________________
તરુણ જૈન :
એક પત્ર !
વિલાસ !
acos—
ગઇ કાલ રાતના હમારા પત્ર મળ્યા. આંસુએ રસાએલા અક્ષર ઉકેલતાં ડીક શ્રમ પડયા. શા સારૂ ? શા સારૂ નિરર્થક આંસુ વહાવી નિર્બળ અનેા છે ?
આજથી એક વર્ષી વ્હેલાં, બરાબર ગયા વૈશાખે જ પશ્ચાતાપના
એ પ્રવાહ વહાવવાને પરિશ્રમ હમે લીધા હોત તા એ સાક થાત. કદાચ એ વેળાએ મ્હે હમને ક્ષમાય દીધી હત પરંતુ આજે એક વ વચમાં તે હમારા પ્રત્યેના મ્હારા પ્રેમની ધાર સાવ મુઠ્ઠી થઈ છે. લાગણી ઘસાઈ ગઇ છે. અને સહાનુભુતિની માત્રા પશુ ભસ્મિભૂત થઇ છે.
આપણા લગ્નને દિવસ આપણે માટે ભારે દખ્ત નિવડયેા. પેલા નરસીંહભાઇ પટેલ કહે છે લ્હેમ લગ્ન એ પ્રપન્ચના દિવસ નિકળ્યેા. આંતરગત્ બુરાઇઓ છૂપાવીને, ઉપરથી ભાવાનુ પ્રદર્શન કરીને હમે હને ઘેર્યાં. લાગણી વિવશ અને બિન અનુભવી એવા હું હમારા ભાવને પ્રમાણિક સ્વરૂપ હમજીને કન્નુલ થયા. અને લગ્ન થયા પછી એટલે કે Sit_reserve કરાવીને હંમે હુમારા મૂળ સ્વરૂપમાં પ્રકટયાં.
ઘેાડીક વાર તેમાં મ્હને ભ્રમ થયા. મ્હારામાં છૂપાયલી Orthodoxy ની અદેખાઇથી મ્હારાં ચક્ષુ પીળાં ન્હાતાં બન્યાં ને ? ખૂબ
ચોકસાઇથી મ્હારૂં અંતર અને હમારી વર્તણુક હું તપાસી ગયે.. હું દુઃખી બન્યા. હું રડયા તે રાતેાની રાતેા ઉજાગરામાં પસાર કરી.
હળવાથી શરૂ કરીને કડક કહેવાય હેવી હમને મ્હે સુચનાઓ આપી. મ્હારી સુચનાઓને અ હું અદેખાં પતિ છું ને હમારા માને રૂંધી નાખવા માગુ છું અને હમારી સ્વતંત્રતા, હમારા દાતા મ્હારાથી સહાતાં નથી એમ હમે કર્યાં, અને અતિ સ્વભાવિક રીતે ખડખાર એવાં હમે એવડા જોરથી હમારી સ્વત ંત્રતા જહે અનીતિનું સ્વરૂપ હતું તે સાચવવાં મધ્યાં.
સગાંના સંબંધ, લેાકલાજ છે. તત્વા મ્હને થાડા વખત તે ડારી રહ્યાં...... પણ એ બધાંની ઉપરવટ થઈને આખરે એ અસહ્ય અન્યું. અને હમારાથી સદાને માટે જૂદા પડવાના ન્હા। નિ ય હું હમને જણાવ્યા.
એ નિય કરતાં પહેલાંના વિસા પ્રેમ અને તિરસ્કારની વચ્ચે માલાં ખાવામાં મ્હેં કહાડયા. હમારાથી છૂટા પડવાના પ્રશ્ન હુયારે મ્હને કમકમાવતા હતા. હમારી સાથે રહેવાના પ્રશ્ન હવે
રીબાવતા હતા. એ દોજખમાંથી એક હારે પસ ંદ કરવાનું અને કમકમાવતું છુટા પડવું મ્હે' પસંદ કર્યું. રીબાવા હુને હળવુ લાગ્યું.
હતું. કરતાં એ
ગુસ્સાના આવેશમાં હમે ખુલ થયાં. અને હમે ચાલી નીકળ્યાં. હવે હમે લખો છે. હેમ હમે માન્યુ હશે કે આટલા અપૂર્વ પ્રેમથી હું હમને ચાહું છું એટલે હારી, થાકીને હું હમને પાછાં આમંત્રીશ
હું હમને કહેતા તે કદાચ હમને હવે સાચું લાગ્યું હશે. તૂટેલા સંબંધો સાંધવાના હું કદિ પ્રયાસ કરતા નથી. કારણ કે તૂટયું ડ્રાય
૩
એટલે જ ચાહું છું જહેટલા હમે કદાચ એ નહિ માને. પરંતુ આવે તે પૂછશે. તા એ કહેશે કે એનાં શેઠાણીની તસ્વીર જોઇને શેઠ કલાકાના કલાકો કેમ આંસુ સારે છે!–પણ કારમી એકલતા હું ક્રમ કરી વિતાવું છું એ લખી હું હમને દુ:ખી કરવા નથી માગતા.
...ાંથી વગર નીશાન રહે સધાતું નથી. આજેય, આજેય હું હમને લગ્નની વ્હેલી રાત્રે ચાહતા હતા. આપણા માધુને કાઇક વેળા અહિં
મ્હને ફરી પરણવાની સુચના હમે કરી છે. એમાં રહેલા સ્વાર્થ ત્યાગની અને હમારી ભલાઇની હું કદર કરૂં છું. લાગણી
આ રીતે વ્યકત કરવા બદલ હું હમારા આભાર માનુ છુ. જમ્મુકાકા અને વિનુઇ જમ્હારથી હમને વિદાય કર્યા. મ્હારથી મ્હને બીજી પરણાવવા આગ્રહ કરી રહ્યા છે. એક મ્હને ગમે હેવી કરી પણ એમણે ને સુચવી હતી. હુને એ છેાકરી ગમે છે
હું
એને વ્હેન બનાવી શકું-પત્નિ નહિ.
વાસ્તવિક વિલાસ ગમે હેવી હોય, કલ્પનાની મનેારમ્ય વિલાસને
પરણ્યો છું. અને હું એનાથી છુટા પડી શકું નહિ. તસ્વીરે અને મૂર્તિમંત કરીને, હૃદયપર એને સ્થાપીને કલાકાના કલ્લાકા હું રડું છું ને હસું
આમ છે એટલે મ્હને વધુ દુ:ખી જોવાની હમને લાલસા ન હાય તા કૃપા કરી મ્હને આવું સુચન ના કરશે.
હમે મ્હારી પાસે માફી માગે ના મ્હારા હ્રદયે તે હમને દુ:ખી જોયાં સ્હારથી મારી બક્ષી છે. અને હું હમા
કલ્યાણ ચાહું છું. મ્હારૂં મગજ હમને માફ કરવા સાફ ના કહે છે. એટલે જ હમારા આટલા પશ્ચાતાપને ન સ્વીકારીને હું હમારી સાથે નહિ જ રહેવાની મકકમતાને વળગી રહ્યો છું.
કાંઈક પીવાની, કાંઇક કરી નાખવાની હમારી ડરામણી હુને અસર નથી કરતી એ જણાવીને આ પત્ર હું પૂરા કરૂં ધ્યુ. પત્નિ તરીકે નહિ એક મિત્ર તરીકે હમે હુને મળ્યા કરશે તે મ્હને વાંધે નથી.
હમારા-હતા તે વેન્દ્રન
શ્રી
જૈનજ઼્યાતિ”ની ભૂલ.
અમદાવાદથી પ્રસિધ્ધ થતા ભાધ્મધ જૈનજ્યોતિ પત્રના તંત્રીશ્રીએ તા. ૨-૫-૩૬ના અગ્રલેખમાં જણાવ્યુ` છે કેઃ શ્રી રામવિજયજીની આચાય પદ્યથી વખતે હાજર રહેલા ગૃહસ્થામાં શ્રી રણછેાડભાઇ રાયચંદ હતા. તેમ લખેલ છે. ચાસ તપાસ કરતાં જણાય છે કે તેઓશ્રીએ આચાય પદવીની કોઇ પણ પ્રકારની ક્રિયા તેમજ વરધોડા સુધ્ધામાં હાજરી આપેલ નથી. માટે ભાઇ જૈનજ્યોતિ'ના તંત્રીશ્રી આ થયેલ ભૂલ તેમના આવતા અંકમાં સુધારી લેશે.