________________
૧-૧
| મૃતદેહ વિસર્જન અને સ્મશાન સંસ્કરણ . થોડા સમય પહેલાં રાજકોટના જાણીતા ચિત્રકાર શ્રી છોટાલાલ પ્રક્રિયા મૌલિક સંસ્કરણની અપેક્ષા રાખે છે. જેવી રીતે તેજપાળે સ્મશાન સુધારાને લગતું કેટલુંક સાહિત્ય કહ્યું હતું જેમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ધરાવતી ભિન્ન ભિન્ન પ્રજાના સંપર્કમાં છે રાજકોટમાં તેમના પ્રયાસ અને પ્રચારધારા અગ્નિ સંસ્કારની જે આવવાના પરિણામે તેમના જીવનવ્યવહારમાં રહેલા અનેક સદશા સુઘડ અને સેંધી વ્યવસ્થા (કેમેટેરિયમ) કરવામાં આવી છે તેને આપણું જીવનમાં દાખલ કરીને આપણું જીવન વધારે ને વધારે
તેમણે ખ્યાલ આપ્યું છે અને સ્મશાન સુધારાની અગત્ય વિષે સુઘડ અને સંસ્કારી બનાવવાને આપણે પ્રયત્ન સેવી રહ્યા છીએ. છે. તેમણે જાહેર જનતાનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
તેવી જ રીતે મૃતદેહ વિસર્જનને લગતી ભિન્ન ભિન્ન સમાજની છે ' ; ' પશ્ચિમના સંસર્ગથી તેમજ આત્મઅવલોકનથી આપણું ચાલું પ્રથાઓમાંથી આપણને ઘણું અમલમાં મૂકવા જેવું મળી શકે ' જીવનની અનેક બાજુઓમાં આજે જાતજાતની સુધારણા થઈ રહી તેમ છે. સૌથી પ્રથમ તે મરણુપ્રસંગે હિંદુ સમાજમાં થતી રોકકળ પડી
છે. આપણી રીતભાત અને ગૃહવ્યવસ્થામાં પણ અનેક ઇષ્ટ સુધા- આપણે એકદમ બંધ કરવી જોઈએ. સ્વજનના મૃત્યુ અંગે થતા , રાઓ થઈ રહ્યા છે. સામાજિક રૂઢિઓ તેમજ જીવનપધ્ધતિ પણ શેક અને તેને લીધે નીપજતા સ્વાભાવિક રૂદનને કેઈ અટકાવી શકે
વિવિધ પ્રકારનું સંસ્કરણ પામી રહી છે. જુની ઢબની સુવાવડના શકતું નથી. પણ મૃત્યુ પ્રસંગે આપણે ત્યાં જે ઔપચારિક રૂદન છે ( સ્થાને આજે વૈજ્ઞાનિક ખ્યાલપૂર્વકની નવી ઢબની પ્રતિક્રિયા
અને રેકકળની પ્રથા કંઈ કાળથી ચાલી રહી છે તે તે એકદમ સર્વત્ર સ્વીકારાઈ રહી છે. લગ્ન સમારંભના ઘાટઘુટ પણ બદલાઈ
નાબુદ કરવી જ જોઈએ. મૃતદેહને નનામીમાં બાંધીને કાંધ ઉપર રહ્યા છે. જુના વખતમાં હાથમાં' નામની તરવાર ધારણ કરીને તરેહ- લઈ જવાની પ્રથા પણ નવું સંસ્કરણ માંગી રહી છે. નનામીને વાર રીતે શણુગારાયલે વરરાજા સાજન માજન સાથે જોડા ઉપર બદલે બે પૈડાની અવસાન ગાડી ઉપર વ્યવસ્થિત રીતે શબને ગાઠ ના ચઢીને પરણવા જતા હતા. આજનો યુવક સાદા પોશાકમાં સજજ વીને, તેને શ્વેત વસ્ત્રથી ઢાંકીને, ફુલપાનથી આચ્છાદિત કરીને
થઈને પગે. ચાલતે પરણવા જાય છે. જુની લગ્નવિધિનું સ્થાન આજે શાન્તિપૂર્વક સ્મશાન તરફ લઈ જવાની પ્રથા કેટલાક સ્થળોએ શરૂ ' ની , , સીવીલ મેરેજ પદ્ધતિ લઇ રહી છે. લાજ કાઢવાનો રીવાજ થઈ છે તે ખરેખર આદરાગ્ય અને અનુકરણ કરવા લાયક છે.
ભૂતકાળની એક હકીકત જે બનતું જાય છે. પોષાક પણ પલટાતે દરેક નાના મેટા શહેરમાં જરૂરિયાત પ્રમાણે આવી ગાડીઓ તૈયાર ) 'ચલ્ય. છે. ગૃહ રચનામાં કેટકેટલા ફેરફાર થઈ રહ્યા છે. પાટલે
રાખી શકાય. નનામી કરતાં આવી ગાડીમાં લઈ જવાથી - - બેસીને જમનારા, ખુરશી ટેબલ ઉપર જમવા લાગ્યા છે. નાહી
પ્રમાણમાં ખર્ચ પણ ઓછો આવવા સંભવ છે. આવી મુગટ પહેરીને જમવા બેસવાની અને જમતી વખતે છૂતાછૂત ગાડીની પ્રથા શરૂ કરવાની મેંટા , શહેરમાં તે અસાધારણું, એ ' જાળવવાની પ્રથાના અસ્તિત્વને આજની નવ પ્રજા લગભંગ ભુલી આવશ્યકતા ઉભી થઈ છે. ઘણી વખત મોટા, શહેરમાં શબને દૂર " . જવા આવી છે. આમ આપણા જીવનની અનેક દિશાએ અને અનેક સુધી લઈ જવા માટે પુરતા માણસે પણ મળતા નથી. ગાડી તો છે
બાજુએ પાર વિનાના ફેરફારો થઈ રહ્યા છે. માત્ર નથી ફેરફાર થયે બે જણ પણું ખેચી લઈ જઈ શકે છે. વળી શબને નનાનીમાં ' ' ! 'આપણી મૃત દેહને લગતી રીત રસમમાં. જ્યારે કોઈ સ્વજનનુ બાંધીને સગાં સબંધીએ જે રીતે દેડાદોડ કરતાં લબડધJકે સ્મશાને . “
મા ય છે ત્યારે તેના બીજને, એક થર પાપ મી પહોંચાડે છે તેની અપેક્ષાએ સ્વજન મંડળી આવી અવસાન ગાડીને "" રંડે છે. ત્યાર બાદ વાંસ વળી વગેરે સામગ્રી લાવીને શબવાહિની ફુલપાનથી શણગારીને શાન્તિપૂર્વક કે ભજન ગાતાં ગાતાં લઈ જાય છે
એટલે કે નનામી તૈયાર કરવામાં આવે છે. મૃત દેહને તેની ઉપર એ કેટલું ભવ્યું અને મૃત માનવી પ્રત્યે કેટલે બધે આદર ભાવ. જ ગોઠવી, સદ વસ્ત્રથી ઢાંકીને સતર. અને કાથાથી બાંધવામાં આવે દાખવતું દૃષ્ય, છે તેને ખ્યાલ નવી પ્રથોના અમલને નજરે નિહાળ-..
છે.. અને સગાં સંબંધીઓ તે નનામીને પોતાની કાંધ ઉપર ઉપાડીને નાર કોઇને પણ સહેજે આવી શકે તેમ છે. આ અવસાન ગાડી " સ્મશાને પહોંચાડે છે. આ સ્મશાન એટલે ગામને છેડે આવેલા અને બે પ્રકારે બનાવી શકાય. બે પૈડા ઉપર મૃતદેહ ગોઠવી શકાય એવી 1. ૧ જ્યાં ત્યાં અગ્નિસંસ્કારની રાખના ઢગલા પડયા હોય એવી ઉજડ સ્ટચર જેવી વ્યવસ્થા કરવામાં આવે અથવા તે પડ ઉપર મૃતદેહ * પડતર અને કેટલાક ઠેકાણે વાડ કે દીવાલથી મર્યાદિત કરવામાં સમાઈ શકે તેવી લાંબી પેટી ગાઠવવામાં આવે. આવી પેટીઓ.. આવેલી જમીનને ઘણા અને જુગુપ્સા ઉપકાવતે નાના સરખા છે. હાય' તે બીજે પણ ધણ ખર્ચ બચી શકે. ' ' ' ' આ સ્મશાનભૂમિ ઉપર નનામી લાવ્યા બાદ લાકડા લાવીને અમુક ' આવી જ રીતે સ્મશાનના દીદાર પણ હવે બદલવા સ્થળે ગોઠવવામાં આવે છે અને તે ઉપર શબને ગાઠવીને અગ્નિ : જોઈએ. ખ્રીસ્તી લોકેની સીમેટ્રી, પારસીનું દખમું અને
ચેતાવવામાં આવે છે. ત્રણેક કલાકમાં લાકડા સાથે શબ બળીને મુસલમાનનું કબ્રસ્તાન–આ ત્રણે સ્થળે રમ્ય, ગંભીર અને " ભસ્મીભૂત થાય છે એટલે સ્વજનો સ્મશાનમાં નાહી કરીને ઘેર આંત્માને શાંતિ આપનારા હોય છે, જ્યારે હિંદુનું સ્મશાન
આવે છે. આ છે આપણી જુના કાળની મૃતદેહ વિસર્જન વ્યવ- સ્થળ કેવળ જુગુસા ઉપજાવે તેવું અને ક્ષુબ્ધ ચિત્તની અશક્તિમાં - ' ' . આ વ્યવસ્થામાં આજે તરફ પલટાતી દુનિયા અને પલટાતા અને બેચેનીમાં વૃદ્ધિ કરે તેવું હોય છે. સ્મશાનની હિંદુ સમાજની . '', આપણું સર્વ જીવન વ્યવહાર વચ્ચે હજુ સુધી લેશ માત્ર ફેરફાર કલ્પના પણ આવી જ છે. આ સ્મશાનની કલ્પના મૂળમાંથી બદલ
થયું નથી એ ભારે આશ્ચર્યજનક છે.' મરણ પાછળની રોકકળ વાની હવે જરૂર છે. સ્મશાને આવનારને સાધારણ રીતે બે ત્રણ અને
પ્રમાણુમાં ઓછી થઈ છે. આ સિવાય બીજી બાબતે હજુ કલાક ગાળવા પડે છે. આ સ્થળની રચના એવી હોવી જોઈએ કે જો , એમની એમ જ ચાલે છે. આપણી ચાલુ રીતભાતને ઉત્તરોત્તર જ્યાં આવીને માણસ શાન્તિ અને સ્વસ્થતા અનુભવે અને ને સંસ્કારી બનાવવાને આપણે આગ્રહ મરણ પ્રસંગે કેમ સદન્તરે સ્વજનના મૃત્યએ ઉપજાવેલી વ્યાકુળતામાં કાંઈક ઘટાડે. થાય. સુંદર ટકા -લુપ્ત થઈ જાય છે અને બહારની દુનિયા આપણને જંગલી ગણે બગીચે એ સ્મશાનની એક અનિવાર્ય આવશ્યક્તા લેખાવી જોઇએ
એવા સમગ્ર વ્યવહારને આપણે કેમ વળગી રહ્યા છીએ એ બધાંને આરામથી બેસવાની પુરી અનુકુળતા મળે એવી સગવડ ત્યાં ના સમજાતું નથી.
હેવી જોઈએ; દરેક સ્મશાનમાં એક સારું પુસ્તકાલય હોવું જોઇએ. જેવી રીતે આપણા ચાલુ જીવનના અનેક અંગ—ઉપાંગે ગરમ ઠંડા પાણીએ નાવા દેવાની પુરી સગવડ હેવી જોઈએ. વિકસી રહ્યા છે અને તેમાં સંસ્કારિતાની માત્રા વધતી રહી છે. તે ' હવે આપણી અગ્નિ સંસ્કારની પ્રથાને વિચાર કરીએ. કોઈ ' તેવી જ રીતે મૃતદેહ વિસર્જનને લગતી આપણી સર્વ ક્રિયા-', ' સમાજ મૃતદેહને દાટે છે, કઇ સમાજ તેને ઉંડા કુવામાં ગોઠવે* - નો