________________
ર
સેામવાર તા૦ ૧૩-૪-૩૬
છે.'' આવી તેા તેમની કીયત છે, દિલના એકરાર છે. ખીજા ભાઇ ખેડાવાસી રતીલાલ પોતાની બાળપત્નીને રડતી, કકળતી મૂકીને દીક્ષા લે છે અને ટુક વખતમાં અમદાવાદમાંજ સાધુ વેશ ત્યાગી શ્વેતીયુ, ડગલે પહેરી પુન : રતીલાલત્વ પ્રાપ્ત કરે છે. ત્રીજી વ્યકિત એક સાધ્વી ભાઇ છે. પોતે સંસારીપણામાં ભાઇ સામદના ભેળાં અને નિર્દોષ ધર્મ પત્ની, દીક્ષાના ઇજારદારે એ ભાશ્રીને ઠસાવ્યુ કે તમારી દીક્ષા પછી ખાઈ છટકી જશે. માટે ભાઇએ દેઢ વય ના ગભરૂ
ભીતરના ભેદ ખુલે છે! બાલુકાને ઢળતા તરડી ભાઈ અમદાવદમાં દીક્ષાના
જાળમાં સપડાવ્યાં. ત્યાં અનેક ગુલામીઓથી કંટાળી દેદેક માસ ચારિત્ર પાળી સસારી બની રતનપોળથી વઢવાણ ઉપડવા તૈયાર થયા, ત્યાં એવા સુર બહાર આવે છે કે, રામભકતે એ ઝાંપડાના પેળમાં ઘુસાડયા, ફોસલાવ્યા, દાવ્યા-પણું મન કાંઇ બળજબરીથી કેઇનું દખ યું છે ? છેવટે રામ-દીક્ષાના ત્યાગ કરી અગ્નિરથમાં બેસી વઢવાણુ શૈક્ષ બાલુડાને રમાડવા પલાયન કરી ગયા છે. આવા અનેક દાખલામેા બની રહ્યા છે, સાધુએનાં ભીતરના દંભે ખુલી રહ્યા છે. ધ' વગેવાઇ રàા છે, દૂનિયાની સમક્ષ રજ્જુ થઇ રહ્યા છે, અને આપણા આવા કારસ્તાની હાંસીને પાત્ર બની રહ્યા છે. સમાજના નાયકા કુરધરા ચિંત ચેતે, પ્રમાદ ત્યાગે, સમયને ખ્યાલ કરે ! તમારા ધર્મોનું અધઃપતન લાવનારા, શ્રી વીર પ્રરૂપિત સંધને ડામાડાળ સ્થિતિમાં મૂકનારા આવા સાધુ અને શાસનવધાતકાતે શાસનના નાશ કરતા અટકાવે ! તેમની સાન ઠેકાણે લાવે ! તેમના ઝેરી પ્રચારકાર્યના વિનાશ કરે, અને તેષા શાસનના સાધુએજ નથી, બલ્કે તેના વિધાતકાજ છે એવું ઉડિમ નાદે
જાહેર કરે!
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા,
CHET
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
TIT
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
પડદા ચીરાય છે
શ્રીમદ્ હરિભદ્રસૂરિ.
આપણા કેટલાક કહેવાતા ધર્મના નેતા, શ્રી વીરના સુપુત્રા, મેક્ષના ઇન્તરદારો પડદા પાછળ કેવા કાવા દાવા, હળપ્રપંચ, મનસ્વીતા અને સ્વાર્થ પરાયણતાના ખેલેા ખેલી રહ્યા છે એ જત આલમથી હવે વદત તે નથીજ. દિનપ્રતિદિન તેમનાં કબ્યો જનતા સમક્ષ નગ્ન સ્વરૂપમાં રા થયાં કરે છે અને નિ:શસય રીત સિદ્ધ કરી આપે છે કે આપણા સમાજમાં પક્ષ ઉભા કરનાર અને આપસ આાપસમાં ઝધડા એના ઉત્પાદકો આ મુનિવરાજ છે. પુરાતન ઋષિમુનિઓએ આપણને સુણાવ્યું છે કે વૈરાગ્ય વગર ત્યાગ ટકતે નથી અને ત્યાગ વગર દીક્ષા સભવતી નથી, એ ત્યાગ હૃદયના ઉંડાણમાંથી ઉદ્દભવેલા અને નાંદુ કે બળજબરીથી અને પ્રલેશનથી છતાં પિતા કહેવડાવવાના મોહને વશ બની સાચા મેટાની પરીક્ષા વિના પથ્થર એટલાં દેવ કરનાર સસારીઓની પેઠે ચેલકાંઓની જમાત વધારવાના ઉચ્ચ (?) આશયથી પ્રેરાઇને ગમે તેવા અલેલટપ્પુને મુડી નાંખી શાસનપ્રેત્રના ડાળચાલુએ શાસનના વિરોધી બની શાસનનું છડેચેક લીલામ કરી રહ્યાં છે. એ આધુનિક યુગના જાને લજ્જા અને ધૃણા લાવનાર વસ્તુ છે. આવી નવમુંડીત વ્યકિતને મ્હોટા ભાગ જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા ફરવાના" વિશ્વના સનાતન, અબાધિત અને અવિચળ કાનુનને અનુસરી સંસાર તરફ પાછાં પગલાં ભરી રહ્યાં છે. ભૂતકાળના જૈન જગત્માં આવું પુનરાગમન અસંભવિત હતું. તેને મહાન પાપાચાર અને શાસનદ્રોડ તરીકે ગણવામાં આવતુ. આજે દેવ સમક્ષ જીવનભરના લીધેલાં વ્રત ભાંગનારને “એમાં શું થયું, પાળે એટલે ધર્માં ??” એમ કહીને તેની પીઠ થાબડવામાં આવે છે. તાજેતરમાં બનેલાં ત્રણ દ્રષ્ટાંતે સારા સમાજની અને આ શાસનના વિધાતક ની ચક્ષુએ ખુલી નાંખવાને પુરતાં છે.
પાલનપુરવાસી મહેતા ભોગીલાલ લક્ષ્મીચંદ જે સાગરાનંદસૂરીના વરદ (?) હસ્તે ગયા કાતિ કે વદી ૧ ના રાજ ખંભાતમાં ભક્તિસાગર બનેલા તેઓ ચૈત્ર સુદી બારસે
પુન: ભાગીલાલ અને છે અને પાંચજ મહીનામાં તેમને અનુભવ થાય છે કે “ચાલુ જમાનામાં સાધુએ કરતાં શ્રાવકજ વધારે પુન્ય કરી શકે, આત્માનું કલ્યાણુ આજના સાધુપણામાં થઇ શકતું નથી, સાધુએ અમુક વ્યકિતને સાધુ બનાવ્યા પછી ગુલામ કરતાં વિરોધ હલકી ગણી પોતાની મનસ્વી છા સંપૂર્ણ કરવાની તેને ફરજ પાડે છે, વિત્તિઓને વર્ષાદ વરસાવે છે અને સાધુને આપઘાત કરવાના વિચાર થાય
રતીભાઇ ઘેર આવ્યા.
અઢાર વર્ષની વયંના ખેડાવાસી ભાઇ રતીલાલે અમદા વાદમાં સાગરાન દસ્તૂરી પાસે દીક્ષા અંગીકાર કરેલી, ત્યારે માતા અને બળપત્નિએ કલ્પાન્ત કરેલાં પણ પથ્થર ઉપર પાણી. આખરે દેઢ માસ દીક્ષાને ોાભાવી તા૦ ૨૯-૩-૩૧ ના રોજ અમદાવાદથીજ સંસારી કપડાં ધારણ કરી પોતાના ઘર ભેગા ખેડા પધારી ગયા છે. ટુ'કા વખતમાંજ સાથી વેશ છાડવા પડયા એને રતીભાઈ ખુલાસો કરશે ? સાધ્વી વેશ છેડા.
વઢવાણુવાસી સામદે પોતાની પત્નિને ભેળવી અમદાવાદમાં દીક્ષા અપાવેલી પરંતુ ‘ મન વગરનું મળવું' તેમ કામ અને પોરીયા ઉચકવાની પીડાથી લગભગ એ માસ ચારિત્ર પાળીતે સ’સારી કપડાં ધારણ કરી ખાઇ વઢવાણુ પોતાને ઘેર પહોંચી ગયાં અને પેાતાના એક વર્ષના માતા વિહંા બાળકને મળી ચુકયાં.