________________
પ્રબુધ્ધ જૈન
રગ્બારવિટિ હિસ
અગ્યારમે પૌષધે પવાસ વ્રતે પાંચ અતિચાર સંથા યા રાત્રિ તણી કાઇ પણ ઘડીએ મતાં, બેસતાં, એકતાં, લાંખે ઢાંટીએ વાંચતાં, ચાદર અણપાથરે પથારી તણા ઉપયોગ કીધા. પગ પ્રમુખ મલીન ગાત્રા અણધેયે સથારે પડતુ મેથ્યુ, મલ મૂત્રાદિના માટકાં વિસર્જન કરી લશ ખેંચી નહિ. થૂક શ્લેષ્માદિનાં અદકાં વિસર્જન/ચાલી *ટપાયે કીધાં. અત્ર પૌષધશાળા એટલે કલાસમાં િપેસતાં “ નિસ્ટિહિ ' એવ ‘may I eome in Si 2 નીસરતાં “આવસતિ” ‘may I go out six ? આદિ વયાએ કરી શિષ્ટાચાર રૂડી પેરે પાળ્યા નહિ. પરીક્ષા આવ છતે કલાસ Attend કીધે નહિ. સવત્સરી તણે મહાપર્વે તાપવાસ વિના અત્તરવાયાં પાણ્ાં કીધાં. કાનુન, “કાયદા તણી દૃષ્ટિએ ઉપવાસ કરી, કરાવી. તંત્ર બટાટા પ્રમુખ કંદમૂળ આદિ અભક્ષ્ય ચીજોનુ સેવન કીધું, કરાવ્યું. અગીયારમે પૌષધાપવાસ વ્રત વિષએ અને જે કોઇ અતિચાર સત્ર દિવસમાંહિ. ૧૨
સ્માર ૩૬૦
બારમે અતિથિસ વિભાગવ્રતે પાંચ અતિચારઃ --- સચિત્ત નિખિવણેઃ રાત્રીની વધી ટી ચાહુ સકાળ ચાહના ગરાડીને ધરી, પાઇ, ફ્રેંચાઇ. પિહિણેઃ “મહેમાન પરણે આવ્યે છતે, ચાહ અગ્નિ પેય તૈયાર હૈાવા છતાં ગેાપવી રાખી ચાગ્ય સદ્ધાર ન કીધા. વવએસઃ ચા આદિ નહિ પાવાની દાનતે, કલમ તણે છતે મેમ્બરે, મહેમાન સમીપ નન્નો ભણ્યો. મચ્છરેઃ ગુંદરીયા, ચીટકણીયાપ્રધાન ભૂખડીબારસોનાં સ્વાગત અળતે મને બબડાટ કરી કીધાં. કાલાઇકકમદાણે હાટેલાદિના કાળ અશરૂ થયે વા તીત થયે મિત્રા તર્યા. બારમે અતિથિ-સવિભાગ વ્રત વિષષ્ટએ અનેરો જે કાષ્ટ અતિચાર સત્ર દિવસમાંહિ.... ૧૬ શ
તપાચારના બાર ભેદ છે બાહ્ય, છ અભ્યતઃ અણુસણ: પરીક્ષા દરે ઉપસ્થિત એકધારાં સતત વાંચન છતી શક્તિએ કીધાં નહિ. ઉણાદરી વ્રતઃ તે પરીક્ષા હોલ સમીપે પહોંચતે છતે પણ અકરાંતીયા કરી ભણ્યા. વૃત્તિસક્ષેષ-સત્યાગ: ` નાટક હોટેલ સીનેમા પ્રબ્રાન રસ વસ્તુઓના સર્વથા ત્યાગ ન કીધા, સક્ષેપ ન કીધો. કાયકલેશઃ વહેલી સવારે પથારી ત્યાગાદિનાં કષ્ટ સહન કર્યાં નહિં. સલીનતા: એક પાટલી પર બેઠે છતે આંગલી પાટલી પર પાદકમળ કહેતાં ટાંટીયા લબાગ્યા. ' મેડા ઉઠી દાતણું, 'દાઢી, સ્નાનાદિ નિત્યકર્મ વિસાર્યોં બાહ્ય તપ વિષઈએ અનેરા જે કોઈ અતિચાર સત્ર દિવસમાંહિ...।। ૧૭ ||
અભ્યંતર તપઃ પાયચ્છિત વિષ્ણુએ નિયમ તેાયે છતે ગુરૂ પ્રમુખ વડીલો કન્હેં આલેાયણા ન લીધી. જ્ઞાન, ગુરૂ, આમામેટર પ્રત્યે વિનય સાચબ્યા નહિ પાર્ટનર, ભાદબંધ, ગુરૂ આદિનુ' વૈયાવચ્ચ ન કીધુ. વાંચના, પૃથ્થના, પરાવતના, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. કાલેજ, ધ્યાન, વિદ્યાલય ધ્યાન ન થાયાં. નાટક ધ્યાન, હાટલ ધ્યાન ધ્યાયાં. અભ્યંતર તપ વિષ અનેરાજે કઇ અતિચાર સત્ર દિવસમાંહિ...... ૧૬ |
વીર્યાચારના ત્રણ અતિચાર: મણિશુક્રિય ભૂલવીરિએઃ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ એ ચતુર્વિધ સ્વ-પર્ કૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતુ ખળ, વીથ ગેપળ્યુ. સલામ, જય જય, શેકહેન્ડ, રૂડી પેરે કીધાં નહિ. ક્લાસમાં અન્યચિત નિરાદર પણે બેઠા. સમય ન પૂરા થયે તે કલાસમાંથી ઘર આદિ સ્થળાએ પડિક્કમણ કીધું. વીર્યાચાર વિશ્વએ અને જે ક અતિચાર સત્ર દિવસમાંહિ..... ૧૬
એવકારે વિધા’તણે ધર્મે શ્રી સમકિત 'મૂલ ખાર વ્રત આશરે એકસા ઓગણીસ અતિચાર માંહિ અનેરો જે કા અતિચાર સત્ર દિવસમાંહિ જાણતાં સજાણતાં હુએ હાય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુકકડમ...પર ભા પ્રતિશ્રી વિદ્યાર્થી સંત્રાદિ બૃહત અતિચાર સમાપ્તી સત્રકાર ચીનુભાઇ ગી. શાહુ
૧૨૩.
કેટલાક સમાચાર અને નાંધ (પુટ ૧૨૦ થી ચાલુ)
ચર્ચા ચાલે છે. આવે જુદી જુદી સંસ્થાઓની કાર્યવાહીમાં ભાગ લેનારને અવારનવાર અનુભવ ગાય છે. આવા એક વિચિત્ર અને દુખદ અનુભવ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની મળેલી એક સભામાં થયા.
ઘેાડા સમય પહેલાં શ્રી મણિલાલ માકમચંદ શાહ જેઓ મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના એક સભ્ય છે. તેઓ લાહીદબાણુના સખ્ત હુમલાથી પટકાઈ પડયાં હતા અને કેટલાક દિવસ તેમને સર હરકીસનદાસ હાસ્પીટલમાં રહેવુ પડયું હતું. તે દરમિયાન તેમના દિલમાં શ્રી મહાવીર જૈ વિદ્યાલયને રૂા. ૧૦૦ ની રકમ ભેટ આપવાની ઈચ્છા થઈ આવી અને એ ગ્રેવીન્સીયલ નર્સીગ એસેસીએશનના સાડા ત્રણ વર્ષના ની ગતિ લગતા અભ્યાસક્રમ હાથ ધરવા ઇચ્છતી – ગમે તે શીરકાની જૈન બહેનને દરમાસે રૂા. ૨૦ ની શિષ્યવૃત્તિ આપવામાં એ.રકમના વિદ્યાલયે ઉપયોગ કરવા એ સાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પાતા તરફથી રૂા. ૧૦૦૦ ની રકમ સ્વીકારવાની માંગણી કરતા તેમણે વિદ્યાલયના મંત્રી ઉપર પત્ર લખ્યો હતો. આ પત્ર નિર્ણય માટે, તા. ૬–૧૧–૪૩નાં રાજ મળેલી સ ંસ્થાની વ્યવસ્થાપક સમિતિમાં રજુ કરવામાં આવ્યે આવી સાદી, સીધી અને વિધાલય પ્રત્યે ઉડે સદ્ભાવ દર્શાવતી માંગણીને તુરત જ આવકારી લેવાને બદલે વ્યવસ્થાપક સમિતિમાં એ બાબતે ગંભીર ચર્ચાનુ નિનિત્ત થઇ પડી અને શ. ૧૦૦ ની રકમ બહુ નાની છે છે અને તેના પ્રમાણમાં તેને લગતા વહીવટના ખાજો મેટા ગણાય અથવા તે વિદ્યાલય તે લાંખા વખત ચાલે તેવું અને મોટી રકમવાળુ કામ હાથ ધરે છે,જ્યારે રૂ. ૨૦૦૦) ની નાની સરખી રકમ અને એક જ બહેનને નર્સ બનાવવા જેટલું નાનું સરખું કાન વિદ્યાલયે. હાથમાં લેવુ યોગ્ય નથી અથવા તે શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગ જે વિદ્યાલયનું કાર્યક્ષેત્ર છે (સસ્થાના ઉદ્દેશમાં આવી કોઇ મર્યાદા બાંધવામાં આવી છે જ નહિ) જ્યારે આ કાયૅ ત્રણે પીરકામાંની એક જૈન બહેનને નસ બનાવવાને લગતુ હોઇને વિદ્યાલયના કાર્ય ક્ષેત્રની બહારનુ ગણાવું જોઇએ-આવા ચિત્રવિચિત્ર વાંધાઓ પ્રસ્તુત માંગણી સામે રજુ કરવામાં આવ્યા અને એ ઉપર મત લેવાતાં સ્વીકાર · અસ્વીકાર પક્ષે સરખા મત પડતાં પ્રમુખના કાનુની મતથી શ્રી. મણિલાલ મેકમચંદ શાહની રૂા. ૧૦૦૦ ની રકમના અસ્વીકાર કરવાના નિર્ણય કરવામાં આવ્યા. શ્રી. - મહાવીર જૈન વિદ્યાલયની આજ સુધીની ઉજવળ કારકીદી દરમિયાન આવા પ્રત્યાધાતી નિણૅય કદિ કરવામાં આવ્યા જાણુવામાં નથી. આપણે આશા રાખીએ કે આવી રીતે પ્રમુખના કાનુની મતના,
વ્યવસ્થાપક સમિતિ સત્વરે પુનઃ વિચારણા કરશે અને આ શાચનીય ટનાને વિના વિલએ સુધારી લેશે. ગયા અંકની કેટલીક છાપ લા
તા. ૧-૧૧-૪૩ ના એકમાં શ્રી વ્રજલાલ મેધાણીની નારી હૈ'ની વાર્તા ઉપરની નોંધની શરૂઆતમાં અવાસ્તવિક ઘટનાને બદલે ‘આ વાસ્તવિક ઘટના વાંચવું; તે વાર્તાને છેડે મોચેવુ માતા ને બદલે મોડ્યેષુ માતા વાંચવું; અને શ્રી કાનજી સ્વામી અને સ્થાનકવાસી સમાજ એ મથાળાના લેખની ત્રીજી લીટીમાં શ્રી કાનજી સામેના અનુયાયીઓ ને બદલે શ્રી કાનજી સ્વામીના અનુયાયીઓ વાંચવુ: પરમાનદ,