________________
ΣΤΟΣΧΟΣ :
ΣΧΟΣ 7ΣταΣαλάΣτιάΣΧΟΣ ૯૮
તરૂણ જૈન
Σε εΙΣχεX3
તા. ૧-૫-૩ .
આમ સ્વરક્ષાને કાજે પોતે
કાતિ પટેલ સમાજની
કોણ જીવશે..... ? આવતી કાલના સર્જકે.
–શ્રી કનૈયાલાલ. જુનાને દફનાવે–
મહાવીરના ભેખમાં લપેટાયેલ સાધુ એને બીજે પ્રત્યેક સમાજમાં રૂઢિઓની કિલ્લેબંદીએ દુનિયાના મહાવીર માની જનસમુહ સાથે વર્તાવ કરે છે, જનસમુહને પ્રકાશને-જગતનાં અજવાળાંઓને રૂંધી રહી છે. આગે અંધ શ્રધ્ધા અને વહેમનાં પડળો આંખે ચડાવી એ એની, કદમ માંડતાં જગતનાં પગલાંઓને પુરાણા કાળની આપણી એના સિધ્ધાન્તોની રક્ષા કરે છે. ધર્મ અને શારંગાને એનાં એ ઢિઓની દિવાલ આજે રૂકાવટ કરે છે. રૂઢિઓના પૂજક હથિયાર બનાવે છે. અને એના વંશવારસો ધર્મ અને શાસ્ત્રની મેહક મંદીરને નામે, પ્રતિષ્ઠા ઓચ્છવોને નામે, ધર્માદા જાળમાં માનવ પ્રજાને ફસાવી, એના દેહને એનાં બંધનએ એના પૈશાઓને નામે, વરઘોડા અને સામૈયાનાં નામે, જામબાંધી દુનિયાની રોશનીથી વિશાળ માનવ જાતને નિરન્તર દૂરજ ણને નામે આજે જૈન સમાજમાં લૂંટ ચાલે છે. આ રાખતા લાગે છે. આમ જુનવાણી સ્વરૂપ અને જીર્ણ. જની અને આવતી કાલની પ્રજાના ભોગે એ બધું પિધવામાં વિચારે આવતી કાલની પ્રજાના મૂળમાં સડે. મુકે છે. આવતી આવે છે......મંદીરે અને ધર્માદાના પૈસાથી કઈ મીલે કાલની ઉગતી પ્રજાના મારનું એ ખૂન કરી રહ્યાં છે. ચલાવી શકે, કાઈ મેટર દોડાવી શકે, કાઈ સુખા.
દુનીયાના પ્રકાશ અને અજવાળાને ન દેખનાર, આવતી માં લુંટાવી શકે એમાંથી કેશે લડવામાં અને આપનાં કાલની ઉગતી પ્રજાનાં માનસ ને સમજનાર સાધુશાહી અને પિલાં ચણતર ચણવા લાખ અને કરોડ રૂપિઆને ધુમાડે રામાજશાહીના ખપ્પરમાં કેટ કેટલાં માનવીઓના મનોરથો થઈ શકે–એ બધું શાસ્ત્ર સંમત છે, એ બધું વીતરાગ દેવીએ અને ભાવનાઓનાં બલિદાનો દેવાતાં હશે ? દુનિયાના પ્રકાશ ભાખ્યું છે, પણું હીર હણાતા જૈન સમાજને, ભુખે મરતો અને તેજને ન દેખનારાઓ સ્વરક્ષાને કાજે માનવ સમુદાયને જેને બાલકને, ધંધા વિહેણ અનેક જૈન બિરાદરીને, ટુંડ4. બંધનેએ બાંધનારાઓ, જુનવિચારે અને વર્તનોને શાસ્ત્રો રોટલા માટે પુરતી વિધવાઓને, અજ્ઞાનતાના અંધાપામાં અને ધર્મના ઓથા નીચે ભરાવનારાઓ કેટકેટલાં માનવી- ગાથાં ખાતાં માનવપ્રાણીઓને એને લાભ ન મળવો જોઈએ.
ને જડવાદમાં જડી એમનાં જીવનને જલાવતા હશે ? ને કારણે એ બધું શાસ્ત્ર વિરૂધ્ધ છે, ગુરૂદેવ ના પાડે છે..... આમ સ્વરક્ષાને કાજે પિતે સિદ્ધ કરેલા માર્ગોને ટકાવવાને આ જાતની જડમાન્યતાઓથી સમાજનાં દેહને પાણી મુઠ્ઠીકાજે કેટકેટલા ધર્માધ્યક્ષો, કેટકેટલા જ્ઞાતિ પટેલ સમાજની ભર માનવીઓ સમાજને અને ધર્મનાં ‘શત્રુઓ તરીકે છાતી પર ચડી બેસીને એને પીસતા હશે ?
વર્તાઈ રહ્યા છે. પણ કુદરતની પ્રકૃતિ અનુસાર જુનવાણી વિચારે અને આવતી કાલેઃજુનવાણી સ્વરૂપે ઉંડાણમાંથી દુનિયાના તેજમાં પ્રકાશવંતાં આવતી કાલે વર્ષોનાં બંધને અને વર્ષોના
અદલ બધુ કફનાવી દેવું જોઈએ. જવાદો આજના યુવાન જગતથી કાચા તાંતણું જેમ, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાંથી રૂઢિઓનાં બંધનોને, જુનવાણી સ્વરૂપને તુટશે, આવતીકાલે જુન વાણીસ્વરૂપ અને વિચારે ભસ્મિઅને પ્રગતિબાધક વિચારને સળગાવી દેવા જોઇએ. ને ભૂત- ભત થશે. સમાજશાહીનાં જુમી ફરમાની અને એક પણ કાળના વંશવારસોને અને રૂઢિઓના પૂજાને આવતી કાલની
કાનુને કચરાની ટોપલીમાં ફેંકાશે. ને આમ જીવનમાં અજઉગતી પ્રજાની ખાતર પણ ત્યજવા જોઈએ.
વાળાં ઉતારવામાં કાવટ કરતી ભૂતકાળની આજ્ઞાઓ અને આજે–
કાનુનોને એ કાર્યમાંથી ભુસી દેશે. પુરાણકાળના વિચારે અને વર્તને જગતનાં અજવા- સ્ત્રી અને પુરૂષનું સમન્વય સ્વીકારવામાં આવશે. ગાંઓને જીવનમાં પાથરવા નથી દેતાં. એના ઉત્પાદકે સ્ત્રી પુરૂષમાટે કાનુને નહિ ઘડે. પુરુષ સ્ત્રી માટે કાનુની નીતું ધર્ડમકીભર માનવીઓ એમની વાર્થસિધ્ધિ માટે કાનુન અને સમાનતાના ધોરણે બને એકી સાથે પર્વતોની ભેખડીન ઇદ કાયદાઓ ઘડે છે, ફરમાને બહાર પાડે છે, ને સારા માનવ જીવનસિધિઓને પ્રાપ્ત કરશે. સમાજને પ્રકાશવિહેણો અને શક્તિવિહેણો એ બદલ રહેવું આવતી કાલે પક્ષાપક્ષીનાં, વેરઝેરનાં બીજો પ્રજામાંથી અપડે છે.
લીને ખાખ થશે. માટે નાનાને, શ્રીમંત ગરીબને એની એડીઓ રીઓને--આજે પુરૂષોનાં રમવાના રમકડાં તરીકે ઉછેરવામાં નીચે એ નહિ કરી શકે. ને આંજને આપખુદ ધમોધ્યક્ષ આવે છે એ રીતે એનું લાલનપાલન થાય છે. એને માટે કાયદાઓ અને સમાજસંચાલક આવતી કાલે ધૂળ ચાટતી હશે. એની રચવામાં આવે છે, ને એને જીવન દેવાના માર્ગો બતાવવામાં પ્રા અને એનાં ફરમાન જીવનમાં શાળ્યો નહિ જડે. આવે છે. આમ એને પુરૂની દયાપર, એની કૃપાપર જીવન મંદીરને નામે અને અંધશ્રધ્ધાને નામે ચુસાતી પ્રજા જીવવાનું શીખવાડવામાં આવે છે.
અાવતીકાલે શકિતશાળી અને પ્રાણવાન હશે. જડવાને નામે ધર્મના ઇજારદારે આજના યુવાનને, આજના વિચારકો પ્રકાશવિહોણી બનતી પ્રજા આજના યુવાન જગતથી આવી કારતક, ધર્મવિહાણા, વિવેકશુન્ય કહેવામાં, અને પિતાને કાલે જીવનમાં અજવાળાં પાથરશે. પ્રકાશ અને ચેતના શાસનક્ષિત, ધમપ્રેમી, મહાવીરપત્ર અને બીજાં કેટલાંએ yવારાઓને જીવનમાં ઉડતા મુકશે...... ને આમ આવતી વિશેષણોથી નવાજવામાં ધર્મની સેવા બજાવે છે! મહાવીરને કાલની પ્રજા સ્વતંત્ર અને ! વાન હશે, શર્યવાન અને આંગણાને અજવાળે છે !!
પ્રકાશવંતી હશે.
છે.