________________
સામવાર તા૦ ૧૭-૨-૩૦
મુંબઈ જેમ યુવક સદ્ય પત્રિકા,
૧૧
કવીનાઇન શરીરમાં ઉલટી ખીજી વિકૃતિ કરશે. ટાઈફે ડ જેવા ભયંકર તાવમાં કઇજ આષધ ન અપાય એવા નિશ્ચય હવે વૈદ્યક શાસ્ત્ર પોતે જાહેર કરવા લાગ્યું છે ! ઉગ્ર રૂપે ફાટી નીકળેલા દીક્ષાને ઝગડા જાહેરખબર કરે છે કે લાંબા વખતથી સમાજશરીરમાં વિકાર થવા લાગ્યો હતેા પણ હેને થાગડથીગડથી ઢાંકી રાખવાની ભૂલ સેવવામાં આવવાથી તે રાગ હવે વધી પડયા છે અને બહાર ઉભરાઇ આવ્યા છે. માત્ર આપણાજ ધના નહિ પણ દુનિયાભરના તમામ ધર્માંના ધ`ગુરૂએ બાબતમાં કેટલીએ ગંભીર ફરિયાદો ચેકસ પણે નજરે જોવામાં આવે છે અને તે પર ઢાંકપીછેડે કરવા ઉપરાંત કેટલાંક સ્વાર્થી ઉલટી અચાવ કરતાં રહ્યા છે. પરિણામે એ ક્ષેત્રમાં વિકાર જામતા જાય તે એમાં તાજુબ થવા જેવું શું છે ? આખી દુનિયાની દયા ખાવા નીકળેલા, સર્વ જીવોને વીતરાગ માના રસીમા બનાવવાનું મિશન લઇ બેઠેલા, ક્રેધ-માન-માયાનેા જગમાંથી બહિષ્કાર કર વાના સતત્ ઉપદેશ કરનારા, અતે માલીકી તથા મમત્વ ભાવનાના ત્યાગરૂપ દીક્ષા પામેલા સાવ માં પોતામાં એકબીજા પ્રત્યે કલેશ ‘ૐ નિદા જોઇ શકતા હોઇએ તે ગૃહસ્થ વમાં પક્ષાપક્ષી, ગાજુગાળી અને મારામારી જોઇને આશ્ચય ક્રાણુ પામશે ? પાલીતાણાનું સંકટ આવી પડયું ત્યારે પણ સાધ્રુવપતાનું સમ્મેલન ન કરી શકયે, એ શું આપણે નથી જોયુ' ? આજે ચાતર ાહેર પ્રશ્નમાં આપણી કામની અને ધમની હાંસી થાય છે, તે છતાં એ હાંસી કરાવનાર કારણને વિચાર કરવા પૂરતી ય સપરિષદ્ - ક્ષેત્રને ઉન્નત બનાવવાની ફરજ જે ધર્મને માથે છે, તે ભરવાનું તેઓથી બન્યું નથી. ગુડસ્થવની કાન્ફરન્સને સાધુ-ધર્મોને નામે તે જ ધર્માંના ક્ષેત્રમાં વક્રતાની બરદાસ ન જ વની કાઇ બાબતને દરાવ કરવાના હક્ક નથી એમ કહીને જ સંતોષ ન પકડતાં, તેઓ પોતાનું સમ્મેલન કરવાના ય અખાડા કરવાના આગ્રહુ કરે તો એના અર્થ તે એ થવા પામે કૅ, સ્વચ્છંદના જ નિશ્ચય છે. સાધ્રુવ માં કંઇ રત્નો મેાાદ છે અને જો બધા સંધાડાના સાધુવાનું સમ્મેલન થાય તે શાસ્ત્રા, સમાચારીએ અને પેાતાની વિવેકબુધ્ધિ, એ ત્રણેની મદદથી તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવના ઉપયેગપૂર્ણાંક નિયમેા કર્યાં વગર ન જ રહી શકે. એવુ નહિ થાય તે, જેમ એક પક્ષને પોતાની મરજી મુજબ વર્તવાની છુટ છે તેમ બીજો પણુ પાતાની મરજી મુજબ વર્યાં જ કરશે, એને અટકાવી કાણ કરશે? વસ્તુસ્થિતિ ારે અસહ્ય બનશે ત્યારે કાં
દીક્ષાના પ્રશ્ન શું ખરેખર મહાન વિકટ છે કે જેથી એતે માટે આટઆટલી લાંખી લીલેાની અને પક્ષને જરૂર પડે? અજ્ઞાન જનતાની અક્કલને ચક્કરમાં નાખવાની દાનત ન હોય તે, આ પ્રશ્નને અગે ઝગડા જાગવા જેવું કાંઇ છે જ નહિ. સમાજે ધ્યાનમાં રાખવુ જોઇએ કે કાઇ ઝગડાજ થવા ન પામે અને સાધુ કે શ્રાવક કાઇ આપખુદ થવા જ ન પામે એવી કાળજી શાસ્રકારોમાં અવશ્ય હતી. કારણ કે તે મનુષ્યપ્રકૃતિ ખરાબર જાણતા હતા. એમણે જ ફરમાવ્યું હતું કે, સાધુમાત્રે નિરંતર ભ્રમણ કરવું અને કઇ સ્થળ કે વ્યકિત સાથે ‘સબંધ’જોવા નહિ. એમણેજ ફરમાવ્યું હતું કે, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા ચારે શ્રી સંધ”નાં અંગ માત્ર ગણાશે અને ચારેને ‘સંઘ’ની આજ્ઞામાં રહેવુ જોઇશે. એમણે જ વળી ફરમાવ્યું હતુ કે, પૈસા, પાંડિત્ય અને પદ્મિ કરતાં પવિત્રતાનું સ્થાન ઉંચું ગણુ શે. લેકે આટલું જ બાબર શિખે અને એ શાસ્ત્રક્રમાતાના અમલ કરવા-કરાવવા કટિબદ્ધ થાય, તે દીક્ષાપ્રશ્ન અને એવા ખીજા ખારસા પ્રશ્ન આપેઆપ શાન્ત થઈ જાય અતે કાન્ફરન્સને પોતાની શકિતએતે ઉપયોગ સૃજનાત્મક કાર્યમાં જ કરવાની સરળતા થાય. એક વાત સઘળાએ યાદ રાખવાની જરૂર છે. રાજકાજ
1.
અને
વ્યાપાર પ્રવૃત્તિથી ધર્મ પ્રત્તિ જીદી ચીજ છે. ધર્મ – પ્રવૃત્તિમાં છુપા આયે, પેચ, કાનુની જાળ, શરમાશરની મુદ્દલ ન જોઇએ. જીવનનાં અન્ય . ક્ષેત્રમાં ધર્મ પ્રવાહ વહેવડાવીને ત્યાંની અવિત્રતા ધાઇ નાખવાની અને એ
થઇ શકે. જેના અને અન્ય ધર્મિ'એ જ્યારે આ વાતની કાળજી કરતા થશે ત્યારે ધર્મને વિજ્યધ્વજ સઘળાં ક્ષેત્રે ફરકશે અને માનવજાતિનું જીવન દૈવી બનવા લાગશે.
આ કાન્ફરન્સને હસ્તક્ષેપની ફરજ પારો કાં ા યુવાન વ નિર’કુશ બનશે, કાં તે આત્માર્થી સાધુએ અને એવા શ્રાવકા સમાજથી અલગ થવાનુ પસદ કરશે. ત્રાંસતી અવધિ થાય ત્યારે રાજ્યક્રાન્તિ થાય છે, એ વાત રખે કાઇ ભૂલે, જોહુકમીની માત્રા વધી પડે ત્યારે નબળી પ્રજા પણ સગટ્ટુન શીખે એ પણ કાઇ રખે ભૂલે. લેકામાં ધર્મ પ્રેમ જગાડી શાન્તિ, પ્રગતિ અને સંગઠ્ઠન રચવાને બદલે ધ ઝનુનના હથીઆર વડે સમાજનું સત્યાનાશ કરનારા જે કાઇ હોય તે બધાએ દેશરિપુ ગણાશે અને હિંદના પુનરૂત્થાન કાળમાં એમની શી દશા થશે, એ કહેવા ક્રાઇ ભવિષ્યવેત્તાની જરૂર ભાગ્યે જ પડે. જરા સમુર કરા, લાકને અસહ્ય સ્થિતિમાં આવવા દે, પેતા સિવાય કાઇ પોતાને બચાવી શકતું નથી એવુ ભાત ઉગવા દે, પછી ‘પરગા’એની સ્થિતિ જોજો,
O
હમણાં હમણાં પ્રજાકીય લડતમાં કેાની તત્ત્વને પ્રવેશ થવા લાગ્યા છે; એ ખરેખર અક્સાસજનક છે. એક જૈન તરીકે હું
તે એમજ કહું કે હું પ્રારંભમાં, મધ્યમાં તેમજ તે જૈન ’જ છું, અને જૈન છું. માટેજ વ્યકિત કરતાં કામી પતિને અને કૈમી હિત કરતાં દેશહિતને પ્રાધાન્ય આપવાની દ્રષ્ટિ... એજ હરેક નિણૅય કરૂં. ન્હાની કામેાનાં હિતની દરકારો દેખાવ કરીને, હમણાં હમણાં કેટલાક રાજદ્વારીઓ સમસ્ત પ્રજાના પ્રેથ્રામને ચુથી નાખવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, એમાં કાએ ફવુ જોઇતુ નથી. ઓપણે સરકારને તેમજ દેશને જાહેર કરીશું. અમારી કાન્ફરન્સની મેહેરવાળા શબ્દનેજ કામના અવાજ તરીકે માનવા.
પારસી કામની માફક આપણી કેમ પણ સખાવતા માટે મશહુર છે. પણ સખાવતે ની વ્યવસ્થામાં તે કેમ કરતાં આપણી કામ ઉતરતી છે, અને તે છતાં પારસી કામના દુરદેશ નેતાઓ એમની વ્યવસ્થાને પણ ધણીજ ખામીવાળી કહી પાકાર ઉઠાવે છે, જ્યારે આપણે વધુ ખામીવાળી આપણી વ્યવસ્થા હુામે અક્ષર વટીક કાઇ મેલી ન શકે એમ ઇચ્છીએ છીએ. આથી લાખા રૂપિયાનો દુર્વ્યય થવા પામે અને છતે નાણે ઉપયોગી કામે રખડી પડે એ સ્વાભાવિક છે. હ તે