________________
એમ ધમે છે?
Reg. No. B. 3220
2
* *
iા
• ફક
વાર્ષિક લવાજમ ૧-૮-૦ શ્રી જૈન યુથ સીડીકેટ (તરૂણ જૈન સમિતિ)નું મુખપત્ર વષ ૧ લુ અંક ૧૮ મે છુટક નકંલ ૧ આ. એ
તંત્રીઃ મણીલાલ એમ. શાહ, . રવિવાર તા. ૧૬-૯-૩૪
જૈન આદર્શના જહે વિશુદ્ધ સ્વરૂપને અમે પૂજીએ છીએ તે
મૂર્તિ, મંદિર અને ભત.
ગ ન્મત્ત માનવી ! અણનમ કાં ઉભે વિતરાગને મંદિરે અંતરિક્ષથી જાણે કોઈ પૂછી રહ્યું.. .
એથી...એથી કે જહેનાં દર્શને હું આવ્ય, અહિં તે શેક્ષા સાંપડતા નથી. આવ્યો હતો, વિતરાગ પૂજેવા અને અહિં બેઠા છે રાજવિઓ સુવણે ભીત, લુપ્ત ને લેબીઆ. એમને હું કેમ નમું ?”
એક ક્ષણ-કારમી ને અણુકપી: જાણે વટાળ વા, વિનાશની નાબત ગડગડી, પ્રલયનાં ગાન ચાલ્યાં. ”
મૃગટ ઉડા, આભુષણો ઉછળ્યાં, પીઠ પાછળના જરીયાન પડદે લીરા થઈ રહ્યા; સેનાના વરખ ગયો, અને અત્તરની સાભ હવામાં ફૂલી ગઈ-વંટોળને વાયુ એ બધું ધસડી ગયો.
મલયાલાપની રૂકાવટ થઈ. વાતાવરણ જરા શાંત થયું અને સામે રહેલી સફેત સંગેમરમરની સામ્ય મૂર્તિ ઉભી . થઈ. વિરાટની ભવ્યતા અને વિતરાગની અલિપ્તતા હને મુગ્ધ કરી રહી. રાગદ્વેષ રહીત એ પરમ પુરૂષનાં ચક્ષુમાં મહું પ્રેમના
મહાસાગર ભાળ્યા, અને......... . ...હે એને પ્રણિપાત કર્યો. તમામ જૈન શાસ્ત્રોમાંથી જહેન અક્ષરદેહ મૃત થતા હતા તે વિતરાગ આજ હાઈશકે. ફરી, ફરી, ફરીને મહેં એને પ્રણિપાત કર્યા.
એ પ્રલય પળ પછી મંદિરનાં સ્વરૂપ પણ પલટાઈ રહ્યાં..
એમાં સ્થાનભગ્ન કરતા ઘટાર હોતા થતા: મહેટ સાદે ભાવિકતાનાં પ્રદર્શન કઈ નાતાં કરતાં મૃતિ પ્રાક્ષા-' લનાથે ઉછાણીઓ કરવા લકિમપતિઓની સરસાઈ નહતી થતી.
. ભગવાનને નામે વલખાં મારતાં' ગરીબનું ચુસાયલું ધન &ાં એકત્ર ન્હોતું થતું; હાં મુનિમે નહોતા; ને કેવળ એક વ્યવસ્થાપક વિના ભગવાનને કોઈ રક્ષક હતો.
તહાં કઈ ધન મૂકતું. નહિ, ભંડાર હતો નહિ, અને ભાડુતી પુજારી પણ નહોતા. * ભગવાનને અત્તરે વડાવવાની બાલિશતા: હાં કાઈ કરતું નહિ, સુવણ-જવહારના રપ સામે હાં શાસન હતાં અને ભૂતપુર્વ બેવકુફીના પરિપાક શાં હતા તે મુગટ ને અલંકાર વેચી, દાન દઈ, પ્રાયશ્ચિત કરવામાં અવ્યું હતું. '
કલરવતા હરોડથી સુમસામ સંધ્યા અને નીરવ રાત્રી પર્યત પ્રભુનાં દ્વાર ખુલ્લાં રહેતાં,
એને પૂજે તે, હાં આવી શકતાં. એને મંદિરીયે સ્ત્રી-પુરૂષ, ઉચ્ચ-નિચ, ગરીબ-તવંગર, પર્યાપસ્યનાં ૮ દેશમાં ભેદ ન્હોત. છાતીનાં બે ફેફસાંની માફક એ દેશમાં સામ્ય મનાતું.
એ હતું પવિત્ર ધામ. હાં અમાપ શાંતિ હતી. દિલનાં શ્રમીત, કંટાળેલાં કે મુંઝાયેલાં માનવબાળા એ પુણ્યપિતાને મંદિરે આરામ પામતાં, ગેબના ગુંબજમાંથી આશ્વાસન મેળવતાં પ્રાયશ્ચિતથી મૈત્સાહન પીતાં અને તાજાં બ તાજાં બની હાર આવતાં. અનું. .. • કે , ' .
• . . . . . . . . . . . . . . . . . . . પા. ૧૭૫
: