SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ - TD XXXDT03 XXXT " "" "TXT" તા. ૩૧-૫-૧૯૩૪ ૮. તરૂણ જૈન સિન્ધુ પ્રદેશમાં જૈન ધર્મ. પુરાતન કાળમાં આ પ્રદેશ “ પાતાલન” નામથી ઓળખાતા હતા તેને વત માનમાં સિન્ધુ નામથી એળખાવવામાં આવે છે. ઐતિહાસિક યુગ પહેલાં એટલે આજથી ચાર હજાર વર્ષોં ઉપર જન ધર્માંના પ્રચાર આ પ્રદેશમાં સારા પ્રમાણમાં થયેલ હતેા પરંતુ તે સમયનો ઇતિહાસ આજે જૈનના સેંકડો સાધુએ હાવા છતાં જાણવામાં આવી શકતા નથી. પુરાતન સમયમાં જૈનધર્મનો પ્રચાર કરવા નિથા, શ્રમણા, તપસ્વીએ અને ભિખ્ખુ દ્વારા આખાયે ભારતવષ ઉપરાંત એશિયા ખંડમાં ફેલાએલ હતા. તેમ જૈનધમ ની આબાદી માટે સ્તુપા, વિહારા, ડાએ, મદિરા, સ્મૃતિ અને શિલાલેખા કાતરાવી યાને સ્થાપત્ય કરાવી જે પેાતાના નામેા અમર કરી ગએલ છે, જે તપાસવા તેમજ શેાધવા માટે વમાનના સાધુ સમાજ તદ્દન ખેદરકાર છે. આથી કરીને તે પ્રમાણભૂત ગણાતા જૈન ઇતિહાસનુ ગારવ જાણી શક્યા નથી તેમ બીજાને યેાગ્યરીતે બતાવી શકતા નથી. ૧. મેડેંસર નામનું ગામ કે જે થરપારકર જીલ્લામાં આવેલ છે તેના જૈન મશિના શિલાલેખ સંવત ૧૫૦૫ ઇસ્વીસન ૧૪૪૯ ની સાલના મળી આવેલ છે. અહિંયા સરકારી શેોધખેાળ ખાતાને ચાર જૈન મંદિશ મળી આવેલ તે દિશ શેડ આણુંદજી કલ્યાણુજીની પેઢીને સોંપતાં તેની પુરાતન ઐતિહાસિક શિલ્પકળાને નાશ થયેલ, જેનાથી સિન્ધના કલેકટર સાહેબે તે સામે પોતાના સખ્ત વિરોધ સરકારી છાપામાં બતાવ્યા હતા. જૈન સાહિત્યમાં સિન્ધુનો સાવીરદેશના માટે ઘણે ઠેકાણે ઉલ્લેખા થયેલ મળી આવે છે, તેમજ તે પ્રદેશના જૈન અવશેષો આપણા ઇતિહાસમાં ઘણાજ ઉપયોગી અને રસદાયક છે. જે પ્રદેશમાં જૈનધમ એક અગ્રસ્થાન ભાગવતા, તે પ્રદેશમાં વતમાનમાં એક જૈન શ્રમણ-સાધુના વિહાર થતા તેવામાં કે સાંભળવામાં આવતા નથી, આ પ્રદેશમાં આજથી ચારસો વર્ષાં આસપાસ ખરતર ગચ્છના જૈનાચાર્યાં દ્વારા સારા પ્રમાણમાં જૈન ધર્માં પ્રચાર થતા અને તેમના ઉપદેશથી આ પ્રદેશના ધનિક જૈનોએ હિમાલયમાં આવેલ કાંગડા તીથ ના સંધ મ્હોટા ખર્ચે લઇ ગએલ હતા. જુઓ, વિપ્તિ ત્રિવેણી. લેખક મુનિ જિનવિજયજી, માત્ર ત્રણ રાખ્ખો પુરાતન અવશેષો: ૩. ‘હાલા' એ નામનું ગામ હૈદ્રાબાદ જીલ્લામાં આવેલ છે. જ્યાં જૈન મંદિર ઉપરાંત જૈનાચાર્ય શ્રી જિનકુશલસરિની પાદુકા છે. ૬. ‘મુલતાન' કે જે આ પ્રદેશમાં મ્હાટુ શહેર છે. જ્યાં પ્રાચીન સમયમાં જૈન મંદિર હતુ. તેમજ જૈનોની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી ત્યાં સંવત ૧૬૬૮માં મૃગાવતી ચરિત્રના કર્તા શ્રી સમયસુંદર લખે છે કે —સિન્ધુ શ્રાવક સદા સાભાગી ૪. ‘હાસ’ એ નામનું ગામ આ પ્રદેશમાં આવેલ છે જે પુરાતન સમયમાં પારીનગર નામથી પ્રખ્યાત હતું, જેના મંદિરના શિલાલેખ વિક્રમ સંવત ૧૯૩૨ના ઐતિહાસિક છે. આ મંદિરના અવશેષો કરાંચી મ્યુઝીયમમાં પડેલા છે. ગુરૂ ગચ્છકેરા બહુ રાગી. છ. આમકરા કે બગશેર નામ તે મક્કર હેય તે હૈદ્રાબાદથી શાનાણુમાં સક્કર પાસે જૈનોનાં પવિત્ર સ્થળ તરીકે છે. ( ભૃ. ૯. પ્રશ્ન ૭૮ ). ૮. વારાવાન' એ સ્થળ થરપારકર જ્હામાં આવેલ છે. અહિંના નાશ પામેલ જૈન મંદિર અંદરની એક મૂર્તિ મંદિર અનાવનારની શિલ્પકળાના નમુનાવાળી મળી આવેલ છે તેના પરા શિલાલેખ વિક્રમ સંવત ૧૨૭૧ ના વૈશાખ વદ ૪ ની કાતરાગેલ છે. ... આકૃતિ મુખ પ્રીન્સ એફ વેલ્સ મ્યુઝીઅમમાં છે. પ. વીરાવ’ નામનું ગામ આ પ્રદેશમાં છે, અહિંયા જૈન મિશ પુરાતન સમયમાં ઘણાં હતાં, તેના ઇતિહાસ ઇ. સ. જપ ને મળી આવેલ છે. આ સિવાય કેટલાએક જૈન દશ, મૃર્તિ અને શિલાલેખા ભૂમિના પડા નીચે દટાએલ પડયા છે. અને જેટલા શોધખેાળ ખાતાને હાથ આવ્યા છે તે અવશેષે કરાંચી મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. ઉપર બતાવેલ શિલાલેખા પુરાતત્ત્વના અભ્યાસીએ તેમજ ઇતિહાસ પ્રેમીઓને ઉપયેગી થઇ પડશે એમ ઈચ્છું છું. શક્તિ ૨. તેના જૈન મંદિરનો શિલાલેખ વિક્રમ સવંત ૧૦૮૯ ના કણો સ્ફુર્તિ અને મહિનાના મળી આવેલ છે. જે ખરતગચ્છના જૈનાચાય શ્રી જિનકુશલસૂરિના સમયના છે. જીવાની આપનારૂં અજોડ ટોનીક નાથાલાલ છગનલાલ શાહ જૈન ઇતિહાસના અભ્યાસી, પાલણપુર એટલે Sole Agent; N. R. એન. આર. જી. સાતમા એડવના રાજ્ય તબીબે તે મનાવ્યુ છે. પ્રોફેસર બ્રાઉન સીકવ તેને ખાત્રી લાયક વર્ણવ્યુ છે. N. P. G. એન. આર. જી. તમારા દવાવાળા પાસેથી મેળવેા. સહેલાઇથી ગળી શકાય તેવી ગાળીઓના કોરમાં જાણે તંદુરસ્તી અને ઉલ્લાસ તમને આવી મળશે. N. R. G. Laboratories, P. O. Box No. 2027, Bornbav,
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy