SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે. 1 Reg No. B. 2616. મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા. તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. હત ૧૯૮૬ ના ચૈત્ર વદી ૧ , ૨ , આ . વર્ષ ૧લું છે ? ' છુટક નકલ અંક ૧૬ મે, " તા૧૪-૪-૩૦ માંગરોળ જૈન સભાના હાલમાં આ દેવ, અમારા આત્માને તેની ફરજનું ભાન કરાવ. એ શીખવાને માટે જ તારી જયંતિ ઉજવીએ છીએ. એ મહાવીર જયંતિ પ્રસંગે તારા તેજના ઢગલામાંથી પ્રકાશનું બિંદુપણુ જે જીવનમાં ન ઉતારાય તે આડંબર જ છે, જયંતિ ઉજવવી એ દંભ છે. . જગતને પ્રેમ અને ઐક્યની સાંકળથી સાંધનાર શ્રીયુત મણીલાલ જેમતલાલના મનનીયવિચારો. પિતા, તારા સંતાને આજે અંદર અંદર લડી નાશની ખીણમાં - - ગબડી રહ્યા છે. આસ્તિક અને નાસ્તિકના ઢગ રમી પામરપ્રમુખ મહાશય, ભાઇઓ અને બહેનો, તાની પથારીએ પડયા છે તેને તારા જીવંતસિદ્ધાંતે કે જેની જગતનું ક૯યાણ કરવા દુન્યવી સમસ્ત ઉપસર્ગને ઉપર અમારી શીથીલતાની ધૂળ બાજી ગયેલી છે તેને ખંખેરી સામનો કરી, એ અહિંસાના મૂર્તિમંત સ્વરૂપ, તારા કહેવાતા વીરતાનાં, માનવતાનાં સમાનતાનાં ઉચ્ચ શિખરે પહોંચાડ અને સંતાને આજે તારી જયંતિ ઉજવે છે. જગતના મહાવીરના સંતાન માટે માનભર્યું જીવન જીવી ' કયાં તારી દીવ્યતાના તેજના પંજ! અને કયાં અધ. જાણવા અમારામાં આ તપ પ્રગટ, એજ તારી જયંતિ ઉજકારમાં અટવાઈ રહેલા અમે. એ દેવ, તારા સંતાન હોવાના વવાની ભાવના અને હેતુ છે. અધિકાર પણ આજે અમે ગુમાવી બેઠા છીયે, તેને સત્ય ઓ દેવ? આજે ભારતના તેત્રીસ કરોડના કલ્યાણના માર્ગે દોરવા તારી જયંતિને ખાને એ પ્રભુ પ્રેરણા કર. ચાલતા ધર્મયુધે તે તારાં સંતાનો હિસ્સે મોખરે હોવાનું એ ભગવાન? તારા અનેરા આત્મભોગના પંથે અન્ય આજના મંગળ પ્રસંગે અમારામાં બળ રે, અને ભૂતકાળના જન આકરા કદમ માંડી રહ્યા છે. ત્યારે વીર સંતાન કહેવાતા ઈતિહાસે તારા સંતાનને ભારતવર્ષને પરાધીનતામાં પૂરવાનું જે અમે કર્તવ્ય ભ્રષ્ટતાથી પૃથ્વીના અંધકારમાં ઉંડા ઉતરી કલંક ઍટયું તેને ભવિષ્યના આજે લખાતા ઇતિહાસે કઢાવી રહ્યા છીયે. ઓ દયાના સાગર ? તેને જગતકલ્યાણની ભાવ તારા સંતાનને જગમાં ઉજવળ મુખે રાખવા અનેરા આતસ નાનાં ઉંચા આકાશમાં ખેંચી વીરતાના સાચા વારસ બનાવ. અમારે હૈયે ભર; અને જગતને જણાવ કે જે બ્રિટીશ હકુ મતને જૈનોએ હીંદમાં પગભર કરીને સહાય કરી, જે પાપની આજે ભારતવર્ષની કચરાએલી પ્રજાના ઉધાર અર્થે ભાગીદારી કરી હતી તે સતનતને જડમૂળથી ઉખેડવાને પણ જેમાં કરડે માનવદેહધારીઓ નાગાં અને ભુખ્યા સુએ છે તેને ઢાંકવા અને પેટનો ખાડો પુરવા માટે, ચડકેલી નાગ આજ આજના આ ધર્મયુધે જૈનો મોખરે રહી એ પાપનું પ્રાયસમાન મહાન સલતનત સામે મહાત્મા ગાંધીજીએ . અરે નવ- શ્રિત કરશે, એવા સ્વાર્પણના પણે લેવા તારા આજના જન્મ યુગના મહાવીરે તારાજ અહિંસાના સિધ્ધાંતે, તારાજ સત્ય કલ્યાણકને દીને અમને પ્રેરણા કર. અસ્તુ મંગળ. સમર્પણના પગલે મોરચો માંડયા છે, ત્યારે અમે આત્મા. વિનાના અહિંસાના ખાને આડે ધરી, જગતને અટ્ટહાસ્ય કરાવી રહ્યા છીએ. એ પ્રભુ ? તારી જયંતિના પાઠથી અમારી - પુનાના સંધમાં શાંતિ. એ નિમાલ્યતા દુર કર અને કાનમાં ખીલા ઠોકાતા છતાં તેના કલ્યાણની ભાવનાભર્યો યુધ્ધવીર, અમારામાં એ પુનાના ખબરપત્રી તરફથી પુના શહેરમાં આપણી ભાવના ભર. ' ", સમાજની અંદર ઘણા વર્ષથી જુદાં જુદાં તડે હોવાથી અને અહિંસક રહી કરોડોના કલ્યાણ માટે સામી વૈમનસ્ય હતું, જેને નીકાલ પૂજ્યનીય આચાર્ય શ્રી વિજયવછાતીએ આત્મ સમર્પણને આ આજના યુધ્ધમાં મોખરે હલભસુરીના સતત પ્રયાસથી આવ્યું છે અને જૈન સંધમાં રહી તારા સંતાન હોવાને વ્યાજબી દાવો કરે અને તારા કુસંપની જગ્યાએ સંપ થયું છે, જે ખુશાલીમાં ગઈ શુદ એ સાચા અહિંસાના સિદ્ધાંતનું જગતને આલિન કરવા ૧૭ ને શુક્રવારે પુના શહેરમાં નકારશીનું જમણ હતું.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy