________________
ખાસ વધારો.
Reg. No. B. 3220,
કિડ
S
સમાજ, ધર્મ અને સાહિત્યની સેવા બજાવતું નૂતન યુગનું જૈન પાક્ષિક પત્ર.
શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર છુટક નકલ cરા આનો તંત્રી:-ચંદ્રકાન્ત વી, સુતરીયા.
શુક્રવાર તા. ૧૩-૪-૩૪
હત
કાનાબાર -
શ્રી જૈન શ્વે ખૂટ યુવક પરિષદ.
યુવાનોને પડકાર.
બંધુઓ. આપણા સમાજની હાલત આજે બહુજ જ્યાં જ્યાં યુવાનનું અસ્તિત્વ હોય, જ્યાં જ્યાં નવલહીયા કંગાળ બની ગઈ છે. જગતના બીજા સમાજો અત્યારે પ્રગતિ યુવાનોનાં જુથ હોય અને જ્યાં જ્યાં નવસર્જનનાં એનાં તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે આપણે પાછળ હડી રહ્યા છીએ સેવાતાં હોય ત્યાં ત્યાં આવી પરિસ્થિતિ જરાયે ન ચાલી શકે! એ બાબત વિચારણા માગે છે. આપણે જગતની ઝડપી
આજનો સમાજ જર્જરિત બની ગયા છે, યુગબળના કૂચકદમ જોડે સાથ આપવો જોઈએ. વિચારભેદ તે હંમેશાં પડધાથી હેનું બંધારણું ખખડી પડ્યું છે, હેને પુનર્જીવન
આપવાનું રહેને નવેસરથી રચવાનું કાર્ય યુવાને ફાળે જાય માનવ માત્રમાં રહે છે. પણ વિરૂધ્ધતા ન જોઈએ. વિરૂધ્ધતાને
છે. અને યુવકોની એ ફરજ થઈ પડે છે. અંગે અનેક સામાજિક પ્રવને છણાવટ વગરના પડી રહ્યા છે. એ પ્રશ્નોની જોડે આપણે જીવન મરણને સવાલ
' જગત્ ભરમાં આજે કાતિની બાંગો પૃકારાઈ રહી છે. છે. એટલે હેને કાઈ પણ રીતે નિકાલ લાવજ પડશે.
પરણવાદના કુડચા ઉડાવી જેને સ્થાને યુગાનુરૂપ વિચારણાને
સ્થાન અપાઈ રહ્યું છે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તે વ્યાપક બની જીવનમાં ચેતન પુરાય, તનમનાટ અને ઉલ્લાસનાં પૂર
રહી છે. હેમાંથી પ્રેરણા મેળવવા આપણે કટિબદ્ધ થવાની ફરી વળે હવે સમય વારંવાર પ્રાપ્ત થતું નથી. વસંતકાળ
અત્યંત આવશ્યક્તા છે. વર્ષમાં એક જ વખત આવે છે. એ વસંત જેમ પ્રણયીમાં જીવનતાઝગી બક્ષે છે તેમ કોન્ફરન્સના અધિવેશન ક યુવક
આપણે આ યુગમાં જે જવવા માંગતા હોઈએ તે જે
રીતે આજ સુધી જીવ્યા છીએ તે રીતે નહિ જીવી શકીએ. પરિષદ યુવાનોને વસંત સમા માનવો જે એ. અને તેમાંથી
આપણું જીવન યુગાનુરૂપ બનાવવું જ પડશે. આપણું જીવનના પ્રેરણા મેળવી કર્મયોગી બનવું જોઇએ.
પ્રત્યેક અંગે સુદઢ બનાવવા પડશે. આજની માયકાંગલી વૃત્તિને આજની નિષ્ક્રિયતા આપણે માટે આપશ્ચાતક નિવડશે.
દૂર કરી ઉદાર અને કર્તવ્યની સારભભરી વૃત્તિ કેળવવી પડશે. જગતની પ્રગતિશીલ આંદોલનની તાઝગી ભરી હવામાં આપણે
સંકુચિતતા અને કુલીનતાના ભેદભાવ ખડા કરનારી દિવાલોને ચુપ બેસી શકીએ એ અસંભવ છે.
તોડી સમાનતાના પાઠ પઢવા પડશે. બીજા સમાજો જોડે સહકાર શા માટે આપણે સામાજીક પ્રશ્ન તરફ માન રહેવું જોઈએ?
અને સહનશીલતાની ભાવના કે કાવવી પડશે. આજની આપણી પરિસ્થિતિ બહુજ વિકટ છે, આંતર- ઉપરોક્ત બધી બાબતે વિચારવા માટે મુંબઈને આંગણે કલા અને નિરર્થક ચર્ચાઓમાં આપણી શક્તિ વેરણ છેરણ જૈન કવે. મુ. યુવક પરિષદ મેના પહેલા અફવાડીયામાં ભરાઇ બની ગઈ છે, કુરૂઢિઓ અને હાનિકારક રિવાજોથી સમાજનું રહી છે. તેમાં નૂતન અદલનને ઝીલનારા, પ્રતિબળ નૂર હણાઈ રહ્યું છે, પ્રચલિન લગ્નગ્રંથીના પ્રભાવે આવતી કાલના પીછાણનારા અને નવસર્જન કરવાનાં સ્વનાં સેવનારા જુવાન નાગરિકોના જીવન શુષ્ક બની રહ્યાં છે. બેકારી અને ભૂખમ
'ઇ., અતી રહ્યાં છે બેકારી અને ભૂખ એકત્ર થશે. એ પ્રસંગને લાભ લેવાનું સમાજ ના પ્રત્યેક પિતાને લેખંડીપજે સમાજ ઉપર પ્રસારી રહ્યા છે. વિધવાઓને જુવાનોનું કર્તવ્ય થઈ પડે છે, તેને સફળ બનાવવાની જૈન આત્તનાદ વિધાતક બળે સાથે અથડાઈ રહ્યા છે. અને તરક યુવાનો ઉપર ફરજ આવી પડે છે, એ ફરજ અદા કરવા કેમ જાણે કયામતના દિવસે નજીક ને આવી રહ્યા હોય તેમ કોઇ પણ યુવાન પાછો નહિ જડે. એ આશા વધારે પડતી નથી. વાતાવરણ ગમગીન બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જીવનને
ચંદ્રકાન્ત વી. સુતરીયા. આગળ ધપાવવું શકય છે?
મંત્રી–પ્રચાર સમિતિ.