SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે. Reg. No. B. 2616. મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. વર્ષ ૧ લું. સંવત ૧૯૮૬ ના પિષ વદી ૬. . તા ૨૦-૧-૩૦ અંક ૪ થે. વાસ્તવિક ખ્યાલ કરી સામાન્ય શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. નોંધ અને ચર્ચા. ટ્રસ્ટીઓ અથવા કમિટિએ સ્થાનિક વહીવટ ભલે સ્વતંત્ર રીતે ચલાવે પણ વધારાની આવક શા માટે અન્ય દેરાસરની રક્ષા ને અંગે ન વાપરવી જોઈએ? આ વસ્તુને નિર્ણય કરવા એક દેવદ્રવ્ય અને કોન્ફરન્સ. સેંટલ કમિટિની નીમણુંક થવી જોઇએ. એક હકીકત વચ્ચે જણાવી દઈએ કે આણંદજી કલ્યાણજીનું બંધારણ વધારે વિશાળ દેવદ્રવ્ય વિષે ગતાંકના અગ્રલેખમાં યોગ્ય વિચારે અમે જ રજુ કર્યા હતા. દેવદ્રવ્ય વિષે કેવો ઠરાવ કેન્ફરન્સે પસાર અને જવાબદાર બનાવવામાં આવે છે તે કમિટિ સેંટ્રલ કમિટિ કરવો જોઈએ તે વિષે જુદા જુદા દષ્ટિબિંદુ ઉપર ખ્યાલ તરીકે નીમાય તેમાં ખાસ વાંધો હોઈ શકે નહિં. બીજી હકીકત રાખી નિર્ણય કરવો જોઈએ; કેમના આગેવાનોએ દેવદ્રવ્ય દેવદ્રવ્યની મીલકતની રોકાણ ઉપર આવી કમિટિ ખાસ દેખ- અંગેની હાલની પરિસ્થિતિનો. રેખ રાખી શકશે કારણ કે હિસાબે તૈયાર કરવાની ફરજ વર્ગને દિશા સુચવવી જોઈએ. મંદિરના વહીવંટદારે ઉપર દેવદ્રવ્યની હાલની પરિસ્થિતિમાં પાડી શકાય. તે હિસાબ દેવમંદિરની રક્ષા કરવામાં– સામાન્ય સભા. સે ટ્રલ કમિટિ ઉપર વર્ષ પુરૂં તેને નિભાવવા માટે જેટલું થયે છ માસની અંદર એકલી દ્રશ્ય જોઈએ તે છે ખરું કે આપવાનો નિયમ કરો નહિં? દેવદ્રવ્ય જે ભેગું થાય ઉપરોકત સંધની એક મીટીંગ બુધવાર તા૨૨-૧-૩૦ જોઈએ. આ બધી હકીકતને છે, થયું છે, તેની ઉપર પોષ વદી ૮ ના રોજ રાત્રે ૮ કલાક (સ્ટ. ટા) પાયધુની દેરાસરના વહીવટદારો માન માંગરોળ જૈન સભાના હોલમાં નીચેના કાર્યો સારૂ મળશે તે સમમ હિંદુસ્થાનના દેવ મંદિ ન આપે તે શું પલા દરેક સભ્યને વખતસર હાજરી આપવા વિનંતિ છે. રોને હક ખરો કે નહિ ? તે લેવા તે કમિટિ નીમાય તે ૧ જુન્નર કોન્ફરન્સ માટે આપણા તરફના પ્રતિનિધિ પૈસા સમગ્ર હિંદુસ્થાનના દેવ પ્રસંગે સુચના રજૂ કરી મંદિરની રક્ષામાં વાપરી શકાય એની ચુંટણી કરવા. શકાશે. હાલતુરત નીચેના ખરાં કે નહિં? દરેક મંદિર ૨ મંત્રોએ રજુ કરે છે. ઠરાવ કેન્ફરન્સ પસાર કરે તે માટે જુદા જુદા કંડ-દેવદ્રવ્ય જે વખતે રા. મોહનલાલ દીપચંદ શેકસી “શ્રી જીનર ઉચિત ગણારી. ઉભા કરવા જોઈએ એવું તે કેન્ફરન્સ અને યુવાને” એ વિષય ઉપર ભાષણ આપશે. (૧) “દેવદ્રવ્ય અંગેની કઈ કહી શકે જ નહીં. સમાજ . લી. મિલકત તથા તે નિમિત્તની સારી પેઠે જાણે છે કે ચક્કસ મંત્રીઓ, ચાલુ આવક જોતાં આ કેતીર્થો તથા મંદિરના ટ્રસ્ટ શ્રી જૈન યુવક સંઘ. રસ ઠરાવ કરે છે કે પ્રત્યેક વહીવટમાં દેવદ્રવ્યને અંગે તા.ક.-ઉરની સભાના વખતે લવાજમ ચાલુ વર્ષનું ઘણી સારી રકમો મેજુદ છે. સે પોતાના દ્રવ્યનો વ્યય છે જેનું બાકી છે તે સભ્યોને સાથે લાવવા વિનંતિ છે. કેટલાક મંદિરો સામાન્ય મીક હાલતુરંત એ ક્ષેત્રમાં ન કરતાં તવાળા છે. કેટલાક ચાલુ ખર્ચ પુરતી જ આવક ધરાવે છે. અન્ય ડુબતાં ક્ષેત્રને પોષવામાં કરે કેમકે જે કાળે જે ક્ષેત્ર કેટલાક મંદિરે જીર્ણ થયેલા છે તેને સુધારવા માટે તે તે સીદાતું હોય એમાં દ્રવ્ય વાપરવાનું ખુદ પ્રભુનું પણ ફરમાન છે.” મંદિરના ટ્રસ્ટી પાસે મીલકત કે ચાલુ આવક બેમાનું કાંઈ (૨) “દેવદ્રવ્યનું સારી રીતે સંરક્ષણ થઈ શકે, હિસાનથી, આવી સ્થિતિ છે. હવે જેમ મહાવીર પ્રભુની મૂર્તિ એક ન બની ચેખવટ રહી શકે અને સારી ને સીધી રીતે દેખરેખ સ્થાને છે તેવી જ બીજે સ્થળે હોય છે. એકનું મંદિર ભવ્ય અને બીજાનું જીણું, તે કઈ રીતે ચલાવી શકાય? શા માટે રાખી શકાય તથા જ્યાં એ દ્રવ્યની જરૂર હોય ત્યાં (તેવા ટ્રસ્ટીઓ પાસેના ચેકકસ નિર્ણત કરેલા બજેટ ઉપરની રકમ મંદિરમાં) આપી શકાય એટલા સારૂ આ કેન્ફરન્સ નીચે અન્ય મંદિરમાં વાપરવાની ફરજ ન પાડી શકાય ? સ્થાનિક મુજબ સેટલ કમિટિની નીમણુંક કરે છે.” * *
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy