________________
સોમવાર તા.૦ ૧૪-૪-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
હાડકાંનો માળો (1)
લેખક: . “ ઋષભદાસ
(એકાંકી નાટક.) પુરૂષ
પાત્ર લક્ષ્મીચંદ શેઠ * " એક શ્રીમંત.
હરકેર શેઠાણું લક્ષ્મીચંદ્રની પનિ. કલ્યાણચંદ્ર નગર શેઠ..
સુમન બાળા અનંતકુમારની પનિ. અનંતકુમાર લક્ષ્મીચંદનો પુત્ર.
યશલમી વસંતલાલની પત્નિ. વસંતલાલ.
: ' અનંતકુમારને મિત્ર અને સાળા. કમળા મોહનલાલની પત્નિ. મોહનલાલ '
- દીક્ષાને ઉમેદવાર. નથુશા, કપાશા, વખતશા, ખુબશા શ્રીમાન લક્ષ્મીચંદ્રના સાથીદારે, આગેવાનો. '.
- બીજા પા. મોહનને પિતા, સેવાસમાજના સભ્યો, નગરના યુવાનો, વૃધે અને અન્ય જને. પ્રવેશ ૧ લો :
(આમ બેલતાં જોરથી અનંત ટેબલ પર હાથ પછાડે છે પાત્રઃ અનંતકુમાર, સુમનબાળા,
અને ખુરશીમાં ટટ્ટાર થાય છે.....હામેજ સુમનબાળાને
ઉભેલી જૂએ છે. સુમનબાળા પ્રશ્ન કરે છે...) પાછળથી લક્ષ્મીચંદ્ર શેઠ.
સુમન-શાનો નિશ્ચય કર્યો? સમય: ......સુદી ૧ સાંજના છ વાગ્યા પછી
અનંત-(નિશ્વાસપૂર્વક) પિતાજી હામે બંડ કરવાન.! સ્થળ : શ્રી લક્ષ્મીચંદ્ર શેઠના ઘરને એક ઓરડે.
સુમન-(જરા ગંભીર બની.) ઘર અપરાધ !!
અનંત-(આવેશમાં) ઘોર અપરાધ ? છતાં ઘણીએ પડદો ઉપડે છે.
પારકી છોકરીને જીવનભર રંડા વેઠવાની ફરજ પાડનારની , (વિચારમાં ગરકાવ બનેલ અનંત નજરે પડે છે. તેના હામે સત્ય હકીકત ખાતર ઝુંઝવું તેમાં ઘોર અપરાધ ? | હાથમાં એક કાગળ છે. થોડીવારે વિચાર શબ્દદ્વારા (કઈ ભયંકર હકીકતની આગાહી થતાં સુમનબાળા વ્યક્ત થાય છે.)
પિતે બોલેલા શબ્દો માટે જ ગભરાય છે, પણ અનંતને અનંત-(સ્વગત) આ શું થવા બેઠે છે? ભગવાન અને તેના કોમળ હૃદયને જાણનાર સુમન ' હકીકત. જાણવા મહાવીર! હમે પ્રરૂપેલા ત્યાગમાર્ગની પાછળ રહેલી સેવાની
પ્રયત્ન કરે છે.) ભાવના ગણુ થઈ, તેનું સ્થાન અત્યારે શિષ્ય વધારવાના સુમન-(ધીમેથી) જીવનભર રંડાપે શાને? શી વાત છે ?
કંઇ સહમજાવશે તે ખરા ને ?! . * મોહે લીધું છે.! પ્રભો ! આ મેહક ભાવના શું નહી કરાવે ?
અનંત-(જરા શાન્ત થતાં, પણ બેદરકારીથી હાથમાનો (અટકીને.....થોડીવારે) આ ન અટકી શકે? આમાં ફેરફાર
કાગળ સુમનબાળા તરફ ફેંકતાં :) . વાંચ? અને કહે કે: ન થઈ શકે ? અરે, ગમે તે હોય પણ આ શું વ્યાજબી છે? ઘર અપરાધ કાન છે ? આ ન અટકવું જોઈએ ?....અવશ્ય અટકવું જોઈએ. પણ
સુમન-(પત્ર વાંચે છે :) * અટકાવે ? આગળ કાણું પડ? ! મહારા બાપુ જેવા દાન- સુશ્રાવક લક્ષ્મીચંદ્ર શેઠ, મુ. મનહરપુર. વીર ને ધર્મવીરે અંધશ્રદ્ધાના ચશ્માં ઉતારીને ખરી વસ્તુ
ધર્મલાભ સાથે જણાવવાનું કેઃ મોહનને તમારી સ્થિતિ જોવાની ચોકખી ના પાડે છે. વ્યવહાર કુશળ પિકાર
તરફ આ પત્ર લાવનાર......શ્રાવક સાથે મોકલ્યા છે. પાડે છે: “સાધુઓ ચેલાઓ ના મુંડે તે અપાસરે તાળાં દેવાય !!
બહુજ સંભાળ રાખજે. ભારેકમ અને મિથ્યાદ્રષ્ટિ-દુર્લભ અમે ધર્મ ધ્યાન કયાં જઈ કરીએ ? !” પણ....પણ બાધિ-9ોએ બહુ તેફાન મચાવ્યું છે. માટે જ આ યુવાનો, હા ! શું અમે યુવાને હતાશ, નિર્બળ અને માય
ફરજ તમારે માથે નાખી છે. ભરતવિજય થોડા દિવસમાં ' કાંગલા છીએ ? (અટકીને.......થોડીવારે) ખરેખર! શું અમે
-બે ત્રણ દિવસમાં–ત્યાં આવશે, અને......શુદી ૭ ને કંઈજ ન કરી શકીએ ?! પણ જ્ઞાતિ, સંધ અને વડીલશાહી : સોમવારના દિવસ સારો છે. તે દિવસે દીક્ષા અપાઈ જવી કે સાધુશાહીની અમર્યાદ સત્તાની વા એડી તળે ચગદાને જોઈએ. પછી જોઈ લેવાશે. એજ યુવાન ઉંચું શી રીતે જોશે?... જોઈ શકશે ?!
* લી. જ્ઞાનવિજયના ધર્મલાભ. (વિચાર પરંપરામાં ઉન્મત છે ? અનંત ખુરશીમાં સહેજ (.....પત્ર વાંચી સુમનબળા અનંતના ગુસ્સાનું કારણ . ઉછળે છે. આ વખતે—સુમનબાળા પ્રવેશ કરે છે. સ્વામીને જાણી જાય છે અને પતિની સાથે સહમત થતી બેસે છે :) આ મનોદશામાં જોઈ સ્થંભે છે. બાજુએ ઉભી ગુપચુપ , જો આમજ હોય તે, આમ થતું અટકાવવું તેમાં સાંભળે છે. વિચારોના વેગમાં અનંત બોલ્ટેજ જાય છે.) * કશે અપરાધ નથી! '
......કેમ નહી જોઈ શકે ?......પણ કેશુ કરે છે? અનંત-(આવેશમાં ટીકા કરતાં) જોજેપછી સમય કને પડી છે! હા! પણ કોણ કરે એમ શા માટે ? શું એ આવ્યું અને પાછા પાડવામાં હજ કેઈ હથીયાર ન બનાવે! મારી ફરજ નથી? શા માટે મહારેજ પિતાજીને વિરોધ ન વળી પિતાજી બહુ ચુસ્ત માણસ છે. તેઓ એટલા શ્રદ્ધાળુ કરે ?......બસ. હુંજ શરૂ આત કરૂં. ભલે પિતાજી કેપે- અને કદી માણસ છે, કે: તેઓ શું તહી કરે, તે કહેવાય રોષે ભરાય. જોઈ લેવાશે ! બસ, એજ નિશ્ચય. (પ્રગટ) બસ નહી. આપણે ઘર છોડવું પડે એ પ્રસંગ પણ આવે. માટે એજ નિશ્ચય;
બરોબર વિચાર કરી જોજે!