી ગયા અને રૂઢીચુસ્તાની - હિંદી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક અને દિગંબર સમાજના :
ગમે તેવી કલેબંધી હોવા છતાં લોકોમાં આજે કઈ બાજુએ વહી એક આગેવાનો કાર્યકર્તા શ્રી જૈનેન્દ્રકુમારજી સંઘ નિયોજિત પર્યુષણ
રહ્યો છે તેનું લોકશાસનના ધોરણે થયેલા પ્રસ્તુત મતપ્રદાને આબાદ વ્યાખ્યાનમાળા નિમિત્તે મુંબઈ આવ્યા હતા. તેમના સમાગમને
દર્શન કરાવ્યું. આ લડતમાં મળેલા વિજયે શ્રી મુંબઈ જૈન યુવક લાભ લેવા માટે અને તેમની સાથે વિચાર વિનિમય સાધવા માટે
સંધની પ્રતિષ્ઠામાં અને ગૌરવમાં વધારો કર્યો છે, અને સંધની સંધના કાર્યાલયમાં તા. ૧૨-૯-૪૫ ના રોજ એક સભા ગોઠ
નિષ્ઠા અને કાર્યદક્ષતા વિષે કેનાં દીલમાં ભારે વિશ્વાસ પેદા વવામાં આવી હતી. જે પ્રસંગે જેન્દ્રકુમારજીએ જૈન સમાજના " સંગઠ્ઠન ઉપર એક ભાવનાપ્રચુર અને હૃદયસ્પર્શી પ્રવચન કર્યું
- ચંદ્રોદય સાગર પ્રકરણ ' હતું અને ત્યારબાદ હાજર રહેલા સભ્ય અને તેમની વચ્ચે રસ
ગયા વર્ષનાં આખર ભાગમાં પર્યુષણ બાદ, ચંદ્રોદ્રય સાગર : પ્રદ ચર્ચા થઈ હતી.
પ્રકરણ ઉભું થયું હતું. આ પ્રકરણે આખા જૈન સમાજમાં અને : ' શબ્દના સાથીઆ
ખાસ કરીને વે. મૂ. વિભાગમાં ભારે ક્ષોભ ઉપસ્થિત કર્યો હતો. " તા. ૨-૯-૪૫ ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યા- આ સંબંધમાં સંધની કાર્યવાહક સમિતિએ એક માર્ગદર્શક નિવે.
ખ્યાનશાળામાં સંધના આશ્રય નીચે બેલાવવામાં આવેલ જાહેર દન બહાર પાડયું હતું જે પ્રબુદ્ધ જનના તા. ૧-૧૦-૪પ નાં - સભા સમક્ષ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શબ્દોના સાથીઆ નામનું અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પ્રકરણ આજે કોર્ટના ' નાટક ભજવી બતાવ્યું હતું. આ પ્રસંગે આખી વ્યાખ્યાનશાળા ખીચે- દરવાજે ચઢયું છે અને તેનું શું પરિણામ આવે છે તે જોવાનું રહે છે.
ખચ ભરાઈ ગઈ હતી અને પ્રસ્તુત, નાટક ૧૯૪૨ ની ભાંગફેડની " સંધની ગતવર્ષની કાર્યવાહીને આ ઈતિહાસ છે. ગતવર્ષ * હીલચાલને સ્પર્શીને રચવામાં આવેલું હોઈને સૌ કોઈને અત્યંત દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની ૧૪ સભાઓ મળી હતી આનંદપ્રદ અને રોમાંચપ્રેરક બન્યું હતું.'
અને તે ઉપરાન્ત કેટલીક સંપર્ક સાધક સભાઓ મળી હતી નામ:* ૩ ઉ3: . પર્યુષણ વ્યાખ્યામાળા ,
જેને ઉપર વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સંધના મુખપત્ર - આ વર્ષના પયુંષણ વ્યાખ્યાનમાળા માટે સુન્દર વ્યાખ્યાનમ
પ્રબુદ્ધ જૈનની ગ્રાહક સંખ્યા આગલા વર્ષ દરમિયાન ઠીક ઠીક કમી
થઈ હતી જેમાં ગતવર્ષ દરમિયાન સારી ભરતી થઈ છે. આ રીતે - ગોઠવવામાં આવ્યું હતું અને તે સફળતાપૂર્વક પાર પડયો હતે.
સંધનું પ્રચારકાર્ય પણ સંતોષકારક રીતે ચાલે છે એમ કહી શકાય. આ વખતે શ્રી બળવંતરાય ઠાકર, જિનેન્દ્રકુમાર, કાકુભાઇ, નાગરદાસ ગાંધી તથા અશોક મહેતાને પહેલી જ વાર લાભ મળે હતા.
સંધની વિવિધ પ્રવૃત્તિઓ અને આર્થિક જવાબદારીઓ વર્ધાથી કાકાસાહેબ કાલેલકર અને અમદાવાદથી મગનભાઈ દેસાઈ
. આ વખતની આવક જાવકના હીસાબ અને સરવૈયા ઉપરથી
તેમજ આગામી વર્ષને લગતા અંદાજપત્ર ઉપરથી માલુમ પડશે કે વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. મહાસતી ઉજજવલકુમારીજીએ આજ વ્યાખ્યાનયાળાના ક્રમમાં ભગવાન મહાવીરને સંદેશ’ એ
સંધની સૌથી મટી જવાબદારી શ્રી. મણિલાલ મોકમચંદ શાહ . . વિષય ઉપર બહુ સુન્દર અને અત્યન્ત અસાંપ્રદાયિક નિરૂપણ કર્યું
સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયને લગતી છે. ગયા વર્ષ
દરમિઆન તે ખાતામાં સંધને રૂા. ૧૭૦૭–૧૨–૦ ની પુરવણી ' હતું. આ વ્યાખ્યાનસભા મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાન શાળામાં - ગોઠવવામાં આવી હતી જેમાં થયેલી શ્રેતાજોની ભીડને શમાવવી
કરવી પડી છે. આ ખર્ચમાં ટ્રસ્ટડીટ, સ્ટેપ વગેરે ખાનો સમાવેશ જિ.' મુશ્કેલ થઇ પડી હતી. આ આખી વ્યાખ્યાન માળાનું પ્રમુખસ્થાન
ન થાય છે. આ વર્ષમાં આ પ્રવૃત્તિને ચલાવવા માટે આશરે રૂા. પંડિત સુખલાલજીએ શોભાવ્યું હતું અને તેમણે બે વિદ્વતાપૂર્ણ,
- ૧૨ ૦૦) ની અપેક્ષા રહેશે એમ અંદાજ કાઢવામાં આવ્યું છે. * વ્યાખ્યાને પણ આપ્યા હતા.'
પ્રબુધ્ધ જૈનમાં ગતવર્ષને આવક જાવક લગભગ સરખા થયા
છે પણ આવતા વર્ષમાં આગળના વર્ષ કરતાં છપાઈ, કાગળ વગેરે - જૈન, . મૂ. કેન્ફરન્સ અને યુવક પક્ષને વિજ્ય, ખર્ચ વધારે આવા સંભવ છે તેમ જ મેઘવારીને અંગે પણ
- ગતવર્ષ દરમિયાન એ બીલ માસની ૭, ૮, ૯ તારીખેએ પરચુરણું ખર્ચ વધવા સંભવ છે. આ રીતે પ્રબુદ્ધ જૈનને આવતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું શ્રીમાન મેઘજી સેજપાળના વર્ષમાં આશરે રૂ. ૧૩૦થ ની અપેક્ષા રહેશે. પયુંષણ વ્યાખ્યાન પ્રમુખસ્થાને અધિવેશન મળ્યું હતું. અમુક બે પ્રત્યાઘાતી ઠરાવ માળા પાછળ રૂ. ૫૦૦ નો ખર્ચ થવા સંભવ છે પણ તેટલી ' પસાર કરીને કેન્ફરન્સની કાર્યવાહીથી અલગ રહેતા અમુક સ્થિતિ- રકમ તે નિમિતે દર વખતની માફક પર્યુષણ દરમિયાન સંધને ચુસ્ત વગ'ને સામેલ થવાની અનુકુળતા કરી આપવી એ આ મળી રહેશે એવી આશા રાખવામાં આવે છે. આ રીતે જોતા અધિવેશન ભરવાને વિશિષ્ટ હેતુ હતો. આ બે ઠરાવની વિગતવાર સંધની નવા વર્ષની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછામાંઓછો ચર્ચા તે દિવસે.ના પ્રબુધ જૈનમાં પ્રગટ થઈ ચુકી છે તેથી તેને રૂા. ૨૫૦૦) ની જરૂરત પડશે. આ ઉપરાંત નાના મોટા પ્રસંગે