SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧–૩૪. **XXXXXXX બંધારણની 事 તરૂણ જૈન. નૂતન યોજના. { રા. અમીચંદભાઇએ તરૂણ જૈનના પહેલા અંકમાં ‘ પુરાતનવાદ નીચે સુરંગ ગોવા' એ હેડીંગ નીચે એક લેખ લખ્યા હતા, હેમાં હેમણે આધુનિક બંધારણુ યુગાનુરૂપ નથી, હેને સ્થાને નવીન બંધારણની જરૂર છે, એમ જણાવ્યું હતું અને તે માટેની એક યેાજના રજુ કરવાનું વચન આપ્યુ હતુ, તે પ્રમાણે તેઓશ્રીએ ખૂબ અભ્યાસ કરીને મનન પછી આ લાંખી યાજના તૈયાર અને યુવક પરિષના ટાણે આ યોજના વિચારાય એ ઇચ્છનીય છે. ઇચ્છતા પ્રગતિપિપાસુ યુવા માટે નવીન બંધારણની આ યોજના કરી છે. કાન્ફરન્સનું ચાદમું અધિવેશન અમને આશા છે કે નૂતન બંધારણ ખુબ માગ દશ ક થઈ પડશે. તંત્રી. ] - અમીચ'દ. 191 જ્ઞાતિ અને ધોળેના વાડા બાંધીને તેના રક્ષણ માટે ગેરવ્યાજમી કાયદા કાનુનેાની દિવાલે ઉભી કરી સમાજની થતી પડતીના કારણોવાળા એક લેખ ‘તરૂણ જૈન’ ના પહેલાજ અંકમાં મ્હેં લખેલે, ત્યારે વિશાળ અને પ્રગતિકારક બંધારણ ઉપર પછી લખવાની ખાત્રી આપેલી. એટલે તેની સુધારણાઅંગે બંધારણના ખરડા તયાર કર્યાં તે રજુ કરૂ તે પહેલાં તેને આશય આ છે. હાલની જ્ઞાતિ અને ધેાળે ભેદ ભાવવાળી સંકુચિત દશા ફગાવી દઇ વિશાળતામાં આવે તે ભેદભાવ ટળે; અને અશ્રુભાવ વધે. આથી જૈન ધર્મ પાળનાર દરેક મહારા બન્યુ છે, દરેકને ભેદભાવવાળી બીલકુલ અગવડ છેજ નહિ, એવી ભલી લાગણીનું વૃક્ષ ખુલે, કાલે તે સમાજ દરેક પ્રકારની પ્રગતિ સાધી શકે. ૨. ઉદ્દેશ;——જૈન સમાજમાં અંતરગત જ્ઞાતિ અને ઘેળે!ના સંકુચિત ક્ષેત્રમાંથી વિશાળ ક્ષેત્રમાં આવવા, જૈન સમાજનું સ ંગટ્ટુન, કન્યા લેવડદેવડને વ્યવહાર, બાજન, શુધ્ધિ, આર્થિ ક સુવ્યસ્થિત કેળવણી વિગેરે સમાજ પ્રગતિના દરેક બનતા ઉપાય! યેજવા, સાથે રાષ્ટ્રભાવના ખીલવવા અનતું કરવું. $ જુનાં તત્રામાં સુધારણા કરવા યુવાનો રાક્તિ પૂરતો આ યોજનાના ઉપયેગ કરી શકે. જ્ઞાતિના રખેવાળે! જુના તાને સુધારવાની દાદ નજ આપે તે જ્ઞાતિ અને ાને ન માનનારા બન્ધુએ તથા હેંનેનુ સગરન કરી જૈન ધમ પાળનાર સાથે રેટી વ્યવહાર તથા બેટી વ્યવહાર કરવાના મુદ્દા ઉપર એક વ્યવસ્થિત સંસ્થા ઊભી કરી સંકુચિત સ્થિતિ નાખુદ કરે. ૩. સભ્ય;—જ્ઞાતિ, તડે! અને ધોળે નહિ માનનારા, જૈન ધર્માંના અનુયાયી કાઇપણ ભાઈ કે વ્હેન નીચેના નિયમાનુસાર સમાજમાં સભ્ય થઈ શકશે. ૮૧ ઉપરના હેતુથીજ સને ૧૯૩૩ની સાલમાં એક યેજના તૈયાર કરવામાં આવેલી અને તેને મે માસમાં મ્હારી અને મણીલાલ એમ. શાહની સહીથી લગભગ સભામાંહેને ખાનગી મેાકલવામાં આવેલી. આ પ્રમાણે ખાનગીમાં મેકલવાના એજ આશય હતો કે આની કાઇ પણ યેાજના સમાજ પાસે રજુ થાય તે પહેલાં સમાજના અનુભવી અને વિચારક એની કસોટીએ ચઢી એ વધારે શુધ્ધ બને. આથી લગભગ ચાળીસ ભાઇએએ સુધારા વધારા સૂચવેલા તે નજર સન્મુખ રાખીને મૂળ યોજનામાં ફેરફાર કરી મૃ છું અને ઇચ્છુ છુ કે વાંચકવર્ગ ધીરજપૂર્વક વિચારે અને જ્યાં જ્યાં સુધારા વધારા કરવા લાગે તે સૂચવે અને એ તત્રેા સુધારવા નતું કરે. ૧. નામ–શ્રી જૈન સુધારક સંઘ, ૧. જૈનધમ પાળનાર ગમે તે જૈનમાંથી અઢાર વર્ષની ઉમ્મર ઉપરના ભાઈ અને સાળવી ઉમ્મર ઉપરનાં વ્હેન સભ્ય થઇ શકરો. ૨. સભ્ય થનાર દરેક ભાઇન્હેને પેાતાની સહી સાધનું પ્રતિજ્ઞાપત્ર ભરીને દાખલ ફી સાથે મેલી આપવું જે કાર્યવાહી સમિતિમાં પાસ થયા ખાદ સભ્ય ગણાશે. ૩. દાખલ શ્રી રૂા. ૧૦] લેવામાં આવશે, ૪. જૈનેતર ધર્માંના કાઇપણ ભાઇ તેમજ વ્હેન જૈન ધર્માંને સ્વિકાર કરી આ સંસ્થના સભ્ય થઈ શકશે. સામાં સંસ્થાના સમગ્ર સભ્યો પર અવડીયા પહેલાં આમ ત્રણ ૪. સમેલનઃ—સામાન્ય સભા વના આખર દિવમેકલી અમુક સ્થળે સંમેલન ભરવામાં આવશે, તેમાં આખા વના કામકાજને હેવાલ, ઓડીટ થયેલા હિસાબ રજી કરવામાં આવશે. તેને મજુરી મળ્યા બાદ એક વર્ષ માટે સંસ્થાને વહિવટ કરવા એક પ્રમુખ, ઉપપ્રમુખ, એ મત્રી અને એક ખજાનચી એમ પાંચ એપ્લેદારો સહ એક કાર્યવાહી સમિતિ નીમશે. જુના અને નવા નિયમૈા અંગે (25)
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy