________________
નાટક હતું ?
હો
તરણ:
વાર્ષિક લવાજમ બનાં-2 ]શ્રી જૈન યુથ સીકેટ તથ જૈન તિ)નું મુખપત્ર નવાર આંક ૧૭ મે
એ
ભગવાન
અમારા
ન્હોય!
સાચ્ચેસાચ શુ આ જોઉં છું તે સાચ્ચુ છે? આ તે મંદિર છે કે કાંઈ રાજવીના રાજભડાર છે ? અંદર વિરાજેલા વિતરાગ ગણાતા આ તિર્થંકર છે કે પિનથી પ્રખ્યાત થએલા રાજવીએ છે, કે માનવીને રમવાનાં રમકડાં છે?
વાંચ્યું .
મહાવિર સુધીના તમામ તિર્થંકરા માનવબાળાને હિતાર્થે એક અનુપમ અને ભવ્ય આર્દ્રની માળાના મણકા થઈ રહ્યા હતા અહિ તાં એ સાવ જુઠ્ઠું લાગે છે. હજ્જારા પુસ્તકામાંથી વિતરાગેાની એ ભવ્ય પ્રતિમાએ પ્રકટતી લાગે છે, જાતે બળી પ્રકાશ દેતી મિણબત્તીની જ્યમ દેહદમનથી દા`નિક આદશ પ્રકટાવતી એ વિભુતીઓ આપણાં નમન માગી- લ્યે છે. એ આદર્શ આપણી નિંબ ળતાને વશ થઇને વનમાં મૂકાય કે નહિ પણ એ પૂજ્યભાવ પ્રેરે છે; અને શક્તિ અનુસાર એને અનુસરતાં આપણને આહ્લાદ થાય છે.
પુસ્તકામાંથી પ્રકટ થતી એ ભવ્યાદર્શીની પ્રતિમાએ! અને મદિરામાંની આ મુર્તિએઃ એમાં સાચું શું? ભગવાન વિતરણ છે તે, કે ભગવાન આપણા કરતાંય વધુ લાલચમાં લિપ્ત થયેલા લાગે છે તે
એક ચિત્ર માનસપટમાં દેખા દે છે; રાજ્ય કુટુંબ, પ્રિયતમા ને પુત્રા ત્યજી, વનવગડે જઇ દેહદમન કરતા, અપ્સરાઓનાં સાંયે અસ્પ, ચંદ્રાના પ્રલાલનેયે અલિપ્ત, અને દેવાની અમ્નિપરિક્ષામાંય અડગ, એવા વિતરાગ દેવ, બીજું,ચિત્ર દૃષ્ટિ સમક્ષ દેખા દે છે: અત્તર ચેાપડાવતા, સેનાના વરખ ચાંટડાવતા, આભુષણા હેરતા, કૉંચન
શોખીન ‘વિતરાગ દેવ' ! ! !
જૈનાના તિર્થંકરાને અત્તર કેમ ખપે મ્હારે જૈન ખલેશને `રાટલે ચોપડવા તેલ પણ સાંપડતુ નથી ત્હારે? એ અત્તર વાપરતા ભગવાન જૈનેતા ન હાય !
અને આ શી ઘેલછા ભગવાનને? એની સ ંગેમરમરની સફ્રેત સુંવાળી ચામડીપર, સુવણુ મય દેખાવા, સાનાના વરખ ચાંટડાવવા એને ક્રમ ગમે? સુવણને વિષ્ટા હમજી ત્યજનારને સુવર્ણમય દેખડાવવાની પાગલતા શી? એ પાગલતાને વશ બને તે જૈન તિથ કર ન હોઈ શકે
અને એહં પ્રભુ ! આભુષણેાથી મઢ્યા તુ, અમને વૈરાગ્યના ઉદેશ 'દઈ રહ્યા છે? આ પર્યુષણે આવ્યાં તે જર જવાહર માગી આણીને પણ હેરવા માંડયાં એવા તુ, અમને કંચનને ત્યાગ કરવાનુ સુચવે છે ? વન અને કવનની અસ’ગતતાથી ભારાભાર ભરેલા તુ અમારા ભગવાન ન હોય !
ભયને ત્યજ કહેનાર તુ, આ ત્યારે મંદિરીયે ચોકી ભરતા ભૈયાએ કેમ રાખી રહ્યા છે ભલા? લુંટાવાથી ડરતા તુ અમારા ભગવાન ન હોય !
‘લક્ષ્મીથી લલચાઇશ મા' એમ વદતાર તુ, હારે નામે આ અઢળક ધન કૅમ એકત્ર કરે છે? કઈ ઈચ્છાએ તુ અમ ગરીબને રેાટલામાંથી લુંટાવે છે? શ્રીમતાના સાગરીત! તું અમારા ભગવાન ન હેાય !
પીડીતાના ઉદ્ધારક ! ગરીમાને એલી !” જે કહેવાય છે એ તું ન્હાય ! શાસ્ત્રા હેને વિતરાગ દેવ કહે છે. એ
તે! તું કેમ કરીને હાઇ શકે ?
વિતરાગ દેવ જવાહર પ્હેરે? વિતરાગ દેવ અત્તર વાપરે ? વિતરાગ દેવ આભુષણે મઢાય ? વિતરાગ દેવ એની રક્ષા કાજે ચાકીયાત રાખે ? વિતરાગ દેવ પેઢીએ ચલાવે ? મુનિમ રાખે ? વિતરાગ દેવ....
ના, ના, ના, આ મંદિશ જૈન મંદિશ ન્હાય ! આ સ્મૃતિએ જૈન તિથ કરાની ન્હાય ! રાજાઓ, જહે મશગુલ છે એમના માજશેખમાં. માનવીની તમામ વાસનાઓની, તમામ પ્રતિયુતિ આ છે! બાપુ ! તું. જે હે તે હેતુ અમારે ભગવાન ન હોય!
આ તેા લાગે છે. કાઈ અશ્પતાની આ