________________
મુંબઈ જન યુવક સંઘ પત્રિકા
સેમવાર તાર ૧૦-૩-૩૦,
GSSS S SSS SSSB બિન ઝેડ પ્રાથમિક શિક્ષણના કલાસે ખેલવા જોઈએ. આ હકીકત
ધાર્મિક પાઠશાળાઓને પણ થોડે ઘણે અંશે લાગુ
પડે છે. તેના અંગે પણ ચેકકસ સંજોગો, તપાસને અંગે ૨૪
માથા પર પણ કરવામાં માલુમ પડે. જે સંજોગો સુધારો તેમજ સગવડ માગતા હોય તે पक्षपातो नमे वीरे न द्वेषः कपिलादिषु ।
કરવા માટે જોઈતા પ્રયાસો કરવા જોઈએ. પચીસ વર્ષ ઉપરાંતથી युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
કેન્ફરન્સની સ્થાપના થઈ છે, છતાં પ્રાથમિક કેળવણીને શ્રીમદ્ હરિભદ્રસૂરિ. ઠરાવ આપણે દર બેઠક કરવો પડે તેવી સ્થિતિ કેમની
હોય તે શોચનીય છે. પ્રાથમિક શિક્ષણવાળા લગભગ ઘણાસરદાર વલ્લભભાઈને અભિનંદન.
ખરા જૈન બાળકે હોવા જોઇએ, તેની કોઈ ના પાડતું નથી,
પણ તે બાબતમાં સમાજની એકકસ શું સ્થિતિ છે તે જાણી યુવક સંધની મેનેજીંગ કમિટિએ તા. ૮-૩-૩૦ ને
લેવાની તાકીદે જરૂર છે. ધાર્મિક કેળવણીની સગવડને અંગે
? રોજ નીચેને ઠરાવ પસાર કર્યો હતે.
પણ વીગતે મેળવવાની જરૂર છે. જેથી કરીને ધાર્મિક કેળસ્વાતંત્ર્યની શરૂ થયેલી લડતમાં પહેલા
વણી મળી શકે તેવા સાધને પુરા પાડવા માટે દ્રવ્યની કેટલી સરકારી મેમાન થવાનું સરદાર વલ્લભભાઇને તું
જરૂરીયાત છે તે બધી વીગતો જે સમાજ પાસે રજુ કરવામાં જે માન મળ્યું તેને માટે અમારૂં મુંબઈ જન ૨
આવે તો, સમાજને તે ખાતાંમાં કેટલા દ્રવ્યની જરૂર છે યુવક સંઘ તેમને અભિનંદન આપે છે. તે
તેની ખબર પડશે. જેઓ પાસે પરમાત્માની મૂર્તિને પાંચ લાખના મુકુટ પહેરાવવા જેટલી તાકાત હોય છે તેઓ પાસે
પરમાત્માના અક્ષર જ્ઞાનને, તેના શાસનને ફેલાવો કરાવી, જુનેર જન કોન્ફરન્સ.
પરમાત્માનાજ વચનાને માનનારાજ બાળક માટે, ધાર્મિક જ્ઞાન
મેળવવાના ખાતાંઓ ખોલવા માટે પૈસા ન હોય તે શું ઓછું - ઠરાવની સમાલોચના.
શોચનીય છે? પણ તેમાં દેવ કે છે? જેઓ સમાજને દોરવી શકે તેમ છે તેઓ એકજ માગે ભકિતના–ધામધુમના
શોભાના કાર્યો માટે અનર્ગળ દ્રવ્ય સમાજ પાસે ખર્ચાવે છે. પહેલે ઠરાવ સ્વર્ગસ્થ આગેવાનોને માટે શેક પ્રદર્શિત
તેમજ લાખો રૂપીયાના ગુરૂમંદિરે સાધુઓ કરાવે છે પણ ગુરૂના કરવા સંબંધીને હતે. બીજે ઠરાવ ધાર્મિક તથા વ્યવહારિક
અનુયાયીઓને ધાર્મિક જ્ઞાન આપનાર માસ્તરના પગાર માટે
, કેળવણી સંબંધી હતે. આ ઠરાવ બે ભાગમાં વહેંચાયેલું છે. તેની રક
જોઈતી રકમ માટે કાંઈ કરવામાં આવતું નથી. પ્રથમ ભાગને લગતા ઠરાવ કોન્ફરન્સની આગળની બેઠકમાં જુદે જુદે સ્વરૂપે મંજુર કરે છે, તેથી તેજ સ્વરૂપમાં તે ઠરાવ
માટે કેન્ફરન્સ, તેના આગેવાનોએ, તેની સ્ટેન્ડીંગ કમિટિએ પસાર કરી બેસી રહેવું, એટલે કેળવણી માટે શુભ ઈચ્છા અને
અને કાર્યવાહી સમિતિએ આ બાબતેમાં કોમને માર્ગદર્શક દાખવવા સિવાય કોન્ફરન્સ કાંઈ ન કર્યું એમ ગણી શકાય. થવું જોઈએ કાફૂરસના ઠરાવ એકલા શબ્દમાં પસાર થવા ઘણા વર્ષથી ઈચ્છા ધરાવવા છતાં પ્રાથમિક કેળવણીને દરેક કામ થઈ જશે નહિં. દરેક કામ
દરેક કામ થઈ જશે નહિ. દરેક કામ માટે પૈસા મળી જશે સવાલ, જન જેવી વ્યાપારી તથા આબાદ કેમને અંગે હજી નહિ તેમ કાર્ય કરનારાઓ પણ મળી જશે નહિ પણ અમલમાં મુકાયા વગર રહે તે શરમાવા જેવું ગણાય. “તાં. માણસની ને ફંડની જે જરૂરી લાગે તે કેમ સન્મુખ બર મૂર્તિપૂજક જની વસ્તી સાડા ચાર લાખ ગણાય; પોતાના વાછત્રછારા રજૂ કરવી જોઈ એ તે કાર્યકર્તાઓ તેમજ જેમાંને અડધે ભાગ જુદા જુદા શહેરોમાં વસે છે, બાકીને અડધો ભાગ ગામડાઓમાં વસે છે કે જેમાના કોઈ કઈ
ફંડ મળી રહેશે. દેવદ્રવ્યને હાલ સુધીને વહીવટી ઇતિહાસ કેફગામડામાં કદાચ પ્રાથમિક શાળાઓ હોય અગર ન પણ
રસ્તે પ્રગટ કરવો જોઈએ. ગામે ગામમાં, શહેરે શહેરમાં કેટલા હોય. ગામડામાં જ્યાં પ્રાથમિક શાળા ન હોય ત્યાં છે, જેના પૈસા ભેગા થયા, કેટલા ખવાઈ ગયા, કેટલા ડુબી ગયા, કેટલા કેટ બાળક કદાચ પ્રાથમિક કેળવણી લઈ ન શકતે હોય; સિવાય દરબારમાં વપરાયા, કેટલા જન મતના વિરેલી કાર્યને મદદરૂપ જૈન બાળક પ્રાથમિક શિક્ષણ વગરના રહેતા હોય, તે બનવા
થયા વગેરે વગેરે ઘણી વીગતે સ્થળે સ્થળેથી ભેગી કરી સમાજ જગ નથી છતાં આ બાબતમાં ચેકસ તપાસ વગર,
પાસે મૂકી સમાજની આંખે ઉધાડવી જોઈએ. અનર્ગળ દેવદ્રવ્ય નકકી વિગતો જણાવી શકાય નહિ. કોન્ફરન્સ જૈન વસ્તીવાળા જુદા જુદા વિભાગોમાં સ્થાનિક માણની સહાયતા મેળવી હોવા છતાં શા માટે દેરાસરો હજી અજીર્ણ અવસ્થામાં છે તે પણ આંકડાવાર માહીતિ મેળવવી જોઇએ. અણસમજણને લઈને સમાજને બતાવી આપવું જોઈએ. એવા પણ વહીવટદારે છે કે
જ્યાં માતાપિતાએ કેળવણી લેવા માટે પિતાના બાળકૅને જેઓ દેવદ્રવ્યના પૈસા તેમના વહીવટમાં જથાબંધ પડયા હેવા પ્રેરણા ન કરતાં હોય, તેવાને સમજાવવાની ગે.ઠવણ સ્થાનક
છતાં મંદિરના ઉદ્ધારમાં આપતા નથી. જાણે કે તેમના મહાવીર પેટા કમિટિઓ મારફત કરવી જોઈએ. જે ગામડામાં શાળા ન
જુદા હોય. આ પરિસ્થિતિ સમાજ પાસે વ્યવસ્થિત સ્વરૂપમાં હોય તેવા ગામડા માં મ્યુનિસિપાલીટીને અગર લેકલ બેને પ્રાથમિક શાળાઓ ઉઘાડવા માટે યોગ્ય અરજ કરવી જોઇએ. રજુ થવી જોઈએ એટલે સમાજ આપોઆ૫, જ્યાં પૈસા આપહતાં જયાં થોડી વતી હોય અને લોકલ બોડ પ્રબંધ કરી વાથી સાર્થકતા છે તે સમજી જશે. કેળવણીના ઠરાવ વિષે શકે તેમ ન હોય તેવા ગામમાં સ્કલર મારફત વેકેશનમાં વધુ હવે પછી.