SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ X XXXXXXXXXXXXXX તા. ૧-૫-૩૪. તરૂણ જૈન. આવતી યુવક પરિષદ્. યુવક પરિષદ્ ભરવાનું નક્કી થયુ છે. એટલે યુવક પરિષદમાં શું શું વિચારણા કરવી એ મહત્ત્વના પ્રશ્ન થઈ પડ્યા છે. યુવાન તા એજ કહેવાય કે જ્યાં જ્યાં જીલ્મ, પાય, અન્યાય અને અનાચાર જુએ ત્યાં ત્યાં જાનના જોખમે સામે થઇ એ જીહ્ને અટકાવે. જૈનોની અંદર જે પુસપના ખી ઉગેલા છે તે ખરેખર સમાજનું દુર્ભાગ્ય સૂચવે છે. પરિષદ વગર કે સગoન વગર કાઈ કાળે સમાજની કે દેશની ઉન્નતિ થઇ શકશે નહિ. કવળ પાકાર કરવાથી પિરષદો હિ ભરાય. તેની પાછળ આત્મ બલિદાનની શક્તિ હાવી જોઇએ ખÝ, સંગ′ન ખળ અને વ્યવસ્થા બળ હેાવુ જાએ. XXX ev સમાજની અર્ધાગિત થઇ રહી છે. આ કારણેા વિષે વિચારણા કરવી એ આ લેખને વિષય છે. ગઇ કાલનુંજ સાધુ સમેલન પચ્ચીસ પચ્ચીસ દિવસ થયા પણ પેાતાના અંગત વિચારા જણાવવા અસમ નિવડયું છે. શીસ્તાની આપખુદીએ સમાજનું નૂર હણી લીધુ છે. આજે સમાજ ઉન્નતિપર હાય ઍવુ એ કે અિ દેખાતું નથી. ? વિનાશના પંથે વેગભરી ગતિ થઇ રહી છે. આપણા જેવા બહાદુર યુવકેાના વીર નાદથી આખા દેશ ગાજવા જોઇએ. જે સમાજમાં કવ્ય, શિક્ષા અને શૈાય જ્ઞાન નથી તે સમાજ પહેલાજ તળીયે બેસવાના છે. આજે જૈનેામાં પીરકાએકના ઝગડા, ગચ્છાના ઝઘડાં, સાધુ સંસ્થાના ઝગડા, શ્રાવકાના ઝગડાં, એમ દરેક ક્ષેત્રમાં કુસંપના વાદળ છવાઇ રહ્યા છે. એને મટાડવાને માત્ર વ્યવહારૂ અને સાદ્દો ઇલાજ સર્ઝન છે. આજે છિન્નભિન્નતાથી જૈન સમાજમાં વિચિત્ર સૂરો નીકળે છે. અને જેને જે કાવ્ય ને હાંકયે રાખે છે. જેનું કાઇ સાંભળનાર નથી, નથી કાઈ સાર, આ બધી સમાજની અંધાધુંધી છે. સગટ્ટન સૂત્રના દારપુર જૈન જીવન શરૂ થશે ત્યારેજ સમા જનું નવજીવન શરૂ હશે. જૈન સમાજની પડતી દશા જે કારણાને આભારી છે તે ઉપર સમાજ હિતેચ્છુઓએ વિચારણા કરવાની ખાસ જરૂર છે. આજે નથી સંગને બળ કે વ્યવસ્થા બળ, એટલે તેને નહિ થાય તે બીજી અનેક પ્રવૃત્તિએ હવામાં ખચકા ભરવા સમાન થ પાડશે. યુવકના જેટલા બેકારી કરૂણ ફેજ આણી રહી છે. તેથી ટલાએ દર વિરોધ આજની અસમાન લગ્ન પ્રણા-પ્રેમ લિકા જૈન યુવતિના વિધ્વંસ કરી રહી છે. વયનાં અને વિચારનાં કોડાએ ામાંગીએ!ના શિરે જીવનભરના અસહ્ય દુઃખે! સહન કરવાની ફરજ પાડી છે. ગૃહ ગૃહમાં પતિપત્નીના કહેાથી સામુદાયિક ઉપયોગી શક્તિ સાવ નકામી ચાલી જાય છે. એટલુંજ નહિ પણ પત્ની-શિક્ષા (Wife-beating) અને પત્ની ત્યાગના સુલભ, સરળ અને સમાજમાન્ય વલણને સારા અને સંસ્કારી ગણાવતા યુવાનો અંગીકાર કરે છે, ત્યારે મને તો જૈનત્વનો કયાંયે આંટા દેખાતા નથી. ફક્ત યુગલનાજ આંતરિક કલહનાં પરિણામ ઍકલી યુતિનેજ ભાગવવાનાં હાત તેપણુ જરૂર ચલાવી લેવાત, પણ કેમ જાણે નિર્દોષ ગભ અને સુકુમાર યુતિને કુર્તી પ્રતિ અને શારીરિક દર્દીનાં દુઃખ એછાં હોય, તેમ પુષ તરફથી રૂઢિના કાયદા અને નિયમનના મેડાં તળે ધોધમાર ત્રાસ આપી તેમનાં જીવન ખત્મ સુધી ચગદી નાંખવાના રાજને રાજ બનતા બનાવાથી જૈન સમાજનું નાવ કઈ દિશાએ વહે છે, એ સમજવું. પણ મુશ્કેલ થઇ પડે છે. લગ્ન એ અખતરા છે; તે તેનાં સુખદ પરિણામ પુરૂષ ભાવે અને દુઃખદ્ પરિણામ શ્રી ભાગવે એ કયા જમાનાનો ન્યાય છે કાઇ કાળે કદાચ એ ઠીક મનાઇ હશે, પણ આજે તે! દિલ દિલમાં ધૈયાડૅાળી સળગાવનર અનેક ફતેમાંની એ ‘લાજ ’ની દુષ્ટ અને નિપુર પ્રથાએ જૈન કામમાં કયા અનિ! પ્રવેશ નથી કરાવ્યાં ? કૈટુમ્બિક ભાવનાના જડમૂળમાં કરવત મૂકનારી એ જુનવાણી દિવાલને નવયુગની સ્વતંત્ર નારી કેમ સાંખી શકે? રૂઢિપ્રસ્ન! અન્ય અનેક સ્ત્રીની સાથે છૂટથી વાર્તાલાપ કરે છે ત્યારે પોતાના સંસ્કાર (?) જેમાં ઉતારવાના છે, તેવી વધુઓને છાતી સુધી ઘુમટામાં ઘેરાયેલી રાખવાની દુષ્ટતા શું કામ કરતા હશે ? આ સ્થિતિ ત્રાસદાયક અને અસહ્ય છે, એટલુ ંજ નિહ પણ વહેલામાં વહેલી તકે તેને તિલાંજલી આપવાની જરૂર છે. ભાવનાશિલ, મુકુમાર અખળાગ્માનાં નિરંતર વહેતાં ઉન્હાં આંસુથી કાતિલ અનેલા એ શ્રપે!, આવી જ જીરા ઉપર વધે, અને તમામ દૂર્ગાને તેડી પાડી ખંડીયેર બનાવવા ચૈવનને - વરેલા પ્રગતિ વાંચ્છુક યુવાન નિષ્ઠુર બંધને એક એક ઝટકે, ટકા મારી પેાતાને રાહ સાર્ક કરી લે એમ આજના યુગ ાર છે. - લે. ડાહ્યાલાલ વેલચ'દ મહેતા. યુવકા પરિષદ્ના કા માં પોતાના યથાચિત ભાગ અને સહાનુભૂનિાં પાડો ભણાવવા અને જનતાને આપવા તૈયાર થાય અને સાચા મીશનરીનુ દળ તૈયાર થઈ બગૃતિમાં લાવવા બહાર આવે. હું ઇચ્છુ છું કે પરિષદમાં આવે તે સમાજને અને દેશનું ઘણા (૧) ખાદી પ્રચાર:—એટલે વણાટને ઉતેજન. નીચેના ધરાવેા કરવામાં હિતકર થઈ પડશે. હાથક તામણુ અને (૨) દીક્ષાની વય:અઢાર વર્ષોંની ધરાવવી અને જ્યાં જ્યાં અઢાર વર્ષથી નીચેનાં ખ઼ાળક-બાળકીઓને દીક્ષા અપાતી હોય યાં જાનના જોખમે જુવાનોએ જંગ ખેલવા. (3) જૈન સાહિત્યના વિકાસ:-(ક) બાલ સાહિત્યનું પ્રકાશન કરવું (ખ) સમજી શકે તેવા પુરૂષ અને એ માટે જૈનીઝમના સિધ્ધાંતના પુસ્તકા દરેક ભાષામાં તૈયાર કરવાં. (ગ) જૈનીઝમના સિધ્ધાંત દરેક પ્રજા સમજી શકે તે માટે ત્રણ ભાષામાં સામયિક પત્રો શરૂ કરવા. (૧) અંગ્રેજી (૨) હિન્દી (૨) ગુજરાતી. (૪) સામાજિક સુધારા:-(ક) બાળલગ્નને સમા જમાં સ્થાન હાવુ ન તેએ, (ખ) વધ્ધ લગ્ન, કન્યાવિક્રય કજોડાં લગ્નના દંભી અને પાપી રિવાજો બંધ થવા જોઇએ. પુનઃલગ્નના કાયદા સમાજ આગળ ધરવે જેએ ૩૦ વર્ષ સુધી કોઇપણ જૈન વિધવાને પુનર્લગ્નની છૂટ મળવી જોઇએ. પુરૂષોને જેટલા હક છે તેટલો સ્ત્રીઓને મ હોવા ન જોઇએ. (૧) ૪૦ વર્ષ સુધીના પુરૂષ માત્ર ઉમ્મરના લગ્ન થતાં હોય ત્યાં ત્યાં ઉત્સાહી વીરે એ પહેાંચી કરી શકે એટલીજ માત્ર છૂટ હોવી જોઇએ અને તે ઉપરાંતની જઈ લગ્ન ટકાવવા કટિબધ્ધ થવુ જોઇએ. લગ્ન (૫) પરચૂરણ વિષયેા:---(ક) સ્ત્રી ગૃહ ઉØાગ, શિક્ષણ અને બાજા પરચુરણ કાર્ય આદરી શકે માટે વનિતાવિશ્રામની સ્થાપના કરવી અને તે અંગેના સવ કાર્યક્રમ જૈન સ્ત્રી મંડળને હસ્તક હોવા જોઇએ, (ખ) સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીને ઉત્તેજન મળવું જોઇએ. (ગ) દહેરાસર અને બીજા ધાર્મિક કાય ના એન્ને યુવાનો પર રાખવા જોઇએ. (ધ) યુવાને તરફથી એક રજીસ્ટર એક જોઇએ જેમાં દરેકયુવાન પોતાના સ્થાપવા જોઇએ જેનુ નામ અખિલ ભારત જૈન યુવક સંધ પૈસા અનામત રાખી શકે. (ચ) આ પરિષદને અગે.એક સંધ રાખવું જોઇએ, તેની શાખાએ દરેક પ્રાંતમાં રાખવી જોઇએ અને સભાસદ પાસેથી વાર્ષિક રૂા. ૧-૦-૦ લેવા જોઇએ. સભાઇ ડેનો પરિષદ્ની સફળતા ઇચ્છશે એ આશા સાથે વિરમું છું, —જયન્તિલાલ ડી. શાહ.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy