________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ.
વાર્ષિક સામાન્ય સભા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભાની એક મીટીંગ તા. ૨૬-૧--૧૯૩૬ રવિવારના રાજ અપેારના ૩ વાગે (સ્ટા. ટા.) સઘની એપીસમાં શ્રી માણેકલાલ એ. ભટેવરાના પ્રમુખ પણા નીચે મળી હતી, તેમાં નીચે મુજબ કામકાજ થયું હતું.
ગઇ મીટીંગની મીનિટ વંચાયા બાદ પ્રમુખશ્રીની સહી થયા પછી નીચે મુજબ ઠરાવા થયા હતા. ઠરાવ. ૧ કાર્યવાહક સમિતિએ પાસ કરેલા, એડીટ થયેલા હિસાબ રજી કરવામાં આવ્યા. અને ધટતી ચર્ચાબાદ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા.
૨ રીપોર્ટ રજી થયા બાદ રતિલાલ સી. કોઠારીની દરખાસ્તથી અને મેાહનલાલ પાનાચંદ શાહના ટેકાથી સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા.
બત્રી તરીકે–
૩ સંવત ૧૯૯૨ ની સાલની કાર્યવાહક સમિતિ અંગેના
૧૯ ઉમેદવારાનાં ઉમેદવાર પત્રો આવ્યાથી તેમાંથી આધ્યેદાર। સહિત ૧૬ સભ્યાને નીચે મુજબ વેટીંગમાં ચુંટવામાં આવ્યા.
અમીચંદ ખેમચંદ શાહ. મણીલાલ એમ શાહ.
ખજાનચી તરીકે:
જમનાદાસ અમરદ ગાંધી. સભ્યા તરીકે:
:: તરુણ જૈન :
મનસુખલાલ હીરાલાલ લાલન. માણેકલાલ એ. ભટેવરા. વલ્લભદાસ ફુલચંદ મહેતા. રતિલાલ સી. કોઠારી.
નાનચંદ શામજી શાહ. ચન્દ્રકાન્ત વી. સુતરીયા. મણીલાલ જયમલ શેઠ તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી.
રમણુલાલ ચ ંદુલાલ શાહવાડીલાલ આશાલાલ શાહ. મેાહનલાલ પાનાચંદ શાહ. ડાહ્યાભાઇ વી. મહેતા. ઉમેદચંદ દોલતચંદ બરોડીઆ,
૭
-આથી. પ. પ
કેશવલાલ મગદ શાહ. માધવલાલ હીરાલાલ શાહ, હીરાલાલ ચુનીલાલ મણીઆર. ગીરધરલાલ બાપુત્રાલ કાપડી. એડીટર તરીકે:
જૅશિંગલાલ પુનમચંદ શાહ.
ચીમનલાલ પ્રાણજીવનદાસ શા
ગતવર્ષ ની કાર્યવાહક કમીટિ અને ઓડીટરશને તેમણે કરેલ કામકાજ માટે આભાર માનવામાં આવ્યા,
ઉપર મુજબ કામકાજ થયા બાદ સભા વિસર્જન થઇ હતી.
રેખા
( અનુસ’ધાન.........પૃષ્ઠ.........પ થી ચાલુ. ) મ્હારામાં લાયકાત નથી એમ ભાગ્યે જ કાડ઼ કહી શકે. મ્હારી પેલા જોશીએ બેઇ હતી તે મુજબ મહાન નેતાની છે— ગીરી હેટલા ભવ્ય ને સૂર્ય* હેટલા તેજસ્વીની. ધંધામાં પણ ક્રાઇ ડઝનેક ‘ટુ સીટસ' હાવાનુ એ કહેતા હતા. પણ, પણ એ કહાં છે? ભાવિના ક્ષીતિજ લગી તે એ જણાતું નથી. કેટલુ પાસે છે છતાં કેટલુ દૂર લાગે છે ?
( ૧૦ )
આનુ કારણ છે પેલા નરાધમ્ એના નાશમાં મ્હારા વિજય છે. મ્હારી પ્રગતિને એરાધક છે. મ્હારી મહત્તા એ ઝાંખી પાડે છે. એ હટવા જોઇએ. જરાય શરમ વિના, જરાક પણ ધ્યા વિના, એકલે હાથે ને મકકમ દીલે મ્હે. એ કાંટાને દૂર કરવાનું નક્ક કર્યુ છે, મ્હારા હૈયામાં લાવારસ ભર્યા છે એને આળી નાખવાને મ્હારી આંખામાં વહ્નિ ભર્યાં છે. એને ભસ્મ કરવાને.. પણ, પણ, એને જોઉં છું ને હું શાંત પડી જઉં છું. જાહેરમાં એને હટાવવાની મ્હારી હિમ્મત જતી રહે છે. અને પડદા પાછળથી કૈક કરૂ છુ તો એ એને સ્પર્શતું નથી. અજેય હાસ્યું એ બધું ખંખેરી નાખે છે.
કાંટા દૂર કરવાની હવે તેા મ્હે પ્રતિજ્ઞા લીધી છે. અને પ્રતિજ્ઞા પૂરી ન કરૂં હાં લગી નોંધનીશી નહિ લખવાનુ મ્હેં નિકક કર્યું" છે. ઇશ્વર ને જોમ આપે!! હને કૌવત આપે!! મ્હને હિમ્મત અક્ષા ! [સંપૂ]
ઘાસલેટ છાંટી કરેલ આત્મહત્યા.
આ શ્રી સાગરાન`દના શિષ્ય મુનિ મનહરસાગર, તેમના ગુરૂએ બહિષ્કાર કરવાથી કે જાતે અલગ થવાથી, ગમે તે કારણે ગુરૂથી છુટા પડી લાંબે વિહાર કરી તેમના ગુરૂની જન્મભૂમિ--કપડવ જ જતાં હતા, કપડવંજ જવાની આગાહી સાગરજીને લાગવાથી તેમણે કપડવ’જમાં પેાતાના ભક્તાને લખી જણાવ્યું કે મનહરસાગર એકલ વિહારી છે માટે ત્યાં આવે તે તેને ઉતરવાને માટે સ્થાન આપશેા નહિ. તે પ્રમાણે તેમના ભકતોએ મનહરસાગરે ઉપાશ્રયે ઉતરવાની સંધ પાસે રજા માગતાં સ્થાન આપવાની ચાખી ના પાડી. બીજી ધર્મોશાળાએ ગયા ત્યાં પણ તે જ સ્થિતિ. આખરે ગામ બહાર ધમ્મૂશાળામાં માંડ માંડ સ્થાન મળ્યું. આવી રીતે પોતાની જાતને હડધૂત થતી જોઈ મનહરસાગર મુંઝાયા જેથી રાત્રીના આઠનો ટાઇમ થતાં પેાતાના દેહ પર ઘાસલેટ છાંટી. આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લીધી. આ ઘટના અંગે તપાસ થવાની ખાસ જરૂર છે.