________________
૪
( ૬ ) શ્રી. જસુમતિમ્બ્રેન મનુભાઇ કાપડીઆ, બંસીલાલ મેાતીલાલ બીલ્ડીંગ, B. બ્લોક ચેાથે માળે, ગીરગામ, ટ્રામ ટર્મીનસ મુંબઇ જ નાગદેવી ક્રાસલેન .. મું’બં′ ૩ (4) વ્રજલાલ ધરમચં મેત્રાણી, રાનિવાસ, નવરાજ લેન
૪૩,
(19)
3)
રિલાલ શંભુલાલ શાઢ,
22
ઘાટકોપર ( ૯) ચુનીલાલ કલ્યાણજી કામદાર. સેનાવાલા બોલ્ડીંગ ન. ૭ તારદેવ મુંબઇ (૧૦) શ્રીમતી વેણીબહેન વિનયચંદ કાપડીઆ, મલખાર વ્યુઃ ન. ૧ ચોપાટી સુખદ છ ૬૭ મરીન ડ્રાઇવ ચેથે માળે, મુંબઇ ૧
(૧૨) શ્રીમતી મેનાબહેન ન।ત્તમદાસ શેઠ, ૨૬૬/૨૭૦ ફ્રીયર રેડ,
(૧૪)
કૅટ, મુ`બઈ (૧૩) શ્રી. કાળીદાસ હરજીવનદાસ, ધેધારી વીશા શ્રીમાળી જૈન વાખાનું મસ્જીઅ’દર રેડ, મુંબઇ ૩ જીવરાજ ભાણજી શાહ, કે. જવાહર પ્રીન્ટીંગ પ્રેસ, ભાત અજાર, માંડવી આ ઉપરાંત જે કોઈ જન કુટુબને પેટટ દવા કે ઇન્જેકશનની જરૂર હાય તે કુટુંબની મુખ્ય વ્યક્તિએ પાતાને વસવાટ જે વિભાગમાં આવેલા હૈય તે વિભાગ સાથે જોડાયલા નીચે જણાવેલ સભ્યને પેાતાના ડાકટરની ચીઠ્ઠી સાથે મળવુ અને તેની' જરૂરિયાતની પ્રતીતિ થયે તેને તે દવાઓ તેમજ ઇન્જેકશને સધ તરફથી મળે તે સબધમાં તે સભ્ય યોગ્ય વ્યવસ્થા કરશે. ડકટરી મદદ માટે પશુ જે કાંઇ શકય હશે તેવી ગાઠવણુ તે કરી આપશે.. ધાટકાપર--- શ્રી. વ્રજલાલ ધરમચંદ મેઘાણી રામનિવાસ, વનરાજલેન
A re
(૧૧) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ,
માટે’ગા—દાદર ક
માંડવી સેન્ડહ રાડ—
પાયધુની–પ્રીન્સસસ્ટ્રીટ,,
312
'પ્રબુદ્ધ જૈન
27
રતીલાલ ચીમનલાલ કાહારી
૫૭૮. મટુંગા G. I. P. By. લખમસી ઘેલાભાઇ ૩. ચીચબંદર રેડ જસુમતીબહેન મનુભાઈઁ કાપડીઆ અસીલાલ મેતીલાલ ખીલ્ડીંંગ B. બ્લોક ૪થે માળે ગીરાગામ ટ્રામ જંકસન દીપચ’દ ત્રીભોવનદાસ શાહ મેટ્રોકેડીંગ કુાં. નાગદેવી ક્રોસલેન. મેનાબહેન નેરેાત્તમદાસ શેડ
૨૬૬/૨૭૦ પીઅર રાડ મુંબ−૧.
તા. ૧૫-૭-૪૬
સંધની રાહત પ્રવૃત્તિ
જેતુ' કાર્યક્ષેત્ર ઉત્તરેાત્તર વિસ્તારાઈ રહ્યું છે
તેની જવાબદારીને કેમ પહેાંચારશે એ એક પ્રશ્ન થઈ પડયે છે. વાંચનાલય પુસ્તકાલયને ચલાવવા માટે પણું આ વર્ષ દરમિયાન આશરે રૂ. ૨૦૦૦ મેળવવા રહ્યા. સંધ પ્રત્યે સદ્ભાવ ધરાવતા અને સંધની સેવાની કદર કરતા ઉદાર ભાઈ બહેનાને પોતાથી અને તેટલુ આપવા તેમ જ મેળવી આપવા અને સધની પ્રવૃત્તિઓને બને તેટલે વેગ આપવા આગ્રહપૂર્વક વિનતિ કરવામાં આવે છે. સભ્યાનાં લવાજમ
દીપચંદ ટી. શાહ મંત્રી, રાહત પ્રવૃતિ
સંધની પ્રવૃત્તિઓને દ્રવ્યસી’ચન શ્રી મુબઇ જૈન યુવક સંધને તા. ૧૫-૬-૪૬ થી આજ સુધીમાં નીચે મુજબ મદદ મળી છે.
રાહત પ્રવૃત્તિ
૧૮૦ શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી (સ. ૨૦૦૨ ના કાકથી * અસા સુધીના દર મહીને ા. ૧૫ લેખે) ૧૧ એક ગૃહસ્થ તરફથી
શ્રી મ, માં, સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલય ૧૫] શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સધવી
શ્રી મુંબઈ જૈન યુવક સંધની રાહત પ્રવૃત્તિ તેમજ વાંચનાલય પુસ્તકાલય પ્રવૃત્તિ ચલાવવા માટે દ્રવ્યની ખુબ અપેક્ષા રહે છે. આ બન્ને કાર્યમાં જૈન સમાજ તરફથી જે અખંડ દ્રવ્ય સીંચન થયા કરતુ' હતું તે હમણાં હમણાં બહુ જ કમી થઇ ગયુ છે. અને
આ વ તા હવે પુરૂ' થવા આવ્યું છે. અને એમ છતાં હજુ સુધીમાં ઘણા સભ્યાનાં લવાજમ વસુલ થયા નથી. સધમાં એક જ કલાક સંધની વિવિધ પ્રવૃત્તિમાને સંભાળે છે અને તેથી ઘેરઘેર જને લવાજમ વસુલ કરવાના કાયને તે પહોંચી શકતા નથી. તે સંધના સભ્યાને વિન'તિ કે તેઓ પાતપાતાનાં લવાજમ જદ્ધિથી સ"ધના કાર્યાલયમાં પહોંચતા કરે અતે બને તે બબ્બે ત્રણુ ત્રણ વર્ષના લવાજમ આગળથી જમે કરાવે, મેટી રકમે વસુલ કરવી સહેલ
પણ વાર્ષિક લવાજમ જેવી નાની રકમ વસુલ કરવાનુ કામ ઘણું કઠણ છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા નજીક આવે છે. જે સભ્યોએ ત્યાં સુધીમાં પોતાના લવાજમ ન ભર્યાં હેય તે સભ્ય આ વ્યાખ્યાનમાળા દરમિઆન અચુકપણે પોતપાતાનાં લવાજમ વસુલ આપી જાય. સધના વહીવટી કાર્ય માં આટલે સહકાર અને રાહત આપવા સંઘના સભ્યોને અમારી ખાસ વિપ્તિ છે. મત્રીઓ, મુખઈ જૈન ચુવક સધ,
શ્રી વસન્તરાવ હૅગિ≥ તથા રજબઅલી લાખાણી વિષે શાકપ્રસ્તાવ
તા. ૩-૭–૪૬ બુધવારના રોજ મળેલી શ્રી મુંબઇ જૈન યુવક સંધની કાર્યવાહ્મક સમિતિની સભાએ ઉપર જણાવેલ મે રાષ્ટ્રસેવકાના અમદાવાદના કામી રમખાણ દરમિયાન નીપજેલાં દુ:ખદ અવસાન સબંધી નીચે મુજબ ઠરાવ કર્યાં હતા ઃ——
અમદાવાદમાં ચાલતા કેમી રમખાણ દરમ્યાન અમદાવાદના જાણીતા કા કર્યાં રાષ્ટ્રસેવક શ્રી. વસન્તરાય હૅગિલ્ટે તથા શ્રી. રજબઅલી લાખાણીએ આપેલી પેાતાના પ્રાણના અલિદાનની શ્રી મુબઈ જૈન યુવક સંધ પ્રશસાપૂર્વક નોંધ લે છે અને તેમના અકાળ અવસાન માટે અત્યન્ત શાક પ્રદશિત કરે છે. શ્રી. વસન્તરાય હેમિલ્ટે માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિં પણ માનવજીવનને સ્પતા અન્ય અનેક ક્ષેત્રમાં ઉજ્જવળ અને યશસ્વી સેવા આપી રહ્યા. હતા. તેમના અવસાનથી ગુજરાતે એક આશાસ્પદ સાહિત્યકાર અને નિડર કા કર્તા ગુમાવ્યે છે. ઉભયના આત્માને શ્રી મુબઈ જૈન યુવક સધ પરમ શાન્તિ ઇચ્છે છે.”
દરબાર ગાપાળદાસ અને શ્રી ઢેબરભાઈ સધના કાર્યાલયમાં
તા. ૧૭-૭–૪૬ બુધવારના રાજ શ્રી મુંબઈ જૈન યુવક સંધના નિર્માંત્રણને માન આપીને ગુજરાત કાઠીયાવાડના જાણીતા કાર્યકર્તા અને અગ્રગણ્ય પ્રજા સેવક દરબાર ગેાપાળદાસ અને શ્રી ઉછર’ગરાય ઢેબર સંઘના કાર્યાલયમાં પધાર્યાં હતા. તેમની સાથે શ્રી ખુશાલદાસ કુરજી પારેખ તથા ગઢડાના નગરપતિ શ્રી મેહનલાલ માતી' પણ આવ્યા હતા. શ્રી. મુબઇ જૈન યુવક સુધ તરફથી સંધના ઉપપ્રમુખ શ્રી પરમાનંદકુંવરજી કાપડીઆએ માનવતા મહેમાનને ભાવભર્યાં આવકાર આપ્યા હતા અને સાથે સાથે સધ્ધતી વિવિધ પ્રવૃત્તિઓ, અન્ય કામી સસ્થાએની અપેક્ષાએ સધની વિશેષતા, રાષ્ટ્રીય ભાવનાને સધની સર્વે પ્રવૃત્તિઓમાં અપાતુ પ્રાધાન્ય, વગેરે કેટલીક બાબતે ના ખ્યાલ આપ્યા હતા. દરબારશ્રી ગેાપાળદાસે જવાબ આપતાં સધના પરિચયમાં આવવાની આ તક ઉપસ્થિત કરવા માટે સધના કાય વાહકાના ઉપકાર માન્ય