________________
તા. ૧૫-૮-૪૬
આ પ્રશ્ન થાય છે. જેણે સંસારનો-સમાજના સર્વ બંધને–ત્યાગ પહાડે અને ધગધગતાં રણો શ્રમણોને ઓળગવા પડતાં. શ્રમણો , કર્યો છે તેને વળી બદનક્ષી શું, બદનક્ષી બદલ માંગવામાં આવતી . મોટે ભાગે ગૃહસ્થના કાફલાની ઓથે વિહાર કરતા.
મેટી રકમ સાથે નિસબત શું, તેને કોઈ મારી ગયું કે ગાળો દીધી * ચોર-લૂંટારાને ભય તે બહુ સામાન્ય હતા. એ વખતે * તે પણ શું, આં શું એ જ ભગવાન મહાવીરના વારસદાર છે કે છૂટાછવાયા ચેર-ડાકુ નહોતા રહેતા પણ ગામ વસાવીને કે પડાવ . કે જેની ગોશાળકે પાર વિનાની બદનક્ષી કરી હતી અને જેને ગાવાળા- નાખીને રહેતા. રાજાનું મૃત્યુ થયા પછી જ્યારે અરાજકતા
એ નહિ સંભળાવવાનું સંભળાવ્યું હતું અને અસહ્ય શારીરિક યાતના . વ્યાપતી ત્યારે સાધુઓને શિરે આફત ઉતરતી. બે રાજાએ લડી પડતા , ઉપજાવી હતી–વા અનેક પ્રશ્નો આપણા મનમાં ફુરી આવે છે. એક. ત્યારે પણ સાધુઓ રખેને ગુપ્તચર હોય એ વહેમ આવતા અને સાધારણ માનવી તરકે અથવા તે નાગરિકના હકકના દાવે ભલે કોઈ એમને પહેરગીરા પકડી લેતા. વિધર્મી રાજાના હાથમાં સપડાયેલા પણ જૈન સાધુ સરકારી કોટને આંગણે જાય અને ન્યાય મેળવે પણ
જૈન સાધુઓને ભારે ત્રાસ વેઠ પડતાં. આવે વખતે તેઓ બૌદ્ધ આમ કરવાથી જૈન સાધુ જીવનના આદેશથી ઘણે નીચે ઉત્તરે છે, સાધુનો વેષ પહેરીને કે કાપાલિક હોવાને દેખાવ કરીને નાસી પાંચ મહાવ્રતના પાલનને અનેક રીતે જોખમાવે છે, રાગદેષના
છૂટતા. કઈ કઈ વાર તો એમને પલાશવન કે કમળાથી ભરેલા અનેક પ્રવાહોને વહેતા કરે છે, સમાજમાં ક્ષોભ અને અશાન્તિ તળાવમાં છુપાઈ જવું પડતું. પેદા કરે છે અને આજની પડેલી એમ છતાં પણ અન્ય ત્યાગી
- વસતિમાં-ઉપાશ્રયમાં વસતા સાધુઓ પણ નિશ્ચિંત નહોતા. સંસ્થાઓની અપેક્ષાએ ઉચ્ચતર સ્થાન ભગવતી અને વધારે
સાપ, વીંછી, મચ્છર-મકડા અને કૂતરાની બીક તે કાયમ રહ્યા જ પ્રિતિષ્ઠા ધરાવતી જૈન સાધુ સંસ્થાને સાધારણ જન સમાજ જે
કરતી. ઉપાશ્રયની પાસે રહેતી બાઈઓ કેટલીકવાર પિતાનાં ગર્ભ માન, આદર અને લોકોત્તરપણાની કલ્પના વડે જતા આ
ત્યાં મૂકી જતી, ચેરીના મુદ્દા માલ ત્યાં લોક નાખી જતા અને છે, તે માન આદર અને કલ્પનાને આજના સાધુઓનું આવું ચરિત્ર
કેટલીકવાર ત્યાં કેટલાક આપધાત પણ કરતા. આથી સાધુઓને અસાધારણ આધાત પહોંચાડે છે એ વિષે બે મત હોઈ
ઉપાશ્રયમાં બહુ સાવચેતીથી રહેવું પડતું. રાતને વખતે ચોકીદારી શકે જ નહિ. આ બાબત માત્ર જૈન સાધુઓએજ વિચારવાની
પણ કરવી પડતી. છે. એમ નથી, પણ આવા સાધુઓને આવા માગે જવામાં
I તેમાંય જ્યારે અમાણુ બીમાર પડે અથવા તે દુષ્કાળને પંજો મદદરૂપ થનાર આગેવાન જૈન ગૃહસ્થોએ પણ આ બાબત
પડતું ત્યારે શ્રમણે ઘણી કફોડી સ્થિતિમાં મૂકાઈ જતા અગર ગમે ખુબ વિચારવા જેવી છે. આ સાથ આપીને તેઓ કોની
તેવા કાચા-પાકા આહારથી એમને નમાની લેવું પડતું અથવા તો સેવા કરે છે ? અલબત્ત અમુક સાધુઓ તેમની સેવાને જરૂર લાભ
જુદા જ ઉપાય અજમાવવા પડતા. ઉઠાવે છે અને તેમના જોરે જ કોર્ટના આંગણે જવાની તેઓ
'સાધુઓ કરતાં સાધ્વીઓની દશા તે ઘણી કઢંગી બની જતી. અહીંમત કરે છે; પણ આમ કરીને આ જન ગૃહસ્થ જે એમ
સાધ્વીઓને ભારે સંકટને સામને કરવો પડતો. સાધ્વીજી જે યુવતી માનતા હોય કે જૈન સમાજની તેઓ ભારે સેવા કરી રહ્યા છે તે
હોય તો એનાથી એકલું બહાર ન જવાય–ત્રણ, પાંચ કે સાત તેઓ ગંભીર ભૂલ અને ગેરસમજુતી સેવી રહ્યા છે. તેમણે
સાધ્વીઓ સાથે બહાર નીકળાય અને તે પણ વૃદ્ધા સાધ્વીની એથે સમજવું જોઈએ કે આવી પ્રવૃત્તિથી જૈન સાધુ સંસ્થા તેમજ
રહીને ભિક્ષા માટે જવું પડે. : જૈન સમાજ-ઉભયની ભારે પ્રતિષ્ટાહાનિ થઈ રહી છે. આખરે - કોર્ટ તે સ્થળ ન્યાય તેળે છે. લોક નિંદા કરે કે સ્તુતિ કરે. એક
ભિક્ષ અને ભિક્ષુણી સંધની સ્થાપના કરીને ભ. મહાવીરે * સરખું વિશુદ્ધ, નમ્ર અને સમભાવી જીવન એ જ સાધુતાનું સાચું
જન સમાજનું એક મહાન કલ્યાણ કર્યું છે એ વિષે જરાય શક
નથી. ભિક્ષુઓ આર્ય તેમજ અનાર્થે દેશોની અંદર દૂર દૂર સુધી પ્રમાણપત્ર છે. ખાટાનું ખોટું પુરવાર કરવું અને તે મુજબ શિક્ષા કરાવવી એ સંસારવ્યવહાર છે. ખેટાને ખેટાની પ્રતીતિ કરાવી–તેને
જઈને અહિંસાની ભાવનાને પ્રચાર કરતા. મહાવીરે બુદ્ધની સન્માર્ગે વાળવો અને તે એમ કરે કે ન કરે એમ છતાં પણ
- જેમ ભિક્ષઓને મધ્યમ માર્ગ નથી ઉપદે. ભ. મહાવીર તે - તેના વિષે સમભાવ ધરાવે અને કરૂણા ચિત્તવવી એ સાધુ-વ્યવહાર
વારંવાર એમજ કહેતાઃ “હે આયુમાન શ્રમણ ! ઈદ્રિયનિગ્રહ છે. આ સાધુ વ્યવહાર છોડી ચાલુ સંસાર વ્યવહારનું અવલંબન
કરો સૂતા, ઉતા, બેસતા, હંમેશાં જાગ્રત રહે-પળને પણ પ્રમાદ - ": લેનાર સાધુ “મુનિ નામ અને વેશની સર્વ યેગ્યતા ગુમાવે છે.
ન કરશે. જ્યારે કેવા પ્રકારનું પ્રલેભન તમને માર્ગભ્રષ્ટ કરી દેશે તે
કંઈ કહેવાય નહિ, માટે કાચ જેમ પિતાના અંગે પાંગ સંકોચીને ભગવાન મહાવીરના સમયના સાધુઓ
[, રહે છે તેમ તમે પણ તમારી ચંચળ મનોવૃત્તિને અંકુશમાં રાખે.” * ' આમ જ્યારે કાટને આંગણે ન્યાય માંગવા જતા આજના જૈન જૈન શ્રમણના ઉગ્ર તપ તથા સાયમને લીધે એમની કેવી - ', સાધુઓની પામરતા આપણે ચચી રહ્યા છીએ ત્યારે ડે. જગદી. ' દશા થતી તે તેમણે અનુપાતિક દશાના આધારે જણાવ્યું છે.
શચંદ્ર જૈને તે રચેલ અને પ્રગટ કરેલ “મહાવીર વર્ધમાન ' નામની “જૈન શ્રમણોના પગ તથા સાથળ સાવ સૂકાઈ ગયા છે, પેટ છે , એક નાની પુસ્તિકામાં ભગવાન મહાવીરના સમયના સાધુઓ કેવું ' અને વાંસે એકાકાર થઈ ગયા છે, જેના હાંડકાં બહાર કળાય છે - કષ્ટમય તમય, નિરવ ચારિત્ર્ય પાળતા હતા અને પિત સ્વીકારેલ વાંસાનાં હાડકાં જાણે રૂદ્રાક્ષની માળા હોય એવા લાગે છે, છાતી
પાંચ મહાવ્રતનું કેવી અડગતાથી પાલન કરતા હતા તેનું એક ચિત્ર રજુ ગંગાના તરંગ જેવી દેખાય છે, હાથ જાણે સાવ સૂકાઈ ગયા હોય છે. જે કર્યું છે, જે વાંચતાં આજના સાધુઓની નિરબાધ સુખસંયમવાળી એમ માત્ર અડી રહ્યા છે, જેનું મસ્તક ધ્રુજ્ય કરે છે, ચહેરો
પરિસ્થિતિ અને તેના જાણે કે સીધા પરિણામરૂપ તેમની પતિત સાવ કરમાઈ ગયું છે, આંખ ઊંડી ઉતરી છે જે માંડ માંડ ચાલી - ' અવસ્થા અને પામરતા આપણને અત્યન્ત વિષાદગ્રસ્ત બનાવે છે. શકે છે, બેઠા પછી જેનાથી ઉઠી શકાતું નથી અને બોલવા માટે [, . ડો. જગદીશચંદ્ર જૈન પિતાની પુસ્તિકામાં જણાવે છે કે:
જેની જીભ પણ માંડમાંડ ચાલે છે–જેનું રૌદ્ર રૂપ જોઈને બૈરાંઓ ' “ભ. મહાવીરના સંધના સાધુઓને, આજથી બે કે અઢી ગભરાઇને નાસી જાય છે. આવા શ્રમણના ત્યાગ, સંયમ કેટલા હા ' હજાર વર્ષ ઉપરના જૂના જમાનામાં, કેટકેટલાં કન્ટેને સામને ઉગ્ર હશે તેને ખ્યાલ કરે! આટલી તપશ્ચર્યાના પ્રતાપે, આટલા
કરવો પડયો હશે તેની તે આજે આપણને કલ્પના પણ ન આવે.. આત્મસમર્પણના પ્રતાપે ભ૦ મહાવીરે જનસમુદાયની નસમાં * રસ્તા દુર્ગમ હતા-મુસાફરી દરમીયાન વિકટ અરણ્ય પસાર કરવા નવી પ્રાણુની ધારા વહાવી.” (જૈનમાંથી ઉદ્ભૂત) પડતા, ફાડી ખાનારા પશુ પ્રાણીઓ પણ પુષ્કળ હતા. નદીઓ,
પરમાનંદ