________________
પ્રબુદ્ધ
‘આપણા ઉધ્ધાર કેળવણીથી જ છે”
' ( તા. ૧૪--૫-૪૫ ના રાજ ખારસી ખાતે રોટ રામદ મુળચ' વખારીયા જૈન વિદ્યાભુવનન્તુ' ઉદ્ઘાટન કરતાં શ્રી કઠલભાઈ ભુદરદાસ વકીલે નીચે મુજબ વ્યાખ્યાન આપ્યું" હતુ. ત ́ત્રી )
વિદ્યાર્થી વગને જ્ઞાનનાં સાધનો પુરાં પાડી જ્ઞાન મેળવવાને મા સરળ કરી આપવાને શુભ અવસર પ્રાપ્ત થવા એ મહા ભાગ્યની નિશાની છે. પૂર્વ પૂણ્યના યોગે જ તે મળી શકે છે. તેવે લ્હાવા લેવાને અવસર આપને સાંપડયે તે માટે શેઠ રામચંદ, મુલચંદ્ર અને ઞના પંખીઓનુ આ તકે હું. અભિનંદન કરૂ છું. શેઠે રામચંદ લચંદ અને તેના સુપુત્ર શેઠ દીપચંદ રામદે પોતાની સકમાઇમાંથી બાદશાહી રકમ અલગ કાઢી સુકૃત ટ્રસ્ટ ક્રૂડની સ્થાપના કરી તેમાંથી આજનુ' વિદ્યાભુવન સ્થાપવા વિચાર રાખ્યો છે. લક્ષ્મીને આનાથી વધારે સારે। યહ શકે નહીં. સકભાઇના પૈસે હાય તે જ તેના સદ્ઉપયોગ થઇ શકે છે. ભાગ્યશાળી પિતાના ભાગ્યશાળી પુત્રે પિતાના ઉચ્ચ મનોરથ અમલમાં મૂકવા આજે કમર કસી છે. બારસીના ઇતિહાસમાં ! આ એક અપૂર્વ અવસર છે, અને તે સદાને માટે યાદગાર રહી જશે,
જૈન શાસ્ત્રમાં જ્ઞાનની મહત્તા ભારેમાં ભારે કહી છે. જ્ઞાન પ્રત્યે ટલા આદર જૈન ધમમાં છે તેટલા બીજા ધમમાં ભાગ્યે જ મળી આવશે. પ્રથમ જ્ઞાન અને પછી દયા એવુ શાસ્ત્રકારોએ પોકારી પેાકારીને કહ્યું છે. ક્રિયા કરતાં પણ જ્ઞાનની મહત્તા વધારે છે. જ્ઞાનના કોઇ પણ સાધનની આશાતના થાય, પગ નીચે આવી જાય અથવા યુ'ક લાગે, તે જૈન શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. નાનપચમીના દિવસ વર્ષેમાં એક વખત જ્ઞાન અને તેનાં સાધનોની પૂજા માટે ખાસ જુદે રાખવામાં આવ્યો છે. આટલી ઉંચી દે જ્ઞાનના મુહિમા જૈન શાસ્ત્રમાં વર્ષો ધ્યે છે. એવા જ્ઞાનનાં સાધના પેાતાના જ્ઞાતીબતે પુરા પાડવાના અપૂર્વ અવસર કાઇ વીરલાને જ પ્રાપ્ત થાય છે. બારસી જેવા દેશની અંદરના ભાગમાં આવેલા શહેરમાં રહીને પણ આપ કેળવણીની આટલી બધી હ થાય છે; અને આપને દાખલે લઇ આપણા ખીજા ભાઇઓ ગામેગામ આવ્યું વિદ્યાભવના ઉભાં કરે તેા દેશના સપુતેને કેળવણીના ક્ષેત્રમાં આગળ વધતાં વાર ન લાગે, આવા મેળાવડા કરવાનો હેતુ પણ જ્ઞાનનાં આંદેશના દેશના ચારે ખુણામાં ફેલાય અને બીજા ભાઇઓ તેવા કાર્યોની અનુમાના કરી અનુકરણ કરવા લલચાય તે સિવાય બીજો કંઈ નથી. આમાં જ્ઞાનની પ્રભાવના છે. સાતની પરખા દેશનાં ખુણે ખુણામાં ભડાય ગેર્ આવા ઉત્સવાના હેતુ છે. આ અવસર આવા અવસર આપના આંગણે આવ્યે તે માટે
કદર કરો છે તે જાણીને મને જ માગ
આપને અનેક ધન્યવાદ ધટે છે.
૧૪
"C
કેળવણીના ક્ષેત્રમાં આપણને ઘણું કરવાનું છે. માત્ર વિદ્યા ભુવન કરીને બેસી રહેવાનુ નથી. આ તે માત્ર " પ્રથમ પગથીયું છે. : વિદ્યાભુવન પછી હાઇસ્કુલો લેજે એ આપણી ભાવના હાવી જોઇએ. વ્યવહારિક જ્ઞાન સાથે ધાર્મિક પણ તેમાં આ સામાં રહી મેળવે અને ધર્મના સકાશની ઉીપ લઇ તે ધરે જાય એવી 'જાતની વ્યવસ્થા આ વિદ્યાભવનમાં કરવામાં આવી હરી એભહુ માની લઉં છુ. આજની કેળવણીમાં હું સૌથી વધારે મૃત્યું વ્યાયામને * આપુ છું. શરીર સ ંપત્તિ સારી વન ય તે એક ભણતર ધુળ ધાણી વળે છે, માટે વિદ્યાભુવનમાં લાભ લેનાર વિધાર્થી વર્ગ માટે વ્યાયામશાળાની જોગવાઇ કરવા તેના સંચાકોનું શતકે ધ્યાન ખેચવાની રજા લઉં છુ. વિધ્યાભવન સ્થાપીત રૌ રામચંદ્ર મુલચંદે દેશના રાષ્ટ્રીય ચણતરમાં એક ઇંટા મુકી છે. આપણે બધા જો આ પ્રમાણે એક “એક ઇંટ આવી રીતે મૂકતા જઇએ તો સ્વરાજરૂપી મકાન તૈયાર થતાં વાન લાગે. આપણો ઉદ્ધાર કેળવણીથી જ છે. દુનીના જુદા જુદા દેશની સરખામણીમાં આપણા દેશ કેળવણીમાં બહુજ પછાત છે. દેશની પરાધીનતાને લકને આપણે કંઈ વધારે કરવા માગતા હેાએ તે પણ તે થઇ શકતુ નથી.. દેશના રક્ષણના નામે કરોડો રૂપીયા આપણી સરકાર દર વષે ખરચે છે, જ્યારે કેળવણી પાછળ માત્ર નામની જ રકમ દર વર્ષે સરકાર તરફેથી ખરચાય છે. આપણી સરકાર રાષ્ટ્રીય હેય તે આખા
તા. ૧૫-૫-૪૫
દેશમાં કરજીયાત કેળવણીની પ્રથા દાખલ થઇ હાત અને દેશના એક પણ સપુત અક્ષરજ્ઞાન મેળવ્યા વિના રહ્યો ન હેાત. આ પરદેશી સરકારને આપણી કાંઈ પડી નથી. માત્ર પોતાને જોઇતા કારકુના પુરતા પ્રમાણમાં મળી શકે તેટલા પુરતી કેળવણી આપવાની જોગવાઇ અંગ્રેજ સંરકાર તરફથી કરવામાં આવી છે. દેશના આવા કફ઼ાડા સ ંજોગેને લઇને પ્રજાના મેટા ભાગને કેળવવાને આધાર ખાનગી સહસ અને ધનિકાની ઉદારતા ઉપર અવલંબી રહે છે. દાનવીર શેઠ રામચંદ્ર મુલચંદે દેશની આ હાકલ સ્વીકારી ખાસીના ઇતિહાસમાં એક સેનેરી પ્રકર ગુ. ઉમેયુ" છે. જૈન કોન્ફરન્સને જન્મ આવા હેતુથી જ થયા છે. કાન્ફરન્સે કંઇ કર્યું નથી એવું કહેનારાઓને હું પૂછીશ કે તમે તમારા ગામ માટે તમારી જ્ઞાતિ માટે, તમારા દેશ માટે કેટલા ભાગ આયે છે ? તમારી શક્તિ પ્રમાણે કેટલું દ્રવ્ય જ્ઞાનના વિકાસ માટે સમાજને ચરણે ધર્યું" છે? દાનવીર શેઠ રામચંદ્ર મુળચંદની માફક તમારી મુડીને કેટલે ભાગ જનહિતાર્થે અલગ કાઢયો છે? શેડ રામચ'દ મુલચંદની માફક આપે કેટલું ભાતુ આવતા જન્મ માટે બાંધ્યું છે? જો દરેક વ્યકિત પેાતાના આત્માને ઉપરના સવાલે પૂછે અને તેને યયાતિ અમલ કરવા મન ઉપર લે તે આંખે જન સમાજ તરતા થઇ જાય. કોન્ફરન્સના પ્રચારકાય ને પરિણામે આવાં વિધ ભુવન, લા, હાઇસ્કુલ, કોલેજો, હાસ્પીટલ, કન્યા છાત્રાલયા, સતીગૃહૈ, ઉદ્યોગગૃહે। દેશના ખુણે ખુણામાં આજે હસ્તીમાં આવ્યાં છે. કાન્ફરન્સને જન્મ સ. ૧૯૫૮ માં થયા તે પહેલાં ભાગ્યે જ આવી પ્રગતિશાળી સંસ્થાએ હસ્તીમાં હતી. મારે એક અંગત દાખલેો પુ. અમારા રાધનપુર શહેરમાં અગાઉ હાઇસ્કુલ નહીં હાવાથી અમે કેટલાક વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે સ. ૧૯૫૯ ૧ સાલમાં મુંબઇ આવ્યા. મુબઇ જેવુ પ્રગતિમાન શહેર તે વખતે વિધાર્થીને રહેવા માટે એક પણ છાત્રાલય . ધરાવતું નહીં હતુ. મુંબનમાં રોટલા મળે પણ એટલે નહીં મળે. અમારી મુશ્કેલીના પાર નહીં હતા. અમારા સ ્
છાત્રા
ભાગ્યે તે પ્રસંગે લાલભાગ ખાતે મુનિશ્રી મોહનલાલજી મહારાજ ખીરાજતાં હતા.. મુબઈમાં જૈન સાધુ માટેદ્નાં દ્વાર ખાલનાર તથા પ્રવેશ કરનાર આ પ્રથમ જૈન સાધુ હતા. પ્રાતઃસ્મરણીય મુનીશ્રી મેહનલાલજી મહારાજ પાસે અમે કેટલાક વિદ્યાર્થીએ અમારી મુશ્કેલીઓ વ્યક્ત કરી અને લાલબાગની ધમ શાળામાં વિદ્યાર્થીઓને રહેવા માટે ફ્રાટેલ જેવી રહેવાની સગવડ કરી આપવાની વિનતિ કરી. મને જણાવતાં હર્ષ થાય છે કે અમારી આ માગણીના તુરત જ સ્વીકાર કરવામાં આવ્યો. અને મહારાજશ્રીના ઉપદેશથી લાલભાગ જૈન ખેÖ`ગની સ્થાપના કરવામાં આવી અને તેની ઉદ્ઘાટન ક્રિયા તાશ્રીના વરદ હસ્તે થઇ. આખી જન કામમાં આ પ્રથમ ખેડીંગ હતી એમ કહુ તે અતિશયોકિત નહીં ગણાય. લાલઆગ જૈન ડીંગ બાદ શ્રી ગેકુલભા મુલચંદ જૈન હાસ્ટેલ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી. સયુંકત જૈન વિદ્યાર્થી ગૃવ વિગેરે.સંસ્થાઓ હસ્તીમાં આવી. મુંબઇતું. અનુકરણ કરી ગુજરાત-કાઠીઆવા પંજાયરાજપુતાના—મહારાષ્ટ્ર વિગેરે પ્રાન્તમાં આવાં છાત્રાલયે એક પછી એક જન્મ પામ્યાં. આને ચેપ ખાસી જેવા દેશના એક ખુણામાં આવેલા પરંતુ વેપારમાં આગળ પડતા ભાગ લેનાર શહેરને લાગ્યા, જેના પરિણામે શેઠ રામચંદ્ર મુળચંદ જૈન વિદ્યાભુવનના ઉદ્ઘાટનમાં આપણે ભાગ લેવા ભાગ્યશાળી થયા છીએ. આવા પ્રસંગ આણુવા માટે શે રામચંદ્ર મુળચ ંદ તથા તેઓના સુપુત્ર શૈ દીપચંદ રામચંદના આપ બધાની વતી આભાર માનુ છું, જેમાંથી પુણ્યાનુબંધી પુણ્ય થાય તેવા ઉત્તમાત્તમ દાન માટે તેઓશ્રીનું અભિનંદન કરૂ છુ. અને શેઠ રામચંદ મુલચંદ જૈન વિદ્યાભુવન ખુલ્લુ' મુકાયેલું જાહેર કરૂ છુ. કકલભાઈ ભુદરદાસ વકીલ