SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જે જે શુભ પ્રજાકીય ચળવળે અને પ્રવૃત્તિએ છે તેમાં સક્રિય ભાગ લેવા જૈને માટે આવશ્યક છે, એમ આ કાન્દ્ રન્સ માને છે અને અાપણા દેશની ઉન્નતિના એક મુખ્ય માગ સ્વદેશી વસ્તુના ઉપયેાગ છે, તે આપણે ત્યાં તેમજ આપણા દરેક જાહેર સ્થાનમાં બને તેટલી સ્વદેશી વસ્તુ વાપરવી, તેમાં સ્વદેશી કાપડ અને વિશેષ કરી હાથ સુતરની અને હાથ વણાટની ખાદી વાપરવા આ કાન્ફરન્સ આગ્રહપૂર્ણાંક ભલામણ કરે છે. મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા. -૧૯ હાનિકારક પ્રથાઓઃઅનેક હાનિકારક પ્રથા કામનું જીવન ચુસી રહી છે તેથી તે દૂર કરવા તેમજ ફેરવવા માટે જોશપૂર્વક કામ કરવાની જરૂર છે અને તેમાં ખાસ કરી નીચેની બાબતે પર કામનું ખાસ લક્ષ ખેંચવામાં આવે છે કે, દરેક ન્યાત તથા સાથ પોતપોતામાં તેના અમલ કરવા યોગ્ય પ્રયત્ન આદરશે. (૧) પુત્રને અઢાર વર્ષની ઉંમર નીચે અને પુત્રીને ચાદ વર્ષ ની ઉંમર નીચે પરણાવવાં નહિ. આથી ઓછી ઉંમરના લગ્નોમાં ભાગ લેવા નહિ (૨) ૪૫ વર્ષ પુરાં થયાં હોય એવા કાઇ પણ ગૃહસ્થે લગ્ન કરવું નહિ (૩) એક ઉપર હવે જોઇએ, છ કરવા સામે પ્રતિબંધ (૪) મરણ તેમજ શ્રીમત પાછળ થતાં જમણે બંધ કરવાં અને લગ્નાદિ નાતવરા તથા ફરજીઆત તેમજ નકામા ખર્ચે બંધ અગર ઓછા કરવા, (૫) કન્યાવિક્રય કે વવક્રયની પ્રથા બંધ કરવી અને લગ્નાદિ પ્રસંગે વેશ્યાના નાચ ન કરાવવા. ૨૦ અધારણ, શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સનું ઔંધારણ—જેની નકલે આ સાથે વહેંચવામાં આવી છે તે-મુકરર કરવામાં આવે છે. ૨૩ દીક્ષા. સેામવાર તા૦ ૩-૩-૩૦ પરિષદે આપણી સમક્ષ આખુ વર્ષ ચાલે એટલું' રચનાત્મક કાર્યોં મુકયું છે. એ કાયને પાર ઉતારવા પાછળ આપણે બધાએ મંડી જવુ પડશે. શુદ્ધિ અને સ’ગટ્ટનનો ઠરાવ કરી પરિષદે ત્રણે ક્રિકાના જંનેમાં ઐકય સ્થાપવા કરમાવ્યું છે. ગચ્છ મત અને સ`પ્રદાયના ઝગડાએ હવે આપણાથી જરાવાર પણ નિભાવી શકાય તેમ નથી, એ કલેશે। પાછળ સમાજે ખુબજ ખાયું છે. વિચારભેદ ભલે હેય પણ હૃદયભેદ નજ થવે ઘટે. ભિન્ન વિચાર ધરાવનારાઓનાં-પર સપ્રદાયીઓનાં-હૃદય તો પ્રેમ પિયુષે પૂજ હાવાં ઘટે. મહાત્મા ગાંધીજી અને ભારત ભ્રષણુ પ ંડિત માલવીયાજીના વિચારોમાં ભેદ હોવા છતાં વિશુધ્ધ પ્રેમથી તેઓ એક બીજાને ભેટી શકે છે. દેશહતના પ્રશ્નામાં નિખા લસ હૃદયે મત્રણા ચલાવી શકે છે, એ વસ્તુ આપણે ઘડી ભર વિસારવી ન ઘટે. દીક્ષા સંબધી આ કાન્ફરન્સને એવે અભિપ્રાય છે કે દીક્ષા તેના તે તેનાં માતા, પિતા આદિ અંગત સગાંઓ તથા જે સ્થળે દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંઘની સંમતિથી યોગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી. -(0)---- ગૃહસ્થ ! આપણા સમાજમાં જ્યારે પરસ્પર અવિશ્વાસ ને આશંકાનાં વિદ્યાતક વાદળાં છાયાં હતાં, તેવા કટેકટીના સમયમાં મહારાષ્ટ્રે આપણને પેતાને આંગણે નેતરી જે તકલીફ ઉઠાવી છે, રાત્રિ દિવસનાં અવિશ્રાંત પરિશ્રમે જૈત સમાજની જે સેવા બજાવી છે તેનુ, સ્પષ્ટ શબ્દોમાં વર્ષોંન કરવું અશકયવત્ છે. પરિષના પ્રમુખશ્રીનું છેલ્લું ભાષણ. હિમ્મત, ધીરજ અને શાંતિથી પશ્યિને પાર ઉતારવા જ આખા મહારાષ્ટ્રના આગેવાનોએ એકત્ર થઇ માનનીય અજ શેઠશ્રી ચુનિલાલ સરૂપચંદની આગેવાની તળે જે ખેંચી છે તે માટે એમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ( ભાષણ પ્રમુખશ્રીના વતી શ્રીક્ષમાનંદજીએ કરેલું હતું.) ચેડા છે. મહાનુભાવે !.... ભારે કટોકટીના સમયમાં મળેલ આપણી પરિષદ્દ્ની આજે પૂર્ણ કુંતેહુ અને ઐકયતા સાથ પૂર્ણાહુતિ થાય છે એ વસ્તુ જાહેર કરતાં મને ધણેાજ હર્ષ થાય છે. આજે આપણી પૂર્વની જાહેાજલાલી અને જવલંત પ્રભા નથી રહી. આપણી સામાજિક સ્થિતિ દિન પ્રતિદિન વધારે ને વધારે બગડતી જાય છે. આખા દેશને લાગુ પડેલ એકારીના દ જૈન સમાજને પણ પેતાતા ગ્રાહક બનાવ્યેા છે. આ દુઃખદ સમયમાં આપણે આંખો મીચી બેદરકાર બની ખેસી રહીએ એ કાઇ રીતે પણ પાલવે તેમ નથી. એ દર્દીના નિદાન માટે આપણે ઇન્કવાયરી કમીશન-તપાસ સમિતિ અને જૈન એક સ્થાપવાના દાવા કરી આગળ પગલાં માંડયાં છે. પણ ઠરાવે માત્ર કરી ચાલ્યા જવાથી સમાજના દિ' ઉઘડવાના નથી. એના અમલ માટે આપણી જવાબદારી વિચારી કાય પરાયણ બનવું પડશે, ધર્મ ના નામે ઝઘડા કરાવવાના માન્યતાઓના નામે લડાવી મારવાના આ જમાના નથી. એવી ચાતક નીતિ, સમાજ હવે વધુ વખત નહિં સન્માની શકે, સમયને દરેકે પિછાણવાજ પડશે, ભાઈ ! થેાડાક અપવાદ સિવાય આપણી પરિષદે દરેક ઠરાવે સર્વાનુમતિએ પસાર કર્યાં છે અને એજ આપણી ફતેહ અને ઐકયતાની નિશાની છે. પરિષદે કરમાવેલા આદેશ પાછળ આપણે મંડયા રહેશું તે। બાર મહીનામાં આપણે ખુબજ આગળ ધપી શકીશું. તમારી અને મારી કુજ સ્પષ્ટ છે. પરિષદના સદેશ દેશના ખુણે ખુણાંમાં પહોંચી જવે! ધરે, અને સત્ર અમલી પગલાં મ'ડાવાં ઘટે. આભારભર્યાં હૃદયે મારે જણાવવુ તેઇએ કે તમે બધા જૈન બંધુએ હાજી પરિષદ્ અને મારા તરફ સદ્ભાવ રાખા એ સમજાય તેવી વસ્તુ છે પણ ાનેરની મ્યુનિસિપાલિટીએ મને અભિનદનપત્ર આપી જે ગારવ વધાયુ" છે તે ખાતે હુ તેરા ઋણી છુ’. પ્રતિનિધિ બધુએ ! આ પરિષદ્ન ત્તેહમ ́ બનાવવા આપે જે હાર્દિક સહકાર આપ્યા છે, યુવક વગે એજ ધ્યેયથી સબજેકટ કિંમાટમાં જે ખામેાશ, ધીરજ અને શાંતિ બતાવી છે, તે માટે આપના તથા યુવક બંને અંત:કરણપૂર્વક આભાર માનુ છું, અને છેવટે સ્વયંસેવક બંધુઓની મહામુલી મુ`ગી સેવા બદલ એમને ધન્યવાદ આપી શાસનદેવ જૈન ધર્મ ના વિજયધ્વજ સત્ર કરકાવે અને આપણુ સતે આવી રીતે ફ્રી મળવા સુયૅગ સત્વર સાંપડે એટલુ ચાહી વિરમીશ ય પરિષદ્ દેવી.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy