________________
x
r-see-cartex-xxxxxxxx તા. ૧-૫-૩૪.
તરૂણ જૈન,
xxxxxxxxx
“ Federation of Jain
lapan. Sanghs.” સંયુક્ત જૈન મહા સંઘ.
–શ્રીયુત મણીલાલ મેહનલાલ ઝવેરી
આ પ્રમાણે
મીના લીધે
અનેક વર્ષોથી ' આ
નામાં બીજા શહેરી
આપણી વેતાંબર જૈન કોન્ફરન્સનું અધિવેશન ભરવાનું સામટાજ . ૪ કરવા રાહ જેવા જરૂર નથી. એક વખત નકકી થયું છે. કોન્ફરન્સ ભરાશે ત્યારે જૈનને લગતા અગત્યને ઉપર જણાવેલા સંઘેનું ફેડરેશન થાય તે બાકીના સંઘને વિષયોની ચર્ચા થશે અને હેર થશે. ૩૦ વર્ષથી અવારનવાર તેમાં જોડાવવું અનિવાર્ય થઈ પડે. આ પ્રમાણે કાન્ફરન્સના અધિવેશનો ભરાય છે, પણું તેને એ ડર બતાવવામાં આવે છે કે અમદાવાદને સંધ સંચાલકાના પ્રયત્નોની ખામીના લીધે કે આપણું જૈન આ અtતને ફેડરેશનમાં જોડાવવાની આનાકાની કરશે, કારણ સમાજની બેદરકારીના લીધે; સાધુઓની છેલ્લા અમુક વર્ષોથી કે આણંદજી કલ્યાણજની પેઢીનું કામ તેઓ સંભાળતા હેડ સમાજમાં કડવાશ ફેલાવતી પ્રવૃતિના લીધે કે સમાજ આગળ તેઓ પોતાની સત્તામાં બીજા શહેરના સંઘને મેળવવા રાજી વધા નથી તેના લીધે, કોન્ફરન્સની હેરાવોને અમલ કેમ નથી પણ જે બીજા મહેટા શહેરના સંઘે આ ફેડરેશનમાં કરતું નથી. સાધઓએ કરાવેલા સોના ઝઘડાને લીધે ગામે જોડાય તે એકલા અમદાવાદના સંધને તમામ જૈનેની વતી ગામના સંઘમાં વૈમનસ્ય ફેલાઈ ગયું છે, અને અત્યારે જૈન બોલી શકવાને હકક રહે નહિ. આ હકક જેતે અટકાવવા તેમજ સમાજ છિન્ન ભિન્ન દશામાં આવી ગયો છે.
એકત્ર જૈનેના ભલાની ખાતર તેમાં ફરજીયાત જોડાવવું પડે. આવી છિન્ન ભિન્ન સ્થિતિમાં આપણી સામાજીક તેમજ સતત મહેનતથી આ કાર્ય પાર પાડી શકાય. ધાર્મિક ઉન્નતિ કેમ થઈ શકે તે સવાલ દરેક જૈનને મુંઝવે છે. ફેડરેશન “Indian National Congress ” ના
કોન્ફરન્સ કે તેવીજ કોઈ બીજી સંસ્થાની જરૂર અનિ- બંધારણ મુજબનું હોઈ શકે. ફેડરેશનમાં દરેકે દરેક શહેરની વાયું છે. સતત પ્રચાર કર્યા સિવાય પ્રજા તેમાં રસ લેતી થાય વસ્તીના પ્રમાણમાં દર હજારે એક પ્રતિનિધિ મેલે, ચૂંટણી તે સંભવ નથી. આપણો યુવક આ કાર્યમાં અગત્યનો ભાગ દર વર્ષે થાય. ભજવી શકે તેમ છે.
ફેડરેશન દર વર્ષે એક વખત મળે. તેને પ્રમુખ બધાજ કોન્ફરન્સને સુધારીને, તેમાં ફેરફાર કરીને પ્રજને તેમાં એની બહુમતિથી ચુંટાયેલ હોઈ શકે. પ્રતિનિધિઓની એક રસ લેતી કરી શકાય તેવી એક યોજનાની રૂપરેખા દર્શાવવાનો અખિલ હિંદ સમિતિ અને તે સમિતિએ ચૂંટી કાઢેલ એક આ લેખમાં ઉદ્દેશ છે અને તે નીચે પ્રમાણે છે.
કાર્યવાહક સમિતિ બનાવી શકાય, જે આખું વર્ષ કાર્ય કરે, જૈનોની ખરેખરી સત્તા દરેકે દરેક શહેરના સંધના
ફેડરેશનની કાર્યવાહક સમિતિ પોતેજ આણંદજી હાથમાં છે. આ સંધે પોતપોતાની હદમાં જૈનને લગતા
કલ્યાણજીની પેઢીનું કામ સંભાળી લે અથવા તે ફેડરેશનની કોઈ પશુ સવાલને નીકાલ કરી શકે છે અને તેના દેરાવાને હકુમત નીચે અત્યારની પેઢીના સભ્યો સાથે પોતાના સભ્યો અમલ કરાવી શકે છે. ગામેગામને સંઘ તે શહેરના દરેક રાખી પેઢીનું કાર્ય કરે. દરેક જૈન ધરનો પ્રતિનિધિ તેના હાથમાં સદીઓથી આ ફેડરેશન અખિલ હિંદના જૈનોના ધાર્મિક તેમજ સત્તા આવેલી છે,
સમાઇક સવાલો નીકાલ કરી શકે એવા : કોન્ફરન્સ આ સંઘને એક “મહા સંધ બનાવી સત્તા- 1. શહેરની અંદરના કુસંપ દૂર કરવા. જવાની એક કેન્દ્ર સંસ્થા ઉભી કરી શકે છે. આ સંસ્થાને ૨. મંદિરને લગતા પ્રશ્નો. ““Federation of Jain Sanghs ” નું નામ આપી શકાય. ૩. સાધુઓને લગતા પ્રશ્નો
જો આ જાતનું ફેડરેશન થઈ શકે તે દરેકે દરેક જૈન ૪. તીર્થોને લગતા પ્રશ્નો. પ્રજાના પ્રતિનિધિ હોવાનો દાવો કરી શકે તેવી સંસ્થા ઉભી ૫. દરેક શહેરના જૈનોની પેટા જ્ઞાતિઓને એકત્ર થાય, તેનાથી પર અન્ય કોઈ સત્તા હાઇ નહે.
કરવાને પ્રશ્ન. જૈનોનાં ધામ, મુંબઈ, સુરત, અમદાવાદ, વડેદરા,
૬, જેનેની આથિંક ઉન્નતિ કરવાનો પ્રશ્ન. પાટણ, પાલણપુર, ભાવનગર, રાધનપુર વિગેરે શહેરાના સંધનાં કેડરેશનમાં જોડાયેલા સંઘોએ તેમાં પસાર કરેલા દરેક લાભની વાત હોઈ આ પેજનાને વિચાર આગામી અધિવેરાન હર માન્ય રાખવા જોઈએ. મતભેદ ઉભે થતાં પોતાની વખતે તે સંઘના આવેલા પ્રતિષ્ઠિત ગૃહસ્થની એક સભામાં બહુમતિ મેળવવા પ્રયત્ન કરે પણ એક વખત પસાર થયેલા કરવાની જરૂર છે.
કરા પ્રમાણે દરેકે દરેક જૈને વર્તવું જોઈએ. ઉપરના શહેરોમાંથી મુખ્ય ચાર કે તેથી વધુ શહેરની કોન્ફરન્સનું અધિવેશન મળે તે પહેલાં આ યોજના સંમતિ મળે આ ફેડરેશન તરતજ ઉભું કરવું અને તેમાં ઉપર ચર્ચા થાય તે રીછવા યોગ્ય છે, કે જેથી આ અધિબીજ સં આવે તેમ દાખલ કરવા. એકે એક સંધને શનમાં આ વિષયનો રાવ લાવી શકાય.