________________
XXX X T XXXG તા. ૧-૫-૧૯૩૪
મહારાક્તિને પ્રગટ કરો.
યુવાશકિત એ જગતની મહાસતિ છે.' એને ' ‘માટે કશુજ અશક્ય નથી. પ્રચંડ પશ્નળ ઉપર મુસ્તાક અનેલા શાસનાને એ ડેલાવી શકે છે, તેની પુનઃરચના કરી શકે છે; રૂઢિના લેખડી ચોકી ઉપર ટકી રહેલા સમાજ જીવનને એ પલટી શકે છે; આવા આદમના વખતથી પણ જુના ગણાતા ધર્માંનીય એ કાયાપલટ કરી શકે છે. ભ્રમડળ ઉપર કાપણું મનુષ્ય કૃત એવું બંધારણુ નથી જેને આ મહાશિત મનધારી સ્થિતિમાં પક્ષી ન શકે,
STUDENT તરૂણ જૈન
પરન્તુ એ મહાશકિત આજે હજી સુષુપ્ત અવસ્થામાં છે. એના ઉપર નિક જ્ગ્યતાના પડળે મજતાથી વીંટાઇ ગયા છે એથી એ પોતાના સત્ય સ્વરૂપે પ્રગટી શકતી નથી. કદી કદી એ નિષ્ક્રમણ્યતાના પડા પરિષદાદ્રિ નિમિત્તાથી ઘસાય છે અને એ માકિતના આછા ચમકારા ગિયર થાય છે. પરંતુ કરી પાછી નિષ્કણ્યતા વ્યાપી રહેતા એ મહાશકિતનું મૂળ સ્વરૂપ દબાઇ જાય છે.
આજના યુવકનું વ્યુ એ મારાક્તિને કાકંપ ભાગે સાચા સ્વરૂપમાં પ્રગટ કરવાનુંજ હોઇ શકે. કેવળ વિચારો, કવળ વાતો કે કવળ કરાવો એ કાર્યાં નહિં કરી શકે. એ માટે તો મત પાયે રચનાત્મક કાર્ય ઉપાડવું જોએ અને તેની સાધનામાં જીવતાં દફનાઈ જવું પડશે. આગામી પરિષદનો એકજ હેતુ હોઇ શકે સંગીન પાયે રચ નાત્મક કાય કરી આ મહારાકિતને પ્રગટ કરવાનો. મારા નમ્ર મત પ્રમાણે પરિષદે એક દ્વિવાર્ષિક યોજના ઘડી કાઢવી જોઇએ અને તેમાં કેટલી સફળતા મળી છે તેનો જવાબ એ વર્ષ પછી પુન: જૈન યુવક પરિષદ ભરીને લેવા જોઇએ. દ્વિવાર્ષિક યોજનામાં ઓછામાં ઓછા અમુક કામે કરવાનો નિર્ણય થવા તેએ જેની રૂપરેખા હું નીચે મુજબ દે
છું.
(૧) ૫૦. યુવક સધો ઉભા કર્યા.
આપણા સમાજમાં આજે જેએ તેટલી વિચાર જાગૃતિ નથી—સ્વતંત્રરીને વિચાર કરવાની શકિત નથી. એ વસ્તુ કળવાય તે માટે ગુજરાત, કારીયાવાડ અને મહારાષ્ટ્રમાં થઇને ઓછામાં એછાં ૫૦ નવા યુવક સ્થાપન કરવા જે બધા યુવક મહામા
જોડાઇ જાય.
સંઘે
સાથે
(૨) યુવક મહામંડળનું મુખપત્ર કાઢવું,
આ બધા યુવક સાને વિચારી બળ ધીરવા, અન્ય યુવક સધાની પ્રવૃત્તિથી વાક રાખવા અને સમાજમાં યેાગ્ય આંદોલન કરવા એકમુખ પત્ર કાવું. જે એામાં આવ્યું સાપ્તાહિક હાય અને પ્રમાણમાં સસ્તુ હેય,
(૩) શિક્ષણની પ્રવૃતિને વેગ આપવા.
—શ્રી ધીરજલાલ ટોકરશી શાહ,
યુવક સધાએ જૈન સમાજમાં જે જે સંસ્થા જ્ઞાન પ્રચાર કરી રહી છે તેને પેાતાની શકિત મુજબ સાથ આપવા અને પોતે એછામાં ઓછીઃ——
૫ આદર્શ પોશાળા-કુમાર કુમારિકા માટે.
૫ શ્રાવિકાશાળા--મોટી ઉમ્મરની સ્ત્રીઓને માટે.
પ રાત્રીશાળા અથવા પ્રવચન શાળા-મેટી ઉમ્મરના પુરુષો માટે.
૫ લાયબ્રેરીઓ-વાંચનના શોખ વધારવા માટે. ૬ વિધયામ.
'S
જુદા જુદા સેન્ટરોમાં ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓની મદદથી ખેાલાવવા.
(૪) અયોગ્ય પ્રવૃત્તિઓને! પ્રતિકાર કરવા.
જ્યાં યુવક સંઘ હોય ત્યાં એકપણ વૃધ્ધ લગ્ન, બાળલગ્ન, પ્રેતભાજન કે અયેાગ્ય દીક્ષા ન થઇ શકે તેની તકેદારી ખન્ન રસ્તે થાય તેવા પ્રયાસો કરવા. ધર્મના નામે ધુનની રાખવી. ઉડાઉ ખર્ચ થતો હોય ત્યાં સમજપૂર્વક એ ખ પ્રવૃત્તિઓ આવતી હોય ત્યાં તેની અટકાયત કરવી.
(પ) સેવા પ્રવૃત્તિ.
વિધવા અંડેંનેની દશા તપાસી મદદગાર થાય, મેકાર ભાઝ્માને જ્યાં જ્યાં યુવક સંઘે હોય ત્યાં ત્યાં તે, ત્યાંની ઠેકાણે પાડવામાં મદદ કરે, અજ્ઞાન માખાપાને પેાતાના છોકરાંઓને ભણાવવાની તથા તે માટે મેગ્ય સ્થળૅા ખતાવવા વગેરેની મદદ કરે; ઉત્સવ, રેગચાળા કે તફાન ફાટી નીકળે તેવા પ્રસ ંગોને પહેાંચી વળવા સેવાદળ કે સ્વયંસેવક મંડળ ઉભા કરી તેને નિયમિત ચલાવે.
આ વસ્તુ એછામાં ઓછી તે આસાનીથી પાર પડી શકે તેવી છે. તેમ છતાં તેમાં યુવાની કસોટી, જરૂર રહેલી છે.
કાપણુ જાતના રચનાત્મક કાર્ય માં આત્મભાગ-સ્વાર્પણ તે એ છે ને આજના જૈન સમાજમાં એવા કેટલો વર્ગ છે તે આ કાર્યક્રમમાંથી તરી આવશે. જો એ વમાં ઉપર જણાવેલું કાય. આપણે સાંગે પતંગ પાર ઉતારી શકીશું તે સમાજના મોટા ભાગને આપણી સાથે લીધો હતો અને તેથી સાહિત્યપ્રકાશન, બેકારીને પ્રશ્ન વગેરે હાથ ધરી ઉત્તરાત્તર એ એ વર્ષ પછી, વિધવાથમા, શાળાઓ, ઉદ્યાગનું શિક્ષણ, આગળ વધી શકીશું.
આશા છે કે આગામી પરિષદમાં દરેક યુવક રચનાત્મક કાર્યક્રમ કરવાને નિર્ણય કરીનેજ હાજરી આપશે.