SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - XXX X XXXNr. તા. ૧૩–૪–૧૯૩૪ સરકારે કર્યાં છે, તે સ્થાનિક ધારા સભાએદ્વારા ધારાપેાથી ઉપર ચઢાવવે જરૂરી છે. સિદ્દી રીતે માને એ આકાશ કુસુમવત્ છે. આન્દ્રે રાવ દેવદ્રવ્યને અગે છે હુમાં જણાવવામાં આવ્યુ છે કેઃ— ૧. દેવદ્રવ્ય, જૈનચૈત્ય તથા છનસ્મૃતિ સિવાય ત્ કાઇ પણ ક્ષેત્રમાં ન વપરાય. ઘેરાવના આટલા ભાગ માટે તે સમાજના મેટા ભાગના વિરોધ નથી. ૨. પ્રભુના મંદિરમાં મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખેલી મેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. આ વ્યાખ્યા ખારી છે. પ્રથમ તો દેવદ્રવ્ય એ શબ્દજ સબધ્ધ નથી. પ્રભુને વળી દ્રવ્ય શાં? એટલી એ કાઈ શાસ્ત્રીય બાબત નથી. પછી હેને માટે આટલા આગ્રહ શા માટે ? સ્વસ્થ આચાર્ય શ્રી વિજયધ એિ તે માટે પડકાર કરીને કહ્યુ` છે કે “ પૂજા, આરત વગેરેની ખેલાતી એલીની આવક અગર જો સધ ઠરાવ કરે તો સાધારણ ખાતામાં લ જઇ શકે, તેમાં શાસ્ત્રીય ખાધ નથી. છતાં દેવદ્રવ્યની વ્યાખ્યા આવી કેમ કરવામાં આવી તે સમજમાં આવી શકતું નથી. ઉપધાનમાળાદિની ઉપજને પણ દેવદ્રવ્યમાં લઇ જવાને સંમેલને અભિપ્રાય ઉચ્ચાર્યા છે. આ રૂઢિચુસ્તતા નહિ તે બીજી` શુ` કહી શકાય ? અમે એમ કહીએ છીએ કે સાધુને દેવદ્રવ્ય સંબધી અભિપ્રાય ઉચ્ચારવાને ો અધિકાર છે? દેવદ્રવ્યની ભરતી શ્રાવક કરે છે, હેની વ્યવસ્થા પણ શ્રાવક કરે છે અને હેના ઉપયેગ પણ એજ કરે છે હુમાં સાધુઓને વચ્ચે શા માટે આવવું જોઇએ ? સંઘસત્તા:–“ભ્રમણ પ્રધાન જે સંઘ તે શ્રમણુસંધ એટલે સાધુ છે પ્રધાન જેમાં એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધસધ તે શ્રમણ્યુસ ધ.'' ૨. શ્રી ચતુવિ ધસ ધને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુવિધસંઘની મુખ્ય સત્તા છે. ૩. સકલસંધ શ્રાવક સંધની શ્રાવક શ્રાવિકાના સમુદાય ઉપર શાસન ગુનાની બાબતમાં યોગ્ય કરવા ધૃણ સત્તા રહેશે. પણ શ્રાવકસધ સાધુ સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા સમાન, ભાઇ અને મિત્ર સમાનપણે શુભાશયે વવું યોગ્ય છે. ૪. સાધુ સાધ્વી ઉપર હેમના સંધાડાના વિલની કુલ સત્તા છે. તરૂણ જૈન સરકારની સાધુએ TXT કારણ વિશેષે આચાય અગર સધાડાના વિલની આજ્ઞાથી શ્રાવકસંઘ તે ધાડાના સાધુ પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકરો, તેમજ કાઈ સાધુ સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે તાજ તે સમયે શ્રાવકસઘ ઉચિત કરી શકે છે. પણ આ દુરૂપયોગ થવા જોઇએ નહિ. ઉપરોક્ત ફરાવમાં કાઇ પણ રીતે સધ સત્તાને સ્વીકાર થયા નથી. જે સધ સાધુ સાધ્વીને માતાપિતા તરીકે પાળે છે. જેમના ઉપર હેમને આર્થિક હમામ પ્રકારના બેાજા છે, અને હેમને દરેક પ્રકારના સાધનો પૂરાં પાડે છે. હેમની વ્યવસ્થાને પણ માન આપવાને ઉપરોક્ત ઠરાવમાં કશું જણાવવામાં આવ્યું નથી. સાધુઓને જો સધસત્તાને સ્વીકાર કરવાનો હાય તે! માત્ર એકજ ઉપાય છે અને તે એક જ્યાં સુધી તેએ સંધ XXXIXT"TXT" INTENTI ખાસ વધારો સત્તાના સ્વીકાર ન કરે ત્યાં સુધી હેમની અવિકાર કરવા. આજના સ્વેચ્છાચારી સાધુઓને જો ફેંકાણે લાવવા હાય તે માત્ર એજ રાહુ છે. આછી સાધુએના સંયમી ધ્વન માટે તીના રક્ષણ માટે, સાધુ સંસ્થામાં નાનાદિના પ્રચાર અને શ્રાવકામતિ, પરસ્પર પની વૃધ્ધિ, ધમ ઉપર થતાં આક્ષેપ અને ધમા રાજસત્તાના પ્રવેશ એ ડરાવાને અંગે કઈ અશાંત વાતાવરણુ ઉત્પન્ન થયું નથી. આ રાવાની સ્લામે સુધારક સાધુ શા માટે માન રહ્યા તે કઈ મજમાં આવતું નથી. શ્રીમાન વિદ્યાવિજયજી જેવા વિચક્ષણ પુરૂષે આવા ડરાવે સંબધી કેમ કંઇ નિવેદન કરતા નથી ? હમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ઘટે છે. નવ જણાની સરમુખત્યાર કમીટીમાં સુધારક પક્ષના વિશ્વાસ ધરાવનાર તરીકે શ્રી વિજયવલ્લભસૂરિને માનવામાં આવ્યા હતા. ઉપરોક્ત ધરાવે ઉપર સહી કરી વલ્લભએ સુધારક પક્ષના વિશ્વાસધાત કર્યા છે. હેમણે પ્રમાણિકપણે વોક આઉટ કરવા જોઇતા હતા. と એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં રહી શકે નહિ. પ્રતુ કેવળ અભ્યાસ કરવા જતા હોય, તો અભ્યાસ અથે સાથે રાખી શકાય. જે સાધુને કાઇ વડીલ ન હેાય, તેને ખીન્ન સમુદાયના સાધુ રાખી શકે છે. ૧. છણહાર માટે સાધુઓએ ઉપદેશ આપવે, સાધારણ દ્રવ્યની વૃદ્ધિ થાય તેવા ઉપદેશ આપવેશ; મંદિરના પ્રાચીનતા ભીંસાય નહિં તે માટે ઉપદેશ આપવો. ૬. વિલાએ પેાતાના સાધુઓને આગમોના અભ્યાસ કરાવવા, વિલેએ પોતાના સાધુએની જેમ દ”ન શુધ્ધિ વધે તેમ પ્રયત્ન કરવા. બ્રહ્મચર્યાદિ ચારિત્રમાં વૃધ્ધ થાય તેમ કરવા વડિલોએ પ્રયત્ન કરવા. સાધુએએ વ્યાકરણ, ન્યાય, કાવ્ય. કાષાદિ વગેરેનો અભ્યાસ કરવા માટે સંસ્થા ખાલવાના ઉપદેશ આપવો. છ, સાધુઓએ Àાતાને મિથ્યાત્ત્વ કે પાપની વૃત્તિનું પોષણ ન થાય તે ધ્યાનમાં રાખી વિતરાગ પ્રણિત ધમ પ્રધાન દેશના આપવી. શ્રાવક શ્રાવિકાની ભક્તિ કરવા સાધુઓએ ઉપદેરા <. આવે. ૯. વ્યાખ્યાનાદિમાં આક્ષેપ કરવા નહિ,લકામાં ભિન્નતા ન દેખાય તેવી રીતે વર્તન રાખવું. છાપામાં સામ સામા આક્ષેપે લખવા કે લખાવવા નહિ અને બંને ભેગા થાય ત્યાં યોગ્ય ઉચિત સાચવવું. ૧૦. ધર્માં તથા તીથ ઉપરના આક્ષેપેાના પ્રતિકાર કરવા શ્રી સાગરાન ંદસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ, પ.શ્રી લાવણ્ય વિજ મુનિશ્રી વિદ્યાવિજય, મુનિશ્રી નવિજયજી એ પાંચની કમીટી નીમવામાં આવી છે, હેમણે મળીને નિયમાવળી કરવી. આવ્યા છે. હાલના અનિચ્છનીય વાતાવરણ માટે આ પક ૧૬. ધર્માંમાં રાજસત્તાના પ્રવેશને યાગ્ય ગણવામાં નિમિત્તે આ નિયમેા કર્યાં છે. આ નિયમો વિરૂધ્ધ કાઈ કહે નહિં, કરવા કે કરાવવા પ્રયત્ન કરવા નહિ. હની નીચે શ્રી વિજયનેમિસૂરિજી, શ્રી વિયવલ્લભસૂરિજી, શ્રી વિજયનીતિ સૂરિજી, શ્રી વિજય ત્સ્યેન્દ્રસૂરિજી, શ્રી સાગરાનદ સૃષ્ટિ, શ્રી સિધ્ધિસૂરિ,શ્રા દાનસૃષ્ટિ, શ્રી જયસિંહગરિજી અને થ સાગરચંદ્રજીની સહી છે.
SR No.525919
Book TitlePrabuddha Jivan - Tarun Jain 1934 Year 01 Ank 01 to 24 - Ank 16 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1934
Total Pages228
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy