________________
૭.
પ્રશુદ્ધ જૈન
કેળવણીની બાબતમાં પણ એવા જ ફેરફાર દેખાય છે. મારા નાનપણમાં હાઈસ્કુલમાં ગયા પછી ત્યાં દેશી ભાષાને કોઇ શબ્દ એલે તે શબ્દ દીઠે અને એક પાઇને દંડ કરનાર શિક્ષકા મળી આવતા. આજે આપણી રાષ્ટ્રીય મહાસભામાં કાઇ અંગ્રેજી ખેલે તે એને જનતા બેસાડી મૂકશે એવા ધ્રાસકા એના મનમાં રહે છે.
અમે તમારા ઉધ્ધાર કરવા માટે આવ્યા છીએ, અમે સુધરેલા છીએ, તમે જંગલી છે એમ કહેતા તે વખતે અંગ્રેજો થાકતા નહેાતા" અને આપણે માથુ ધુણાવીને એમની વાત સ્વીકારતા હતા. 'એને ઠેકાણે આજે ગેરામેના મેઢે સાંભળીએ છીએ કે યુરાપ અમેરીકાએ સંસ્કૃતિનુ દેવાળું કાઢયુ છે. એને બચાવવાનુ કામ હિંદુસ્તાનને હાથે થાય તે થાય.
એક એક ‘ક્ષેત્રમાં હું ગણાવી શકું કે આપણા દેશમાં કેટલું ભારે પરિવર્તન થયું છે. પણ દરેક બાબતમાં આપણે આગળજ વધ્યા છીએ એમ ન કહી શકું. સાઠ વર્ષ પહેલાં આપણાં દેશમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે જે ભાળી એકતા હતી તેનેા હું સાક્ષી છું. સતારામાં શું અને પુનામાં શુ’-હિંદુઓએ કાઢેલા સે'કડે તાજીઆ હું જોતા હતા. ખાનપાનની ખાખતમાં કટ્ટરતા ભલેં હાય, પણ હિંદુ અને મુસલમાન બીજી રીતે એક બીજામાં ઓતપ્રેાત હતા. મુસલમાના ધમે ભલે જુદા હાય, પણ અંતે તેઓ આપણા જ છે. એવા વિશ્વાસથી બન્નેનું જીવન અરસપરસ એતપ્રેત થયેલું હતું. રાજનૈતિક અવિશ્વાસનુ' જે ખીજ અંગ્રેજોએ તે વખતે વાળ્યું હતુ તે મારા નાનપણમાં જનતામાં ઉગેલું નહિ. હું તે- મુંબઇ પ્રાંતની જ વાત કરી શકું. મારા નાનપણમાં હિંદુ અને મુસલમાન બરાબર ઓતપ્રોત થને રહેતા હતા. એ કામ વચ્ચેના પહેલા ઝઘડા મુંબ અને પુનામાં ૧૮૯૫ માં શરૂ થયા હશે. પણ એનુ” રાજકીય સ્વરૂપ નહેાતું. મળ્યું નાર્મિક રૂઢીભેદને કારંણે કાક વાર એકાદ છમકલુ' થતુ, પણ એની અસર તરત ભુંસાઇ જતી. આપણે સ્વરાજની લડત શરૂ કરી અને એની સાથે અવિશ્વાસનુ વાતાવરણુ ધીમે ધીમે જામતું ગયું. તે વખતથી જોતા આવ્યો છું કે મુસલમાન કામ કાઇ 'આત્મવિશ્વાસને અભાવે પરિસ્થિતિને બરાબર સમજતી નથી અને ઘણીવાર પૂરજોશમાં આત્મહત્યાના પગલાં ભરે છે. નાનપણથી જોતા આવ્યા છુ કે હિંદુઓમાં પણ જે રાજનૈતિક દૃષ્ટિ હેવી જોઇએ તે નથી.
ભૂતકાળની ઉપાસનાં કરતાં કરતાં આપણે એવા તે આંધળા થઈ ગયા છીએ કે જીનું આપણા આગેવાને ભૂલતા નથી અને ભવિષ્ય તરફ જોતા નથી. પ્રગતિ કરવા માટે પણ તે ભૂતકાળના સત્યયુગનું ચિંતન કરે છે. સારામાં સારા દિવસે ભૂતકાળમાં હતા તે પાછા આણવા છે એમ કહીને ભૂતકાળનાં મનપસંદ ચિત્રા ચિતરે છે.
આપણી ભૂતની કલ્પના પણ એવી જ છે ને કે એની આંખા માથાની આગળ હેાવાને બદલે પાછળ હાય છે અને એના પગ સવળા હેાવાને બદલે અવળા હાય છે. દરેક રૂઢીવાદી સનાતની પાછળની બાજુ જુએ છે. આ થઈ સામાજિક નેતાઓની સ્થિતિ. જનતા તે કશું યાદ રાખે જ નહિ. નેતાએ જે વખતે જેટલુ માથે ઢાકી બેસાડે એટલુંજ યાદ રાખવાના.
સાઠ વરસ પહેલાં અમુક લોક। અંગ્રેજો લઇ આવ્યા તે બધું' સારૂં' એમ કહી એમનું આંધળું અનુકરણ કરતા હતા. ખીજી “બાજુ આંધળા સ્વાભિમાની આપણી જૂની સંસ્કૃતિમાં સારૂ શુ હતું અને નરસુ શું હતું તેના અભ્યાસ કે વિચાર કર્યાં વિના જાતુ તે બધુ સારૂ" એવી જીદ પકડી ગમે તેવી રૂઢીનું સમ ન કરતા હતા. એવે વખતે જૂનામાંથી જે કાંઇ સારૂ હોય તે લોકો આગળ મૂકી તે લોકાને સારૂં કેમ છે તે સમજાવી લેાકામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવા એ જરૂરી હતું. આપણી સંસ્કૃતિનાં ચિરંતન તત્વા
તા. ૧૫-૯-૪૬
તારવી કાઢવાં, એમની પાછળ રહેલી શ્રધ્ધા સજીવન કરવી અને એ રીતે જનતાને સુપ્ત પ્રાણ જાગ્રત કરવા એ સમાજસેવકનુ પ્રધાન કાર્યં હતુ..
પ્રાચીનકાળમાં આ દેશમાં આ સ’સ્કૃતિ ફેલાઇ. સ્વભાવે એ વિજિંગિજી હતી. જેટલી પરાક્રમી તેટલી જ ઝઘડાળુ, પ્રાથનાના મંત્ર ખેલે ત્યારે પશુ માગી લે કે જેએ અમારે દ્વેષ કરે છે અને જેમને અમે દ્રેષ કરીએ છીએ તે બધાને આમ ત્રાક્ષ નાશ કરે ! વેદકાળથી મહાભારત કાળ સુધી આપણે અનેક યુદ્ધો ઝૂઝી જોઇને અનુભવ કર્યો કે તમામ હત્યા અંતે તે આત્મહત્યા જ છે. મહાભારતમાં એક ઋષિએ કહ્યું કે ક્ષાત્ર ધર્માં પાપી છે, મહાભારત કાળના ગૃહયુદ્ધને અંતે આપણે હિંસાથી અકળાયા અને હિંદુ બન્યા. હિંસાથી જેનુ દિલ દુભાય છે તે હિંદુ સિને કિનારે જે સ'સ્કૃતિ, ખાલી તે હિંદુ સસ્કૃતિ, સિંધુ પરથી આપણી સંસ્કૃતિનું હિંદુ સંસ્કૃતિ એ નામ પડયું તે હું જાણું છું. પણ નિરૂકિતની પદ્ધતિથી આપણે હિંદુ શબ્દને નવા અથ કરવા જોઇએ. हिंसया दूयते चित्तं यस्य सः हिन्दुः ।
આ હિંદુ સૌંસ્કૃતિ વિજિગિષુ નથી પણ જિજીવિષ્ણુ છે. આપણે જીવીએ, બધા જીવે, કાઇ કાને નાશ ન કરે એ હિંદુ આદર્શ છે. ખુદ્દ અને મહાવીરના કાળ સુધી આય શબ્દ ચાલ્યો. ત્યાર પછી જ અહિં’સ્ક સસ્કૃતિના હિંદુ શબ્દ આણ્યે. બધા જીવે, સમન્વયથી એકત્ર થઇ જાય એ જાતની આસ્તિક ઋષિની શિખામણુ સ્વીકારીને ખીલેલી આ હિંદુ સસ્કૃતિને ફરી વાર વિકાસ કરવાના દિવસે આવે છે. હવે તે હિંદુ સસ્કૃતિએ હિંદુસ્તાન સંસ્કૃતિનું રૂપ ધારણ કરવુ જોઇએ.
તે વખતનું જ મારૂં' લખાણુ જે લેાકાએ વાંચ્યું છે તેએ મને સંસ્કૃતિરક્ષક અથવા સ’રક્ષક માને છે. હું જૂનાને અભિમાની છું, ભૂતકાળના પુનરૂઘ્ધાર ઇંચ્છું' છું' એમ જ કેટલાક સમજે છે. પણ વસ્તુસ્થિતિ એવી નથી. હું સંસ્કૃતિને. કેવળ સ‘રક્ષક નથી. મારે મડદાં સધરવાં નથી. હુ' સંસ્કૃતિના વિકાસ ઇચ્છુ છું. જૂનુ ખેષ્ઠ ખેસીને આપણે કયાં જશું અને જાનાને જ વળગી રહીશું તે પ્રગતી શી રીતે કરીશું ? ભૂતકાળ એ આપણુ કિમતીમાં કિંમતી ખાતર છે, ખાદ છે. એ ખાદ વાપર્યાં વગર નવો ફાલ સારા શી રીતે આવે ? જૂનું ખાદ ગધાય છે એમ સમજી જેઓ ફેંકી દે છે તે પોતાની કિમતીમાં કિંમતી મૂડી ખેાઇ બેસે છે. પશુ જેએ ખાતર ૐ ખાદને ખાદ્ય માની બેસે છે, તે તે ઝેર જ ખાય છે. ખાદ ખાદ્ય નથી. ખાતર ખેારાક નથી. એ વાપરવાની ચીજ છે; આરાગવાની નહિ.
છેલ્લાં પચ્ચીસ વર્ષમાં આપણે આપણી જુની સંસ્કૃતિનુ સહેજસાજ અયન કયુ" છે એમાંથી સ્વાભિમાન અને આત્મવિશ્વાસ કેળવ્યા છે. હવે આગળ વધવા માટે ભવિષ્યનું-ઉજ્જવળ ભવિષ્યનું-શ્રદ્દાની આંખે દર્શીન કરવું જોઇએ, હિંદુસ્થાનમાં જેટલા ધર્માં આવીને વસ્યા છે તે બધા હવે મારા થાય છે. એ વસ્તુ હવે આપણે સ્વીકારવી જોઇએ, આજે હવામાં દ્વેષ, શંકા અવિશ્વાસ અને શત્રુતા વવાય છે, જેઓ આમ કરે છે તે જાણતા નથી કેઅવિશ્વાસ, દ્વેષ, અને શત્રુતાને જેએ પેાતાનું શાસ્ત્ર અને પેાતાની ક્રીડ‘બનાવે છે’તેમના ભાગ્યમાં 'આત્મહત્યા જ લખાયેલી છે, તેમને એમાંથી બચાવવા માટે આજના વિષમ કાળમાં દરેક આસ્તિક માણસે જાહેર કરવું જોઇએ કે આપણે બધા ભાઇ ભાઇ છીએ. હું જેટલા દ્વિંદુ છું, તેટલા જ મુસલમાન પણ છુ, ખ્રિસ્તી પણ છુ, પારસી અને યહુદી છુ. બધા ધર્મો સારા છે. બધા ધર્મો મારા છે. કેમકે બધા ધર્માં સાચા છે. . જે ધર્મને નામે ઝઘડો કરે છે તે નાસ્તિક છે.
સાઠ વરસના અનુભવના અંતે કહું છુ કે આપણે આપણુ જીવન ી વાર તપાસવું ઘટે છે. સ ંસ્કૃતિના એકે એક તત્વાના