________________
ΣΧΕΔΙΑ ΣΕ ΕΣΣΕ ΤΟΣ ૩૪
पुरिसा ! सम्यमेव समभिजाणाहि । सचस्स आणाए से उवट्टिए मेहावी मारं तरई ॥ હું મનુષ્યો ! સત્યને જ બરાબર સમા. સત્યની આજ્ઞા પર ખ! થનાર અગ્નિવાનું મૃત્યુને તરી જાય છે.
(આચારાંગ સૂત્ર)
તરૂણ જૈન
સાધુ અમુક ગણ્યા ગાંઠ્યાં છે પરંતુ દેગામની મત્રણામાં ભાગ લેનાર મુનિરાજોની સંખ્યા જોતાં એ ભૂલ હવે સ્પષ્ટ જણાવા લાગી છે. આ બધા પ્રગતિચ્છતા મુનિએને સંગઠિત કરવામાં અમદાવાદ જૈન યુવક સંઘે ખૂબ જહેમત ઉડાવી એ કાઈ સરળ અને તે માટેના પ્રમાણિક પ્રયત્નો કરવામાં કચાશ રાખી નથી એ માટે હેને ધન્યવાદ ઘટે છે.
–ઃ તરૂણ જૈન.
ગુરૂવાર તા. ૧–૩-૩૪
XXXXXXT IN STET TEX X તા. ૧-૩-૧૯૩૪
દેહગામની મંત્રણા.
દેહગામની મંત્રણાથી અમદાવાદમાં સંમેલન નાતરનારાઓની છાવણીમાં ખુબ તરખાટ મચ્યા હતા. હેમને એ ભય હતા કે કદાચ મુનિ સંમેલનને નામે દેહગામમાં હરાવા પસાર કરી સાધુએ જો વિખરાઈ જાય તે અમદા વાદનું આમંત્રણ અધરજ લટકતું રહે, એ પરિસ્થિતિ હેમને ખુબ મૂંઝવ્યા હતા અને એ મુંઝવણ દૂર કરવા માટે દેહગામમાં થતું સંમેલન ક્રમ તૂટી પડે તે માટેના અનેક પ્રયત્નો, કાવાદાવા પ્રપ ંચાળ, મુત્સદીગીરી અને માણસો દોડાવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ કરી દીધી હતી. દેહગામમાં ભાગ લેતા સાધુ મુનિરાજોને એક બીજાથી વિરૂધ્ધ સ્તુમાવી દેહગામની મંત્રણા તાડી પાડવાની પેરવી કરી હતી. અમુક સાધુને અમદાવાદ તરફ રવાના કરવા માટે કુટનીતિના પણ આશ્રય લેવામાં આવ્યા હતા અને દેહગામ અમદાવાદનુ તરીકે ન બને તે માટે ખૂખ સાવચેતી ભયાં પગલાં લેવામાં આવ્યાં હતાં. પણ દેગામમાં ભેગા થતા સાધુએન એ ઉદ્દેશ હતાજ નહિ. હ્યુમના માત્ર એકજ ઉદેશ હતો કે · સમેલન વ્યવસ્થિત ક્રમ બને તે માટેની પ્રાથમિક વિચારણા ગે તે એકત્ર મળ્યા હતા. એટલે સ’મેલનના સુત્રધારાની દોડધામ નિષ્ફળ નિવડી હતી અને સાધુએ પ્રાથમિક ચર્ચામાં સફળતાથી આગળ વધ્યા છે.
જ્યારથી વગર પ્રાગ્રામનું મુનિ સ ંમેલન મળવાની વાત બહાર આવી છે ત્યારથી સમાજની દરેક વ્યકિતમાં કુદરતી રીતેજ આશકા! પેદા થઇ રહી છે. હુંમાં અમદાવાદના નગરશે સમગ્ર હિંદના સધપતિ છે' એ વસ્તુસ્થિતિએ જથ્થર ઉલ્કા પાત મચાવ્યા છે. સાધુએમાં પણ એ માટે વિધવિધ જાતની શકાઓએ ચિતા ઉપજાવી છે. એક બાજુ યુવકાના પ્રકાપ સળગી ઉઠ્યો છે ત્યારે બીજી બાજુ ખુદ સાધુઓમાં પણ પ્રોગ્રામ નક્કી કરવાનો વસવસો પેદા થયેા છે. આમ બે બાજુના 'હુથી સંમેલનનું નાવડું તાકાને ચઢયું છે, કઈ બાજુએ નાવ, ખેંચ એ જણાવવુ અત્યારે કવખતનું છે. એ અરસામાં અમદાવાદમાં ઠીક ઠીક જાગૃતિ આવી રહી છે, અત્યાર સુધી સંમેલન પ્રતિ > ઉદાસીનતા હતી, હૅમાં કંઇક રસ ઉત્પન્ન થયા છે, અને સંમેલન વ્યવસ્થિત ક્રમ બને ? સ ંમેલનમાં કયા કયા વિષયા ચર્ચાવા યોગ્ય છે? સ ંમેલનના ઉદ્દેશ શું? વગેરે બાબતો નકી જ્યારે એક બાજુથી સમગ્ર હિંદના સંધાને ત્યાં ત્યાં જ કરવા દેહગામમાં ભેગા થવા માટે દરેક સાધુને આમત્રણ મુનિવરા વિચરતા હાય હૅમને અમદાવાદ તરકે જવાનું કહેઆપવામાં આવ્યું હતું. અને હેમાં કેટલાક સાધુઓએ ભગાવાની સૂચના અપાય છે. બહુમુલ્ય આમંત્રણપત્રિકાઓ બહાર થઈ પ્રાથમિક ચર્ચા કરી હતી, જો કે આ બાબત માટે રિ-પાર્ટી સાધુ સંમેલન ભરવાની નહેરાત કરવામાં આવી છે. ણામ ગમે તેવું ગણવામાં આવતુ હોય છતાં સ ંમેલન બેલા-ત્યારે છ તરફ એકજ વિચારના મળતા સાધુએનું સમેલન વનારાની મનોદશા ઉપર આ બીનાથી સજ્જડ ફૅટકા પડ્યા તોડી પાડવા વિધવિધ જાતના નીચતા ભર્યાં પ્રયત્નો કરવામાં ઇં. નગરશે અને શ્રી નેમિસૂરિએ પણ અમુક આચાર્યને કામ આવે છે. આ ખીનાથી સ્હેજે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેવા મધ્યસ્થ સ્થળે ભેગા કરી વિચારોની આપલે કરી કંઇક સંમેલન તરનારાએ! પ્રમાણિક છે કે અપ્રમાણિક ? જો રાહુ નકકી કરવા માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ અત્યાર સુધી પ્રમાણિક હોય તે દેહગામમાં પ્રાથમિક વિચારે કરવા મળતા એ પ્રયત્નમાં સફળતા મળી નથી. શ્રી નેમિસૂરિ જે એમ માનતા સાધુએ એક બીજા વધારે નિકટ પરિચયમાં આવે તે માટે હતા કે મ્હારા કુમાનથી અમુક આચાર્યાં કામાં મળશે. એ સરળતા કરી આપવી જોઇતી હતી કે જેથી સમેલન સકળ ગણત્રી ઉંધી પડી છે અને ચુપચાપ અમદાવાદ આવી જવું થઈ શકે. પરંતુ હેમ ન કરતાં હુંચી ઉલ્ટીજ દિશાને પસંદ પડયું છે. અહિં દાનસૂરિ, સિધ્ધિસરિ, મેધસૂરિ, પન્યાસ ધ' કરી હતી, એટલે મુનિ સંમેલન પાછળ કાઈ ભયંકર કારસ્થાન વિજયજી વગેરે છે, છતાં આ અમિન્ને એક બીજાને હજી છે હેમ કલ્પવામાં કંઇ મુશ્કેલી નડતી નથી. મળી શક્યા નથી, એજ બતાવી આપે છે " સંમેલન નિવિને પસાર થાય એ માનવુ ભૂલભરેલું છે.
આવી પરિસ્થિતિમાં દેહગામમાં ભેગા મળેલા સાધુએ તરફ સ્હેજે લક્ષ્ય ખેંચાય છે. એ મંત્રણામાં ભાગ લેનાર સાધુ જુદા જુદા ગચ્છના, વિચારના અને સમુદાયના હોવા છતાં પણ જે અપૂર્વ શાન્તિ અને ઉત્સાહ બતાવ્યા છે એ સારાયે સમાજ માટે આશાજનક છે, એમ કહેવું જરાયે વધારે પડતું નથી.
કેટલાક મુનિ કે જે અમદાવાદના સૂત્રધારાની મુત્સદીભરી ચાલબાજી પારખી ગયા છે તેઓએ દેહગામ મુકામે એકત્ર થઇ સમાજ અને શાસનના ફેસ્તો ન થાય તે માટે અગત્યના મંત્રણા કરી છે. જો કે ત્યાં શું નકકી થયું એ હજી સત્તાવાર બહાર પડયું નથી છતાં હેમાં ભાગ લેનાર વ્યક્તિની મનોદશા જોતાં સધ સત્તાને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું હશે, સંધસત્તા જે સ્વીકારવામાં નહિ આવે તે સ ંમેલનથી સાધુઓની હાલ જે દશા છે હેથી પણ અત્યંત ભયકર બ્રેરી સ્થિતિ થશે અને જે હાલ આજે યતિઓના છે હેવી સ્થિતિ ઉપસ્થિત થશે. એટલ સ ંમેલનના સુત્રધારા જો અંગત સ્વાર્થને બાજુએ મુકી સમાજ અને શાસનની પરિસ્થિતને ખ્યાલ કરી આગળ પગલું ભરશે તેજ સંમેલન સફળતાને વરશે નહિ તે હેમને માટે કયાંયે સ્થાન નથી એ હુમજી લેવું, ધરે.
આશ્ચર્યની ખીના તે। એ છે કે કલ્પનામાં પણ ન આવી શકે તેવા સાધુએ કે જેઓ અત્યાર સુધીમાં કૃદ્ધિ પ્રગતિશીલ તરીકે બહાર આવ્યા નથી હેવા સાધુઓની દેહગામની મંત્ર ણામાં આગેવાની છે, એ બીના યુવા માટે ઉત્સાહજનક છે. આજ સુધી જે એમ કહેવામાં આવતું હતું કે પ્રગતિશીલ