________________
IX...XGITAL ON-KX X DE OT" ...
તરૂણ જૈન
તા. ૧-૪-૩૪.
૫૮
આવતા મે માસના પ્રારંભમાં એ પરિષદે। ભરાનાર છે. (૧) શ્રી જૈન યુવક પરિષદ (૨) શ્રી જૈન શ્વેતાંબર ધાન્યન્સ. આ બન્ને પરિષદા જન્ સમાજના એક વિભાગ શ્રી
વેતાંબર
વ્યકિતગત કે સામાજિક જીવનને કેટલા ગાઢ સબંધ છે તેનુ આપણુને અને ખાસ કરીને આપણા સાધુઓને કશું ભાન હેતુ નથી.તેથીજ આપણી કામી પ્રવૃત્તિઓ કામનેા સાચા ઉધ્ધાર કરવાને બદલે કામકામ વચ્ચે ઝેર વધારવામાંજ પરિણામ પામે છે. કામી પ્રવૃત્તિઓ હાથ ધરવા છતાં તેમાં આખા દેશની અવદશા નિપજાવનાર કામી ઝેર જરાપણ પ્રવેશ થવા ન પામે એની ચોકી કરવાનું કામ આજના યુવકનું છે. એ જ્યાં જાય, જે પ્રવૃત્તિ હાથ ધરે, જે કાય માં ભાગ લે, જે સંસ્થાને સહકાર આપે ત્યાં તે પહેલી સરત એ મૂકે કે હું મારા દેશહિતને ખાધ આવે તેવી કાઈ પણ કામી પ્રવૃત્તિમાં સાથ નહિ આપું એટલુંજ નહિ પણ તે પ્રવૃત્તિ
જ્યાં જ્યાં દેખાશે ત્યાં ત્યાં તેને તોડી પાડવામાંજ મારે ધસ રહેલા છે એમ સમજીને વશ આ રીતે એક તે કાલખ રૂઢિચુસ્તતામાં પ્રગટ થતી કામ સકી તા સામે આજના યુવકે લડવાનું છે બીજું પણામાં જે વિચાર્ જડતા આવી ગઈ છે. જે છે તે સાઉ
આગામી પરિષદા
મૂર્તિપૂજકાની છે. આ બન્ને પરિષા વિષે થોડી સમજણુ રજુ કરવામાં આવે તે કેટલીક ભ્રાન્તિએ દૂર થાય અને પ્રત્યેક પરિષદની ઉપયાગીતા વિષે જૈન સમાજને સાચા ખ્યાલ આવે.
બન્ને પરિષદો ભરવાની જરૂર કેટલીય વખતથી ઊભા હતી. શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગની પ્રથમ યુવક પરિષદ સ્વ. ડૉ. નગીનદાસ જે. શાહના પ્રમુખપણા નીચે ઇ. સ. ૧૯૨૪ માં મળી હતી. ત્યાર પછી ઇ. સ. ૧૯૭૧ ના ડીસેમ્બરમાં તેવીજ ખીજી યુવક પરિષદ મેલાવવાની ચેાજના ઘડી હતી પણ તે યુવક મૃત્યુ, પરિષદ એકજ વિભાગની ન રહેતાં ત્રણે વિભાગની માન્યવર શ્રી મણિલાલ કાઢારીના પ્રમુખ, પણા નીચે ભરાણી હતી. ત્યાર બાદ એકપણ યુવક પરિષદ એલાવવાનું હજી સુધી બંની શકયુ નહતું. આ પરિષદ તેમજ જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ખેલાવવાનું તાત્કાલિક ઉત્તેજન કારણ તા તાજેતર ભરાએલ મુનિસ મેલનછે મુનિસ મેલનના કાલાહલે જન સમાજને ધર્મ તેમજ સમાજને લગતા કામી પ્રનેા ઉપર ફરીથી વિચાર કરવાની પ્રેરણા આપી છે. એ પ્રેરણાના લાભ લઇને બન્ને પરિષદા પોતપેાતાના દષ્ટિબિન્દ થી આપણા સામાજિક તેમજ ચર્ચા ચલાવે અને નવા વિચારા ધાર્મિક પ્રશ્નાની વિચારણા કરે, તેમજ નવા કાર્યક્રમો રજુ કરે એ ખરેખર ઇચ્છવા યાગ્ય અને આવકારદાયક છે. યુવક | પરિષદના મુખ્ય કાર્ય પ્રદેશ વિચાર ક્રાન્તિ છે, આપણામાં જડ ચાલી ખેડેલી અનેક માન્ય તા છે. તેને વશ થઈને આપણે સમાજચક્રને જીતી પુરાણી ધરેડમાં ચલાવ્યે જએ છીએ અને દિનપ્રતિદિન આપણે અનેક રીતે ધસાતા જઈએ છીએ. જગતની એકદમ કુરતી જતી સ્થિતિ આપણી સામાજિક રચનામાં, તેમજ ધાર્મિક વ્યવહારામાં અનેક માલિક ફેરફારો માંગે છે, આ ફેરફાર પ્રથમ વિચારમાં થવા જોઇએ. ત્યાર પછીજ વિચારનું પ્રતિક બિબ વર્તન વ્યવહારમાં ઉતરે. ધાર્મિક વનને દંભ, પાખંડ, જડતા અને અંધશ્રધ્ધાએ પેાલુ કરી નાંખ્યું છે અને દેશકાળની જરૂરિયાતે એક દિશાની છે, જ્યારે આપણે બીજી દિશાએજ હજી આપણુ ગાડુ હંકારી રહ્યા છીએ. આપણી રૂઢિચુસ્તતા એ પ્રકારની છે. એક તો આપણી દૃષ્ટિ આપણા સમાજ પુરતી સકી ઋની રહે છે. આપણા દેશના હિતાહિતની આપણને ભાગ્યેજ ચિન્તા સ્પર્શે છે. દેશનુ ગમે તે થાએ આપણી દુનિયા આપણા સાંપ્રદાયિક વર્તુલની દિવાલ માંજ બધાયલી છે. આપણા દેશના તિાતિ સાથે આ પણા
લઇ
આજના શુભ અવસરે સારી સમાજની આંખ તારા તરફ મીટ માંડે છે. સમાજના રૂધાતા રાહને તું તારા ઐકય મળથી સંગતૢિત કરી સમાજની ઉન્નતિને ગતિ આપજે. સમાજના નુકશાનકારક તત્ત્વને ઉડાવી કંગાવી સમાજને પ્રગતિકારક સાચા તત્ત્વથી સંરક્ષિત કરી, વાણી અને કલમના વ્યભિચાર ખેલવાને બદલે વાણીને સય મી અને કલમને કરકસરથી વાપરજે. દાંભિકતા ભરેલી સમાજની પ્રગતિનો નાશ કરતી રૂઢિઓને પોષવાને બદલે વહેલામાં વહેલી તકે તેને નાશ કરજે. ધાર્મિકતાના શુધ્ધ તત્ત્વોને ગૃહણ કરી તેના ખરાબ શાનો નાશ કરી સમા જને અધશ્રધ્રામાંથી જાગૃત કરજે.
અને સેવાની કિંમત માગ્યા સિવાય, ઇચ્છવા સિવાય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં સેવા કરવા દોડી જજે. સય મપૂર્વક વિનયથી હારી સેવા સમાજને આપજે. ખરા ત્યાગની કિંમત આંકી એવે ત્યાગ જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં માથુ નમાજે અને ખરા ત્યાગ સિવાય સાધુ જીવનને કશકિત કરનાર રાતદિવસ પ્રપંચી કાવાદાવાથી સમાજમાં વેરઝેર ફેલાવનાર ત્યાગીને હારી બધી શિક્તએ ભેગી કરી. યેાગ્ય શાસન કરજે.
છે. મૂળનુ છે, તેમાં ફેરફાર કિં. યેા નથી અને આજે થઈ શકેજ નહિ, પછી ટિ પરપરા ધર્મને લગતી હા કે જેજેવું હાય તેને ચલાવવામાંજ સમાજ વ્યવસ્થાને લગતી હાય ધમ માને અને કાઈ પણ પ્રકારના ફેરફારને સાતમી નરકે
જવા જેટલું પાપ લેખે, આવી અજ્ઞાન મૃલક, અને અવનિ કારક વિચાર જડતા અથવા તે
સેવાની માગણી કરે છે. એ સેવા આપવાના શુભ અવસર ભાવી બન્ધુની જરૂર છે., અને સમાજ તારી પાસે એવી ફેરફાર ભીરૂતાનાં પડળા તાડયા આજે આ પળે, તને મળ્યા છે. તેને વધાવી લે મુખ માં મળતી યુવક પરિષદમાં પહેોંચી અને સેવક તરીકે તારી શકિત એ પરિષદ મારફત સમાજને ચરણે ધર. મણીલાલ.
સિવાય આપણી પ્રગતિની આશા અને ભાવના ફોગટ છે. આ બન્ને પ્રકારની રૂઢિચુસ્તતા સકીણ તા સામે સીધ્ધા હોય
કરવાનું કામ—નવી ભાવના
નવા વિચારાને મૃત સ્વરૂપ આપવાનું કામ–પ્રત્યેક કામના યુવકૈાનુ છે. આજે વાતાવરણમાં કાઈ જુદીજ તરલતા દેખાય છે; કાઇ જુદા પ્રકારના વિચાર તર`ગ ઉછળે છે; જીનાની જમીન દોસ્તી અને નવાનાં આકાશચુંબી ચણતા એવીજ કાઈ તમના નવજીવનને શેાધતી નાજીવાનેના દિલને ધમકાવી રહી છે. આ તરૂણુ માનસને વ્યકત કરવાનું કામ યુવક પરિષદનું છે. ગઇ કાલે શું હતું તે વ્યકત કરવાનું કામ કામ સેવામાં વૃધ્ધ બનેલા મહારથીઓનુ છે; આવતી કાલે શું આવવાનુ છે એની ઝાંખી કરાવવાનું કામ ધ્રુવળ ભાવના અને મહત્વા કાંક્ષાના પ્રદેશમાં વિચરતા યુવાનનું છે. આપણે આશા રાખીએ કે આગામી યુવક પરિષદ આવા માનસને મૃત સ્વરૂપ આપે અને સમાજ માટે નવ વિચારની અનેક દિશાા ધાડે.
હવે યુવક પરિષદની પાછળજ મળનાર શ્રી જૈન શ્વેતાં. અર કાન્ફરન્સને વિચાર કરીએ. ટ્રાન્ફરન્સનું ધ્યેય અને કાય પ્રદેશ સાધારણ રીતે કામના સ` વિભાગેાને સંગતૢિત કરવાને અને રચનાત્મક કાયાજના ઘડવા છે. આ સંસ્થાનું વજ્રણ