________________
તા. ૧૫-૧૨-૪૧
પ્રબુધ જૈન
*
દાર
છે
» વલ્લભદાસ ફુલચંદ મહેતા -
(પૃષ્ટ ઉપર થી ચાલુ) , શાંતિલાલ હરજીવન શાહ
આવશે નહિ. આવી બાબતેમાં જરૂર જણાયે સરકારી કે જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ
કાયદાઓ કરાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં પણ આ યુવકમનસુખલાલ હીરાલાલ લાલન
સંધ પાછી પાની કરશે નહિ. હર્ષચંદ્ર કપુરચંદ દોશી
આવી જ રીતે સમાજ અને ધર્મને લગતા અનેક પ્રશ્નો ખીમચંદ મગનલાલ વોરા
ઉપર પિતાના વિચારે છુટથી જાહેરમાં રજુ કરવાને દરેક વિજ્યાબહેન પરમાનંઈ કાપડીઆ
વ્યક્તિને હક છે એમ આ યુવક સંધ માને છે અને તેથી ચંદ્રાબહેન તારાચંદ કોઠારી
જ્યારે જ્યારે આવા હક્ક ઉપર સંધબહિષ્કાર, જ્ઞાતિબહિષ્કાર , પ્રવીણચંદ્ર હેમચંદ અમરચંદ
કે એવી બીજી કઈ રીતે કોઈ પણ સંધ કે જ્ઞાતિ , નાનચંદ શામજીભાઈ
. તરફથી આક્રમણ કરવા પ્રયત્ન કે પ્રવૃત્તિ હાથ ધરવામાં તા. ૧૨ મીની રોજ મળેલી નવી કાર્યવાહક સમિતિની
આવશે ત્યારે ત્યારે તેવા પ્રયત્ન કે પ્રવૃત્તિને બનતે સામને
' કરવાનું આ યુવકસંઘ ચુકશે નહિ. સભાએ નીચે જણાવેલ વધારાના સભ્યો ચુંટી કાઢયા છે.
(ઘ) આ યુવક સંધનું મુખ્ય કાર્યક્ષેત્ર જૈન સમાજ રહેશે એમ શ્રી રમણલાલ ચંદુલાલ શાહ
છતાં પણ આ યુવક સંઘ રાષ્ટ્ર અને વિશાળ સમાજના મનુભાઇ ગુલાબચંદ કાપડીઆ
હિતને પ્રાધાન્ય આપીને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિનું સંચાલન , ભાનુકુમાર જૈન
કરશે અને રાષ્ટ્રહિતને બાધક એવી કઈ પણ પ્રવૃત્તિ આ શ્રી મણિલાલ જેમલ શેઠનું સ્વાગત
યુવકસંઘ કદિ હાથ ધરશે નહિ.
સામાજિક પ્રશ્નો પર આ યુવકસંઘની સર્વ પ્રવૃત્તિઓ નીચે ઉપર જણાવેલ સંધની વાર્ષિક સભા દરમિયાન બાર માસને
જણાવેલ ધ્યેય અને ધોરણ સ્વીકારીને યોજવામાં આવશે. જેલ નિવાસ પુરો કરીને તાજેતરમાં છુટેલા શ્રી. મણિલાલ જેમલ
(1) સમાજરચના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરૂષની શેઠનું સંઘના પ્રમુખ તરફથી સ્વાગત કરતાં જણાવ્યું હતું કે
સાવંત્રિક સમાનતા સ્વીકારવી જોઈએ. બાર માસના લાંબા ગાળે આપણા એક સાથીને ફરીને મળતાં (૨) જ્ઞાતિબંધને, અનિષ્ટ લગ્ન, ફરજિયાત વૈધવ્ય, અસ્પઆપણને સૌ કોઈને ખૂબ આનંદ થાય એ સ્વાભાવિક છે. જેણે
ત્વ આદિ કુઢિઓને નાશ થવું જોઈએ. પ્રજાની સેવાને જ પિતાના જીવનમાં પ્રધાન સ્થાન આપ્યું છે (૩) વ્યક્તિ સ્વાતંત્ર્યને સમાજજીવનમાં ખુબ અવકાશ અને માતાની હાકલ પડેયે કોઈ પણ ભેગ આપવાને જે સદા ' મળવો જોઈએ. તત્પર છે એવા અમુક સભ્ય આપણા સંઘને પ્રાપ્ત થયા
(ચ) રાજકીય બાબતો પરત્વે સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયને આ છે. આ હકીકત સંધના ગૌરવ અને પ્રતિષ્ઠામાં ખરેખર ખૂબ યુવાસંધ સ્વીકારતે હોઈને તે દિશામાં કાર્ય કરતી અને વધારે કરે છે. આપણા મણિભાઈ એમાંના એક છે એ 'અહિંસા અને સત્યના માર્ગે પ્રજાજીવનનું નિયમન કરતી આપણે સૌ જાણીએ છીએ, આજના અનિશ્ચિત રાજ
રાષ્ટ્રીય મહાસભાના વિવિધ કાર્યક્રમને આ યુવકસંઘ બને કારણમાં જેટલો વખત મણિભાઈ છુટા રહેવા પામે તેટલો વખત
તેટલે સક્રિય ટેકે આપશે. તેમનાં અનેક અન્ય રોકાણ સાથે સંધને પણ બનતી સેવા આપે
શિસ્ત નિયમો. એવી હું માંગણી કરું છું. શ્રી મણિલાલ જેમલ શેઠે જવાબ
આ યુવકસંધમાં જોડાનાર સભ્ય પાસે નીચે મુજબના
પાલનની અપેક્ષા રાખવામાં આવે છે. - આપતાં જણાવ્યું કે “આજે કેવળ શબ્દમાં જેલ જનારનું કે
(1) દરેક સભ્ય રાષ્ટ્રીય મહાસભાને સભ્ય હોવો જ જોઈએ. જેલમાંથી પાછા ફરનારનું સ્વાગત કરીને સંતોષ માન્ય નહિ ચાલે.
(અપવાદઃ -જે સભ્ય યોગ્ય ઉંમરના વાંધાને લીધે વિસાવૃદિવસ વધારે ને વધારે કપરો કાળ આવી જાય છે.
રાષ્ટ્રીય મહાસભાને સભ્ય થઈ શકે તેમ ન હોય આપણી આઝાદી સહેલાઈથી હાંસલ થવાની નથી. તે પાર વિનાને
તેને આ નિયમ લાગુ પડશે નહિ.) આત્મભાગ અને બલિદાન માંગશે. તેવા પ્રસંગે જે સંધના સભ્યો
(૨) દરેક સભ્ય પહેરવેશમાં સ્વદેશી વસ્ત્રોને જ અને આજે મારું સ્વાગત કરે છે તેઓ પિતાથી બનતે ભેગ આપ
બની શકે તે ખાદીને ઉપગ કરે જોઈશે.. ,
(3) દરેક સભ્ય પિતાના જીવનવ્યવહારમાં અસ્પૃશ્યત્વની વામાં પાછી પાની ન કરે એમ હું ઇચ્છું છું.” ત્યાર બાદ પુષ્પહાર
રૂટિને તિલાંજલિ આપવી જોઈશે. વડે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
(૪) કોઇ પણ અનિષ્ટ લગ્નમાં આ સંધનો સભ્ય ભાગ સંઘનું સ્નેહ સંમેલન
લઈ શકશે નહિ.
(૫) કોઈ પણ જ્ઞાતિનું અધિકાદ આ સંધને સભ્ય સંધની વાર્ષિક સભાને અંતે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ
સ્વીકારી શકશે નહિ. તરફથી સંધનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું અને એ
(૬) કોઈ પણ અયોગ્ય દીક્ષામાં આ સંઘના સભ્ય ભાગ પ્રસંગે સંઘના સભ્ય ઉપરાંત બીજાં પણ કેટલાંક ભાઈબહેનને
લઈ શકશે નહિ. નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સુનિયોજિત ઉપાહાર સામગ્રીવડે (૭) દેવદ્રવ્યના નામે થતી આવકને જનકલ્યાણના કાર્યમાં એકત્ર થયેલી મંડળીનું સુંદર આતિથ્ય કરવામાં આવ્યું હતું
ઉપયોગ કરવાને પ્રબંધ થયું ન હોય એવાં મંદિરની અને સૌ કોઇએ મિષ્ટ વાર્તાવિનેદમાં તે દિવસની સાંજ પસાર
- આવકમાં ધી બલીને કે તેના ફડફાળામાં પૈસા ભરીને
આ સંધને સભ્ય વધારો કરશે નહિ. કરી હતી.
(૮) આ સંધનો સભ્ય એક પત્નીની હયાતિમાં બીજી મંત્રીઓ, મુંબઇ જૈન યુવકસંઘ.
પત્ની કરી શકશે નહિ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી ટ્રીટ, મુંબઈ.
, મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી,રેડ, મુંબઈ. ૨