________________
પ્રશુદ્ધ જૈન
પૈસા રાખતા નથી પણ તેના મત્રી રાખે છે તેમ સાધુઓ પૈસાને અડતા નથી. (આમ કહેવુ* સૌ સાધુ માટે ખરાખર નથી. અમુક જાતના સાધુએ જ પૈસા નથી રાખતા બાકીના બધા રાખે છે પણ એક વાત તા પૈસા રાખનાર અને ન રાખનાર બન્ને માટે સામાન્ય છે. કે કાઇ પાતાના - શ્રમમાંથી રેટી મેળવતા નથી, ભીખ, ભેટ કે ભીષ્મની વારસાગાદીની આવકમાંથી મેળવે છે) પણ સંસારીઓનાં પૈસાથી જે જોઇએ તે બધુ મેળવી શકે છે (આ માટે ડહાપણપૂર્વક શાસ્ત્રોમાં જોગવાઇ કરવામાં આવી છે) એટલે પૈસા ન રાખવા છતાં પણ જેમ રાજાએ, મેાટા માણસા ત્યાગી નથી તેવી જ સ્થિતિ આજ સાધુઓ અને આચાર્યોની છે. તે ભૂત કાળના ચીલા ઉપર, આબરૂ ઉપર અને પૂરેગ મીના નામ ઉપર વર્તમાન વિતાવે છે. ભવિષ્યની તેને કંઇ પડી નથી. તેની શક્તિમાં છે માત્ર સાધુને ગણવેષ, સસારીની અધશ્રદ્ધા અને શાસ્ત્રની લાકડી! આની ઉપર તે પેાતાના મેક્ષની, વૈ ધામની, કે ખેક્રિસ્તની મારત કલ્પી બેઠે છે. તેની પાસે સમય ઘણા છે પણ તેને તેને કઇં ઉપયોગ નથી. જગતમાં ઘણુ કામ પડયું છે પણ તેની તરફ તેની દૃષ્ટિ કરવાની વૃત્તિ નથી. સમાજ ઉપર તેની ઘણી લાગવગ છે પણ તેના ઉપયાગ માટે તેની પાસે કાષ્ઠ દષ્ટિ કે હિંમત નથી એટલે નવરા ખેઠા સિ’સારીઓની ખુશામદમાં, તેની તેમજ પોતાની સાધુ દુનિયામાં એક ખીજાના છિદ્રો જોવામાં, મામુલી વાતે, રૂઢિગત ક્રિયાકાંડ અને નિર્જીવ કથા વાર્તાના ટાયેલા પાછળ સમય અને શક્તિ વેડી જીવન પુરૂ'' કરે છે. આ રીતે ભવ્ય સાધુસષ્ટિમાં આજના સાધુ આવે છે અને જાય છે અને જગત ચે આવવાને બદલે ઉતરતુ જાય છે છતાં કયાં કાષ્ઠની આંખ ઉઘડે છે!
સાધુઓની નિષ્ક્રિયતા ધનાશને નેતરનાર છે. છેલ્લા કેટલાયે વર્ષો થયા સાધુઓએ ન ા ધાર્મિક જીવનમાં એક આશ્ચય કારક વિશેષતા બતાવી તેને નગણ્ ધ બનાવ્યા, ન તે। ભૂલાતા ધને, વિસરાતા ઇતિહાસને, નાશ પામતા ધમ ગ્રન્થેને કે ભુંસાઇ જતા સરકારને બચાવવા ખરે પ્રયત્ન કર્યો, ન તા જગના સામાન્ય સાહિત્યમાં ક ક્ષેત્રોમાં પોતાના કાળા નોંધાવ્યા અને ન જ્ઞાનદાતા ગુરૂ બન્યા. એટલે પાવગ માત્ર સસારીઓની કાંધે ચડી વગર શ્રમે લેખના આધારે તીર ઉપર પેટ ભરતે પામર જીવન જીવી રહ્યો છે. ત્યાં તેને સસારીત્રાની મેટી મીરાંત–મુડી પણ કેમ ગણાય કે સસારીઓનું વિકસીત વરૂપ પણ ક્રમ મનાય? વ્રજલાલ ધ. મેધાણી
(પૃષ્ઠ ૧૬૯ થી ચાલુ)
વાન સા
ળાજા મૂર્તિ ખ`ડન પ્રકરણ ારણ કે તે નાદુરસ્ત તબિયતને કારણે ગઢો હતા. ગઢડા અને ાવનગર વચ્ચે પૂરાં ૬૦ માઈલનું પણુ અંતર નથી. એટલે ત્યાં ળવા જવાનું કામ અગવડભયુ " નહેતું. વળી શ્રી સુરતી અને જા ચેતી બાટાઘાટને પૂરા ૪૮ કલાક પણ નહાતા વીત્યા તે પહેલાં શ્વરકૃપાથી તંદુરસ્તી હાંસલ કરીને દીવાન શ્રી પટ્ટણી તળ ભાવનગરમાં હોંચી જ શકયાં છે. ઉપરાંત ભાવનગરમાં વસ્તુ કાઇ પણ જાણે કે દીવાનની કાર્ય પદ્ધતિ એટલી બધી એકહથ્થુ છે કે બિચારા યખું દીવાન સારૂં કે મીઠું, સાચું કે ખોટું સમાધાન કરી શકે ગર તે એને જશ અપજશ વહારી શકે. એવા અવકાશ જ નથી. ટલે જનને સતાષ થયા છે એવી હવા ફેલાવીને કાણુ કાને મૂખ' નાવી રહ્યું છે એ સમજાતું નથી અને મૂર્તિ ખંડનના ગભીર ધામિ ક કરણમાં આવી રમત રમનારાઓને હેતુ પણ સ્પષ્ટ થતા નથી. કી શ્રી મણિલાલ શેઠે તાજમહાલમાં શ્રી પટ્ટણીને કહ્યું હોય કે લીસ ખાતાની ગુન્હાની તપાસ પૂરતું કશું' કહેવાય તેવુ નથી તે। સમગ્ર સમાજની દૃષ્ટિએ ... એ પ્રકરણમાં જેનેએ પછવાડેથી નહિ વા ઘટે તેવા પ્રચાર કર્યાં. તેમ માનવુ રહ્યું એટલે જૈતા અગર જ્ય તરફથી વધુ માહિતી ન મળે ત્યાં સુધી આ પ્રકરણ ભીનુ કલાતુ દેખાય છે.'
તા. ૧૫-૨-૪૬
ફુલછાબની આ ટીકા કેટલીક રીતે માગ દશ ક છે. જૈના અને મુસલમાના ભવિષ્યમાં કાઇ પણ અથડામણમાં ન આવે એ હેતુથી ભાવનગરના નાયબ દિવાન સાથે જે કાંઇ ઘાટઘાટ થઇ હ્રાય અને સમજીતી ઉપર અવાયુ* હાય તેની પ્રમાણભૂત વિગત બહાર ન આવે ત્યાં સુધી તે વિષે અહિ વધારે ચર્ચા કરવાની જરૂર નથી. પણ આવી કેા વાટાઘાટ કે સમર્જીતીને સતૈષકારક સમાધાન તરીકે વર્ણવવી એ વાસ્તવિકતાની સામે આંખ આડા કાન કરવા. ખરેખર છે. ભાવનગરના પેાલીસ સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી છેલભઇની તળાજા મૂતિ ખંડન વિષેની ઉલટ - સંબધે શ્રી. મણિલાલ જેમલ શેડ ગમે તેટલી પ્રશ’સા કરે, પણ બહારની દુનિયા તે એમ જ માની રહી છે કે કાંતા આ બાબતમાં પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટમાં જોઇએ તેટલી ઉલટ અને આતુરતા નથી અથવા તે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની ઉલટને ઉપરથી જોઇએ તેટલુ ઉત્તેજન કે · અનુમાદન નથી. નહિ તે આજ સુધીમાં આવા ગંભીર ગુન્હાની ચાંકતી તપાસ હાવા છતાં એક પણ માણસ દ્વાથમાં ન આવે એ સવિત નથી. કેઈ સાધારણ ખુનના કીસ્સા હાત તે પણ આજ સુધીમાં કાઇને કાઇ શકદાર માણસ ફેજદારી અદાલત સામે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ તરફથી તપાસ માટે રજુ થયા વિના રહ્યા ન હોત. આવા કીસ્સા, સ્મૃતિખંડનની ઘટના કે હિંદુ મુસલમાનના - ણેાના પ્રસંગે ચાંપતા હાથે કામ લેવાની શ્રી છેલભાની તકેદારી, કુશળતા તેમ જ નિડરતા વિષે એ મત છે જ નહિ. આમ છતાં પણ તળાજા મૂર્તિ ખંડનના કાઇ ગુનેહગારા શ્રી છેલભાઈને શાધ્યા જડતા નથી એ ભારે વિસ્મયજનક છે. આની પાછળ રાજ્યના વહીવટકર્તાએનું જ ઢીલાપણું" હાય એવા દેશે। વધારે ને વધારે મજબુત થતા જાય છે. રાજ્યની આવી શિથિલતા તરફ ધ્યાન ખેંચવાને બદલે શ્રી મણિલાલ જેમલ શેઠનુ નિવેદન પોલીસ તરફથી ચાંપતી તપાસ ચાલુ છે એ બાબતને સ્વીકાર કરે છે. એ એક કમનસીબી છે. અને બીજું તે। ભાવનગરના દીવાનસાહેબ આ પ્રશ્ન સબંધે ઉકળી રહેલા જૈન સમાજના આગેવાનાને મળવાની ખેધડક ના કહે છે એ તેમની તુમાખી પણ અસહ્ય છે. જો કે શ્રી મણિલાલ શેઠ નિગાળાવાસી છે એટલે કે ભાવનગર રાજ્યના પ્રજાજન છે, એમ છતાં પણ ભાવનગર રાજ્યના એક પ્રજાજન તરીકે નહિ પણ વિશાળ જૈન સમાજના એક પ્રતિનિધિ તરીકે શ્રી મણિલાલ જેમલ શેઠે દીવાનસાહેબ સાથે આગળ ઉપર થયેલી ગાઠવણુ મુજબ જ્યારે - ભાવનગર આવવા નીકળે છે ત્યારે દીવાનસાહેબ નાદુરસ્ત તબિયતના કારણે. ગઢડા જઇને રહે છે અને શ્રી મણિલાલ શેઠે જ્યારે મુબઈ જવા વિદાય થાય છે કે તુરત જ દીવાનસાહેબ ભાવનગર પધારે છે–આ પણ એ જ તુમાખી
બાબતની ઉપર
અને બેપરવાઇના એક વધારે પુરાયેા છે. આ જણાવેલી કહેવાતી સમાધાની કે સમજુતીમાં કાઇ રાહત શોધી જડતી નથી. આ બધું વિચારતાં શ્રો. મણિલાલ જેમસ ઈંઠ ઉદાત ભાવનાથી જે કાંઇ કર્યુ હાય તેની બીજી ગમે તે કીંમત આંકવામાં આવે, પણ આમાં કાઇ નાના વાગેલા વિજય "કા" નથી તેમજ એમાં જૈન સમાજે જરા પણ આશ્વાસન લેવા જેવું કાઇ સુખદ સમાધાન નથી એમ આપણે સ્પષ્ટપણે જાહેર કરવુ જ રહ્યું. આજે પશુ તળાજા મૂર્તિ ખંડનનું શલ્ય જાને એટલું તે એટલુ જ સાલે છે અને એ પ્રકરણુ ભાવનગર રાજ્ય પુરંતુ હતુ ત્યાં તે ક્યાં જ ઉભું છે. પાન ૬.
ભ્રમનિરાસ અગમ્યને ગમ્ય અનાવવાની ઝ ંખનાએ ગાઢ જંગલમાં હુ ચાલ્યેા જતા હતા અને દૂર દૂર કંઇક ?ખાયું; એ કાઈ ઈશ્વરના અવવાર હોય એવા ભાસ થયા, - ત્વરિત પગલે હું તેની નજદીક જઇ રહ્યો; એ કાઈ સન્ત પુરૂષ હોય એમ લાગ્યું. તેની બાજુએ હું કઈ પહેોંચ્યા...
એ તા આજના કેવળ વેશધારી સાધુ હતા એમ ભાન થયું. અને મારી આશા, ઉત્સાહ અને ઉલ્લાસ ભાંગીને ભુકકા થઈ ગયાં.