________________
SEX X X XI
તરૂણ જૈન,
મુંબઇમાં ભરાતી કોન્ફરન્સ વિષે કંઈક?
આજે આપણે લાંબા સમયથી જે અવસરની રાહ જોઈ રહ્યા હતા તે અવસર આપણી નજીક આવતા જોઇ સ્વાભા વિક આનંદ થયા સિવાય નહિ રહે.
અને એ શુભ અવસર એટલે મુંબઈના આંગણે પ્ર. વૈશાખ વદી ૭–૮–૯ ના એલ ઈંડીયા જૈન શ્વેતાંબર કાન્કરન્સ અને એલ ઇન્ડીયા જૈન યુવક પરિષદ આ બન્ને અવસરા.ખરેખર જૈન ક્રામના માટે એક મહત્વના વિષય ગણાય
પરંતુ એ બન્ને શ્રીમતી કાન્ફરન્સે ભરાયાથી ઓછું કામનું દારિદ્ર પીટવાનું છે ! રાવેની હારમાળા કે સ્ટેજો ગજાવવાથી ઓછું જ કામનું કલ્યાય થઇ જવાનું છે? પરંતુ તેની પાછળ સમસ્ત જૈન પ્રા તનમન ધનથી એ કરાવે પાળવા તૈયાર થાય અને ત્રણ દિવસમાં પીસેલા લેટની વાનગીરૂપે જનત! આગળ રજુ થાય ત્યારેજ કાન્ફરન્સના અધિષ્ઠાતા તેમજ જૈન જગત સતેષ પામે.
આ અગાઉ તેર કાન્ફરન્સા થઇ તેમાં છેવટની કારન્સ જે જીન્તેર મુકામે મળી તે ઇતિહાસમાં યાદગાર નિવડે તેા ના કહેવાય નહિ. તે વખતની ભય ભરેલી સ્થિતિ જોતાં આપણી જૈન કામ આવી એક હિતેચ્છુ સંસ્થા ટકાવી શકશે કે કેમ એ એક શંકાના વિષય હતા. દિવસો પસાર થતા ગયા અને શકાના નાશ થતા ગયા અને અત્યારે એ સ્ટેજ પર
આવી ઉભા કે એક બાજુ અમદાવાદે સાધુ સ ંમેલનને ઉત્તેજન આપ્યું, મુંબઇ થાડા દિવસબાદ સમસ્ત જૈન પ્રજાને નાતરવા અંતેજારી દાખવી રહ્યું છે, “ સ્વાભાવિક પ્રશ્ન ઉશે કે શા માટે ? ” ભેગા થઇ રાવાની હારમાળા કરવા નહિ, સ્ટેજે ગજાવી બે દિવસ ધામધૂમ કરવા નિહ, લાંબા લાંબા ભાષા સાંભળવા નહિ, પર`તુ અત્યારની આપણી ભયંકર સ્થિતિના ખ્યાલ કરાવવા, તેનો નાશ કરવા, બેકારી જેવા કપરા સ જોગો દફનાવવા, વેરઝેર વધતા અટકાવવા અને ટુકમાં આપણી સાધુસંસ્થા આપણી જૈન કામની રગેરગ એળખી -
લત અવસ્થા પ્રાપ્ત કરાવવા.
માં
! બાબતમાં હું એક પ્રશ્ન જનતા આગળ રજુ કર્યાં શિવાય રહી શકતે નથી. ગુજરાત એ જૈનાની સારામાં સારી સંખ્યા ધરાવે છે, અમુક ટકા બાદકરતાં ઘણી એછી એવી પ્રજા છે કે જે મુંબઇ સુધીના ખર્યાં કરી લાભ લઈ શકે. હાલના બેકારીના સમયમાં ગરીબ વર્ગને આ ખર્ચા જરૂર ભારે પડે, ત્યારે એવાં પગલાં લેવામાં અભ્યાં હાત કે થાડા ગરીબ પ્રજા પણ સારો લાભ ઉડાવી શકે એટલે કે મુંબઇ અધિવેશન ન ભરતાં અમદાવાદ અગર નજીકના કાઇ સ્થળે નકકી કરવામાં આવ્યું હાંત તે ત્યાં કરતાં અહિંયા સા લાભ શ્રીજી જનતા ઉડાડી શકી હોત. આવા એક મહત્વના પ્રશ્ન પર વિચાર ચલાવવામાં હિંદુ આવ્યે એજ માત્ર દુ:ખનો વિષય ગણાય.
આટલું કથાબાદ કોઈ ભા એમ ન માની લે કે મુંબઈ કાન્ફરન્સ ભરાય છે ને કઇ પણ કાર્ય નહિ કરી શકે ?
I
.
તા. ૧--૩૪.
-ભાગીલાલ પેથાપુરી
બેશક ચામુ અધિવેશન ઘણુંજ ભાગ્યશાલી નિવડ્યું છે. કાર્ય કર્તાએ બાહાસ, કળવાએલા અને મુત્સદીએ મળ્યા છે. કાન્ફરન્સનું નાવ સહીસલામત નારે આવે તેમાં સ્હેજે સશયને સ્થાન નથી.
મારે તે આ કાન્ફરન્સ અંગે એક વિનંતિ કરવાની કે જીત્તેર કાન્ફરન્સ પછી કાન્ફરન્સને એક પક્ષ તરફથી અહિકાર પોકારવાનું જણાય છે, તેના પ્રથમ નિર્ણય કરી લેવા
જરૂર છે. કારણ કે એક વખત બહિષ્કાર પોકાર્યા બાદ જ્યાં સુધી પાછા ખેંચી લે ત્યાં સુધી એ પક્ષના સદ્ગુહસ્થે આવી શકે નહિ. અને માર્ક આવે તે કાન્ફરન્સને ગુ સાથ આપવાના હતા! એ કાય` કર્તાએજ સમજી જાય–અને યોગ્ય પગલાં લે એ વધારે સારૂ” ગણાય.
આવા સમયમાં અધિવેશન ભરાય એ સા કા વધાવી લે તેમાં નવાઇ નથી અને જાહેર પ્રજાને મારી વિનંતી છે ક આ અધિવેશનના લાભ લઈ તનમન ધનથી એમાં એલાં રાવને અમલ કરી પોતાની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરવા
ભાગ્યશાળી થાઓ.
યુવક પરિષદ:-થાણું યુવક પરિષદ માટે પણું લખું તે અસ્થાને નહિં ગણાય. સ્વભાવિક ધરેડ પધ્ધતિના અને ખાસ કરીને વિધીએને યુવક શબ્દથી હૃદયમાં, ફાળ પડવાના સંભવ ખરે ! કારણ કે તે વં યુવાને અધમી! નાસ્તિક, દેવગુરૂની નિંદા કરવા વાલા પક્ષ માને છે, પરંતુ જ્યારે એ પોતાના આત્મા સાથે એક દિલ થાય છે ત્યારે તે કબુલ કરે છે કે યુવા અધમી નથી પણ ધી છે, નાસ્તિક નથી પણ આસ્તિક છે, દેવગુરૂની નિંદા કરવાવાલા નથી પણ પાસાએલી દાંભિકતા-શિથિલતાના સડા સાફ કરનાર છે. આ કડવું સત્ય દરેકને સમજાશે કે જે પેાતાની બુધ્ધિ પર વિચાર કરવાનું છેડે છે તેને બાકી બીજાની ઉછીની ખુધ્ધિ પર છાછઠ્ઠા કરવાની પડી ગએલી ટેવ આ વસ્તુ સમજતાં જરૂ૨ ઇન્કાર કરશે.
આટલું લખવાનું કારણ એ કે યુવક શબ્દ કા અવળા અર્થ કરી ન લે. મે માસના પ્રથમ વાડીયામાં આનું અધિવેશન મુંબઇના આંગણે ભરવાનું ની થએલું છે,
યુવકમાં યુવાનીનું જોમ હશે, આપણે યુવક તરીકે જગતમાં જીવવાના અધિકાર ધરાવતા હશું અને આપણા દિલમાં સાચી પ્રજાની દાઝ હશે તે આપણે એ કાન્ફરન્સ, એ પરિષદમાં ભાગ લેવા અને આપણી બનતી મદદ આપવા કો નહિ
આશા છે કે કાર્યકર્તાએ તથા જનતા હૃદય : આવકાર આપો.