SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચુવાન નવસૃષ્ટિને સરજનહાર છે. મુંબઇ જેન જૈન યુવક વર્ષ ૨ જી . અંક ૧૧ મે, ચુવક સંઘ પત્રિકા. તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી. સંવત ૧૯૮૭ ના ફાગણ વદી ૧૨. તા ૧૬-૩-૧ સુસવાતા વાયરા. શું ન્યાયકેટ ના નિર્ણય એ ‘પ્રભુના બાલ’ છે. આજનુ એક દૈનિક નિહાળતાં અને તેમાં દિક્ષા પરત્વેના અમુક ઝધડાના મુક માએના નિણૅયા વાંચતાં મને પા સદી પૂર્વેની એક વાંચેલી વાત યાદ આવી. અમુક સુધારકાએ, નક્કી કરેલ વય કરતાં જે કોઇ લગ્ન કરે તે ભાગ કરનારને શિક્ષા કરવા ઠરાવ કરેલ. સંજોગવશાત્ એક દશ વર્ષની ખળાનાં લગ્નની બાબત ઉપરોકત હરાવતે લગતા ઝઘડા ન્યાય મદિરે ગયા, ન્યાય મ ંદિરે અમુક કારણેાને લઇ સુધારાના કરેલ ઠરાવ વિરૂદ્ધ નિણૅય આપ્યા. (કારણ કે તે વખતે શારદા એકટ ન હતો.) વાંચક, તુ' વિચારજે આ બનાવમાં ઘટીત કર્યુ અને અટીત કર્યુ. કેટલાક વખત કાયદાની ઝીણવટને લઈ, જનતાના છુટાપાના કાનુનેાની અમુક અમુક ખારીને લઇ અને સબળ કારણાને લઇ, કાયદાનું ધારણ સામાન્ય વિચારણા કરતાં કર્યાંક ગુંગળામણુ ઉત્પન્ન કરે તેવા નિય પણ આપે છે અને આને લઇ અમુક વિચાર સરણી ધરાવનાર કાયદાની એવી અમુક અહીંકતા યા ઠીકતા લઇ મન ધાયુ' સિદ્ધ કરે છે. પરંતુ આમાં કાયદાને દ્વેષ નજ દેવે જોઇએ, એ મુશ્કેલ પ્રશ્ન છે. ધણાઅે વખત ન્યાયાધીસાએ શંકા સહિત મૂકમામાં ગુન્હેગાર નેશ કાને કારણેજ કડવી ટીકા સાથે મુકિત આપી છે. આવે! કિસ્સ એક જાણીતા મુની માટે રાજનગરમાં ઉપસ્થિત થયેલ અને તેને નિણ્ય મે ઉપર જણાવ્યા મુજબ થયેલ. એટલે કાઇ પણ કિસ્સાના નિણૅય, તેની ટીકા અને આગળ પાછળના બાબતે જાણ્યા સિવાય વાંચકે ઘટિત યા અધરત ન ધારા, કાયદો દોષને ટકા ન આપે અને જો કાયદે દેશને ટકા આપે તે એ કાયદામાં ન્યાય ન હોય; અને જો કાયદાની સંસ્થા સામાન્ય વ્યવહાર, સુષુદ્ધિજન્ય ભાવે યા નવસર્જક હેતુ. એની વિરૂદ્ધ જાય તો તે .આપણી દ્રષ્ટિએ, ભાવે અમાન્ય છે એમ કહેતાં શાને અચકાવુ? એ માનવ સસ્થા છે. માનવ સંસ્થાએ અપૂર્ણ હોઇ, તેમનાં દેષ ક્ષમ્ય ગણાય. Reg. No. B. 2617. પરંતુ મારે આશય એ છે કે કેટલીક સામાજીક ચા ધાર્મિક બાબતે માં ન્યાયમંદિરના નિ ંયા સડાવી ખાટી દલીલાનુ સમથૅન ન થવું જોઇએ. જૈન વે. કાન્ફરન્સ અને જૈન યુવક સધા એ સમાજતી માદા ક સંસ્થા છે, “ એ બાબત નિવિવાદ સત્ય છે, કાન્ફરન્સનું પ્રતિનિધિત્વ સરકાર દરબારમાં ને જનતા સમક્ષ સ્વીકારાયેલ છે અને આવી સંસ્થાએ જનતાના વિશ્વાસ ધરાવતી હોય તે તેના નિર્ણયા, ઠરાવે, સંદેશ, સર્વ હિત-સાધક હોય તેમ કહેવુ', તે જરૂર સત્ય ઉકિત છે. તે સંસ્થાએ જે જે કરે તે પાળવા સા નીતિબંધનાથી બંધાયેલુ છે. એ ખરૂ કે આ સંસ્થાએ શિથિલતા છુટક નકલ : બા આના. આ કવચિત્ કવચિત્ દેખવાળી દેખાય પરંતુ તેથી તેનાં છિદ્રો પ્રતિ અંગુલિનિર્દેશ કરી, તે સંસ્થાએ!ની સામાન્ય જનસમૂહ આગળ અસભ્ય રીતે અવહેલના કરવી તેમાં સતતા નથી. અપૂર્ણાંતા વિનાશવા તેમનું અસ્તિત્વ છે. કાદવ ઉડાડવામાં દ્વેષ છે, દ્રિપૂર્ણ મનેાભાવના છે, હલકટપણ છે. આજના સુધારકા પાસે રાજ્યસત્તા નથી કે જેથી પ્રત્યેક માનવી પાસે તેમની માન્યતાએ સ્વીકારાવી શકાય. એટલેજ જે જે બનાવા તેમની પ્રવૃત્તિ યા કાય રેખા વિરૂદ્ધ બને તેને ટાંકી પરિષદ કે સંધની અનુપયોગીતા સિદ્ધ કરવા મથવું, તે અધકારમાં આથાવા સમાન છે. અમે તે એટલુએ ઈચ્છીએ કે ન્યાયમદિરાના વિદ્વાન ન્યાયાધીશે દેશકાળના સંજોગે જુએ, પ્રજાની નાડ પારખે, અને રૂઢિ કે માન્યતાથી જકડાયેલ વિચારશ્રેણીને ખાજામે મુકી, ન્યાયનું ત્રાજવું દિનપ્રતિદિન વિશેષ ઉન્નસ આપે તેવા માર્ગદર્શક નિણ ય આપતા રહે. ક્રાન્તિ-ભક્ત! ચુવાન એ નવસિષ્ટને સરજનહાર છે.' લાંબા વિવેચના કરવા મારી પાસે સમય નથી. તેની આ વેદ વાકયની વ્યાખ્યાઓ કરવા યા તે પરત્વે લાંબા જરૂરિયાત પણ નથી. પરંતુ યુવાન એ નવસૃષ્ટિને સરજનહાર છે” તે વાકય પરત્વે ભાષાની જાણી કે અજાણી, અજ્ઞાનતાપૂર્વક અન્ય લેખ કાથી ટીકા થાય ત્યારે કંઇક લખવું' તે અસ્થાને નહીં ગણાય. અત્રે યુવાન વ્યાકરણ દૃષ્ટિએ સામાન્ય નામ છે. એ સમષ્ટિગત લખાયેલ છે, વ્યક્તિગત નહીં. યુવાન પ્રત્યેક સમયે નવસર્જન કરતા આવ્યે છે. મસ્તી, ધગશ, અપૂણ ઉત્સાહ અને સાહસ યાવનને ાગજાગથી વર્યાં છે. અચકાવાનું, દેરાવાનુ અને ઢરડાવાનું ઠંડા લેહીને માટે છે અને ઘંટિત ભાંગફોડ' કરવી એ .ક્રાન્તિ-ભકતના ધમ છે. રચનાત્મક અને ખંડનાત્મક એઉ .પ્રવૃત્તિએ સહુગામી હાય તેમજ પ્રગતિ સાધી શકાય. યુવક એ ચર્ચા, વિવાદ, વૃધ્ધોનાં રિસામણાં કે એવાં વિતાથી ઠ્ઠીએ તે એ યુવકજ નથી. યુવકમાં સહિષ્ણુતા, પ્રેમ, ક્ષમાભાવના એ જરૂર હાવાં જોઇએ. અન્ય બાબત એ છે કે આજે રાષ્ટ્રની હિલચાલમાં સાથ આપવા ક્રાંછને કહેવાની કે પ્રવચનો આપવાની જરૂર નથી રહી.. વધારે ડહાપણ ભરેલુ એ છે કે આ બાબત દેશનાયકાનાં વચનામૃતો માટે અનામત રાખવી, યુવક સધેએ અંતી શકે તેટલા કાળા રાષ્ટ્રની ઝોળીમાં આપ્યા છે. શ્રી. વીરચંદભાઇ, શ્રી. પરમાનદ, શ્રી, ઝુલચંદ અને શ્રી. સુરેન્દ્ર એ ‘આપણા માંહેનાં છે. એમનાં તે તેમની ફરજ અને આચરણ ભાવના માટે યશોગાન ગાવાં જોઇએ. અને આજના યુવાન કેટલેક અંશે સજગાધીન છે. કુટુંબ અને સ્વા પ્રત્યે બેદરકાર રહેવું પાલવે તેમ નથી એટલે યુવાન એ સૃષ્ટિને નવસક છે' એ સૂત્ર લઇ તેની કાલ્પનિક વ્યાખ્યા લખી અને અવ્યવહારૂ વિવેચને કરી કલમને વ્યથ રૂઢિઓનું ઉન્મૂલન કરવુ, નવયુગતા પ્રકાશ આપવા એ સવે ઉપયેગ થાય તે હીક નથી. સમાજમાં પલટા લાવવા, જાનિમાટે સમય જોઇએ છે. કહેવું સહેલુ છે; કરવામાં મુશ્કેલીએ આવે છે તેને ન્યાય આપવા વખત વીતવા એઇએ. ક્રાન્તિ-ભક્ત,
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy