SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા 'ન યુવક સંધના આશ્રયે ચેાજાયેલી પયુષણ વ્યાખ્યાનમેં ગતાંકમાં જણાવ્યા મુજબ બહુ થોડા ફેરફારો સાથે પાર પડયેા હતેા. પ્રસ્તુત કા ક્રમમાં જણાવેલ વ્યાખ્યાતાવલિમાંથી એ વ્યાખ્યાતા (૧) શ્રી. કનૈયાલાલ માણેકલાલ તે (૨) શ્રી. શંકરરાવ દેવ અન્યત્ર અનિવાય` રાકાણને અંગે કયા નહોતા. કાર્યક્રમમાં નહિં જણાવેલ એવા હિં...દુ યુતી! માજી અધ્યાપક શ્રી. નાગરદાસ ગાંધીએ · વિજ્ઞાન અને ધમ' તા. ૮-૯-૪૫ ના શૈાજ વ્યાખ્યાન આપ્યું હતું. આ વખતની યાનમાળામાં શ્રી. કાનજી કરસનદાસ, શ્રી. બળવંતરાય ક. ઠાકોર, 1. જૈનેદ્રકુમાર, શ્રી. નાગરદાસ ગાંધી અને શ્રી. અશૅક મહેતા નવા નાગન્તુકા હતા. સંધ્ધના નિમંત્રણને માન આપીને કાકાસાહેબ કાલેલકર વર્ષોંથી, શ્રી. ભગનભાઇ દેસાઇ અમદાવાદથી, અને શ્રી. જેને કુમાર દીલ્હીથી આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે ખાસ આવ્યા હતા. ૧૯૪૨ ના ઓગસ્ટ માસથી લગભગ આજ દિન સુધી જેલમાં પુરાઇ રહેવાને લીધે જેમનેા લાંબા ગાળે શ્રોતાઓને આ વખતે લાભ મળ્યા હતે. તેવા ત્રણ વકતાઓ હતા. કાકાસાહેબ કાલેલકર, શ્રી. શાન્તિલાલ શાહ, શ્રી. મગનભાઈ દેસાઇ. આ વખતે પહેલી વાર આ વ્યાખ્યાનમાળામાં સાથ આપનાર શ્રી. અશોક મહેતા પણ તાજેતરમાં જ લાંબા કારાવાસથી મુક્ત થઇને આવ્યા હતા. વકતા તેમ જ વિષય ઉભયની બાબતમાં વૈવિધ્યની દૃષ્ટિએ આખી વ્યાખ્યાનમાળાને પુરી સફળતા મળી હતી અને જ્યાં જ્યાં વ્યાખ્યાને ગઠવવામાં આવેલાં ત્યાં ત્યાંની વ્યાખ્યાનશાળા પ્રારંભથી શ્રોતાઓની હાજરીથી ભરચક રહેતી હતી. ખાસ કરીને તા. ૯-૮-૪૫ રવિવારના રોજ શ્રી. મહા વીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં યાજાયેલ મહાસતીજી શ્રી ઉજ્જવળ કુમારીના વ્યાખ્યાન સમયે તેમ જ તા. ૧૦-૯-૪૫ ના રાજ ભાંગવાડી થીયેટરમાં ચેાજાયેલ વ્યાખ્યાન સભામાં સાંભળવા આવનાર શ્રોતાઓની એટલી બધી ભીડ જામી હતી કે તેમના સમાવેશ કરવાનું અશકય થઇ પડયું હતું. ભાંગવાડી થીયેટરની વ્યાખ્યાન સભામાં પડિત સુખલાલજીનુ ‘જૈન ધર્મની રૂપરેખા' ઉપર અને શ્રી. જૈનેદ્રકુમારના · મત અને ધમ` ' ઉપરનું વ્યાખ્યાન પુરૂ થયા બાદ કવે કાલેજના અધ્યાપક શ્રી. ઉમેદભાઈ મણિયારે વાજિત્રાના સાજ સાથે જાણીતા ભક્તજમાનાં ખાસ પસંદ કરેલાં સાત બજના સંભળાવીને શ્રોતા મ`ડળીના ચિત્તનું સુમધુર ર’જન કયુ હતું. દર વર્ષે` માક આ વર્ષે પણ ભાંગવાડી થીયેટરના તેમજ શ્રી દેશી નાટક સમાજના માલીકાએ કશુ પણ ભાડુ લીધા સિવાય તા. ૧૦-૯-૪૫ની વ્યાખ્યાન સભા માટે ભાંગવાડી થીયેટરના ઉપયોગ કરવાની અનુમતિ આપી હતી અને એ પ્રસંગે સ` પ્રકારની સગવડ આપી હતી. આખી વ્યાખ્યાનમાળા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના પ્રમુખપણા નીચે ચલાવવામાં આવી હતી અને પંડિતજીએ પૂર્વ નિયેાજિતક્રમ પ્રમાણે ખે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપીને પ્રસંગેચિત વકતવ્યો તેમ જ માર્ગદર્શન દ્વારા વ્યાખ્યાનમાળાને સફળતાપૂર્ણાંક પાર પાડવામાં બહુ મોટા ફાળો આપ્યા હતા. સધના નિમયંત્રણને માન આપીને જુદી જુદી સભાઓમાં ઉપસ્થિત થયેલા વકતાઓને, ભજન, સંગીત માટે અધ્યાપક શ્રી. ઉમેદભાઇ મણિયારને, ભાંગવાડી થીયેટરના તેમજ શ્રી દેશી નાટક સમાજના માલિકે તેમજ જે શ્રી. મુંબઈ જૈન યુવક સંધને હંમેશાં દોરવણી આપતા રહ્યા છે એવા પર્યુંષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને સર્વ કાંઇના સાથ અને સહકાર માટે અંતઃકરણપૂર્વક ઉપકાર માનવામાં આવે છે. તા. ૧૫-૯-૪૫ આ રીતે હળવી કરવા માટે મદદ આપનાર સવ` ભાઇ બહેનને પણ આભાર માનવામાં આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળા દરમિયાન "સંધની વિવિધ પ્રવૃત્તિઓમાં કેટલાંક ભાઇ બહેનેા તરફથી નાની મોટી આર્થિક મા મળી હતી, જેની વિગતે અન્યત્ર પ્રગટ કરવામાં આવી છે. સંધની જવાબદારીઓને શ્રી. જૈનેદ્રકુમાર સધના કાર્યાલયમાં હિંદી ભાષાના સુપ્રસિદ્ધ લેખક, વિવેચક અને લેાક જીવન' ના મુખ્ય સચાલક શ્રી. જૈનેદ્રકુમાર જે પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે મુંબઈ આવ્યા હતા તેમના પરિચયને સંધની કાર્યવાહક સમિતિના સભ્યાને તેમજ જૈન સમાજના અન્ય કાર્યકર્તાઓને લાભ મળે તે માટે તા. ૧૨-૯-૪૫ ના રાજ સંધના કાર્યાલયમાં તેમની સાથેનું એક પરિચયસ‘મેલન યેજવામાં આવ્યું હતુ. આ પ્રસ ંગે શ્રી જૈને કુમાર સાથે દિગંબર સમાજના જાણીતા આગેવાન શ્રી, શ્રેયાંસપ્રસાદ સાહુ પણુ પધાર્યાં હતા. સંમેલનના પ્રારંભમાં સધના પ્રમુખ શ્રી. પાનંદ કુંવચ્છ કાપડીઆએ શ્રી જેતેદ્રકુમારને આવકાર આપતાં તેમને સભાજનાને પરિચય કરાવ્યા હતા. ત્યાર બાદ શ્રી. જેનેમારે પ્રસંગોચિત વિવેચન કરતાં જૈન સમાજની એકતા કેવળ ખ્યાલી વસ્તુ ન રહેવી જોએ અને તેને કેતે કઈ રીતે ચેકસ મૂર્ત સ્વરૂપ મળવુ જોઇએ, અને તે જ આવી વ્યાખ્યાનમાળાઓના કાંઇ અથ છે એ બાબત ઉપર ખુબ ભાર મૂકયા હતા અને ત્યાર પછી એ વિષયને અનુલક્ષીને કેટલીક ચર્ચા થઇ હતી. શ્રી. શ્રેયાંસપ્રસાદજીએ પેાતાના વિચારો જણાવતાં જુદા જુદા સંપ્રદાયના આંગેવાનેા અને કાર્ય કર્તાઓ વચ્ચે. વધારે ને વધારે સપક સધાવાની ખાસ જરૂર છે અને તે માટે બધા વિભાગના ભાઈહેતા સાથે મળીને ભાગ લઇ શકે તેવી પ્રવૃત્તિઓ ચેન્જવાની ખાસ આવશ્યકતા છે એ બાબત ઉપર સભાનું ધ્યાન કેંદ્રિત કર્યું હતું. અલ્પ ઉષાહાર અને આભારનિવેદન સાથે સભા વિસર્જન કરવામાં આવી હતી. શબ્દોના સાથીઆ' તા. ૨-૯-૪૫ રવિવારના રાજ રાત્રિના શ્રી મુબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે શ્રી મહાવીર જૈન વિધાલયતી વ્યાખ્યાન શાળામાં એલાવાયલી સભા સમક્ષ વિદ્યાલયના જ વિદ્યાર્થીઓએ શ્રી, વાડીલાલ ડગલીએ તૈયાર કરેલું શબ્દોના સાથીઆ નામનું નાટક ભજવી ખતાવ્યું હતું. વ્યાખ્યાનશાળા પ્રેક્ષકજનેથી ભરાઇ ગઇ હતી અને વિધાર્થીઓએ સુન્દર અભિનય પૂર્ણાંક એ એક અંકની નાટિકા રજુ કરી હતી. નાટકનુ લેખન તેમજ ભજવણી અને વિશિષ્ટ પ્રકારના ડાઈને પ્રેક્ષકાનાં ચિત્ત ખુબ રજિત થયાં હતાં અને નાટકના અન્તે નાટકના લેખક ભાઈશ્રી ડગલીને અને નાટકમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને સભાજને તરફથી ધન્યવાદ આપવામાં આવ્યેા હતેા અને સંધના મંત્રી શ્રી મણિલાલ માકમચંદ શાહ તરફથી નાટકના લેખક તેમંજ અમુક વિશિષ્ટ પ ભજવનાર વિદ્યાર્થીઓમાં રૂા. ૧૦૦ વહેંચી આપવામાં આવ્યા હતા. મ`ત્રીઓ, મુખઈ જૈન યુવક સધ ન થવા ઈચ્છતી જૈન બહેનને ધી મેએ પ્રેાવીન્સીયલ નર્સીંગ એસસીએશનનેા અભ્યાસક્રમ પસાર કરીને નસ થવા ઈચ્છતી કાઇ પણ જન બહેનને દર માસે રૂા. ૨૦ ની શિષ્યવૃત્તિ આપવા માટે શ્રી. મણિલાલ મેકમચંદ શા તરફથી શ્રો. મુબઇ જૈન યુવક સધને રૂા. ૧૦૦૦ મળ્યા છે. જે બહેનને આ શિષ્યવૃત્તિને લાભ લેવાની અપેક્ષા હાય તેણે પેાતાન ઉમ્મર, આજ સુધીના અભ્યાસ તથા આર્થિક સ્થિતિની વિગત સધન મંત્રી ઉપર ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ મુંબઇ ૩ એ સરનામે તુરત અરજી મોકલવી. આવેલી અરજીઓમાંથી સૌથી વધારે યાગ્યતા ધરાવતી બહેનને ઉપરની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. મ`ત્રીઓ, મુંબઇ જૈન યુવક સધ
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy