________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સમવાર તા ૧૭-૨-૩૦.
વિષયવિચારિણી સમિતિની ચુંટણી થઈ ત્યારે જે પક્ષની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાને હરાવ સર્વાનુમતે ગેરહાજરી દેખાતી હતી, તેને માટે યુવકે પણ સૈની સાથે થયે એ સૂચવે છે કે, આપણે દેશના સુખદુઃખમાં સાથે છીએ, દીલગીરી દર્શાવતા હતા. જે લડાઈ હતી તે વ્યકિતઓ વચ્ચેની
અગ્ય દીક્ષાને ઠરાવ શ્રી. મહાસુખભાઈ ચુનીલાલે રજુ નહિ પણ તેમના દ્રષ્ટિબિન્દુઓની વચ્ચે હતી. વિચારવિનિમય થવાને સુંદર
કર્યો અને પ્રસ્તાવ ઉપર બહુ જુસ્સાથી વિવેચન કર્યું, તેની ગ ગ. ચુંટણીની ઝુંબેશ મુંબઈના તથા
સામે એક વિદ્યાર્થીએ લગભગ સવા-દેઢ કલાક સુધી પિતાની મહારાષ્ટ્રના પ્રતિનિધિઓ સીવાય બીજા વિભાગમાં સખ્ત ન જોવામાં આવી.
દ્રષ્ટિએ પિતાની દલીલે રજુ કરી. આ ભાઈની એક દલીલમાં
એક પક્ષને જાકાઓ કહેવાનો આક્ષેપ હતો છતાં કેઇએ જરા પણ રાત્રે વિષયવિચારિણીય સભા મળી લગભગ બધા
અસહિષ્ણુતૃત્તિ બતાવ્યા સિવાય તેમને જે કહેવું હતું તે બરાબર સભ્ય હાજર હતા. વિવાદની મીઠાશ જતી રહેશે એમ જેને
સાંભળ્યું. આ ભાષણને અંતે ઘણાને એમ લાગ્યું કે, આપણા લાગ્યું હતું, તેને શરૂઆતમાંથી ઉલટે અનુભવ થયે. અકેક પ્રશ્ન ઉપર રોધ-પ્રતિરોધ થવા લાગ્યા. સરકારની વફાદારીને
પ્રમાણિક મતભેદે ગમે તેટલા હોય પણ જો સ મસામા પક્ષને ઉશ્કે - વિચાર તે ઘણા સમય અગાઉથી જ ગમે છે, પણ કેઇ પણ
રાયા સિવાય ધીરજથી સાંભળવામાં આવે અને બન્ને પક્ષ પિતાના હરાવમાં સરકારને વિનંતિ કરવાના ઠરાવને પણ સખ્ત વિરોધ
દ્રષ્ટિબિંદુઓ શાંતિથી રજુ કરે અને ખુલ્લા દીલથી તેમાં
ભાગ લે તે ગેરસમજણને પણ ભાગ જરૂર ઓછો થઈ થવા લાગ્યા અને ત્યારથી જ વાતાવરણમાં એકદમ ગરમી આવી ગઈ. જૈન કેમના વેપારીવર્ગમાં આ અસામાન્ય વસ્તુ હતી.
જોય ત્યારબાદ ૫ડિત આણંદજીભાઈ તથા ખંભાતવાળા શ્રી, લાલા બાબુરામજીના હિન્દી-હિન્દુસ્તાનમાં બેસવાના આગ્રહને
મોહનલાલ ચેકસીએ શાસ્ત્રોકત દ્રષ્ટિએ દીક્ષાના પ્રશ્ન ઉપર
વિશેષ પ્રકાશ પાડયે હતો. જુદા જુદા બેલનારાઓએ ચાર સભાએ વધાવી લીધે. હિન્દી ભાષાની સાથે બીજી ભાષાનો વિકલ્પ રહ્યા હતા છતાં આ વિચારમાં કેમ, દેશની આકાંક્ષાઓમાં
કલાકથી વિશેષ સમય લીધે હતા અને દોઢ કલાક ઉપરાંત
વખત, વાટાધાટમાં ગયે હતે. આપણા જૈન હૃદયમાં અથવા આગળ વધી રહી હતી એ જોઈને યુવકેના હૃદયે ઉછળતાં હતાં અને વડિલે તેને પ્રોત્સાહન આપતા હતા. મારવાડી
કહીએ તે આપણા હિન્દુ હૃદયમાં એક એવા પ્રકારની વૃત્તિ
છે કે, કોઈ રખેને નારાજ થઈ જશે, કેઈને માઠું લાગશે ! ભાઈઓ ખુબ ખુશમીજાજમાં દેખાતા હતા, અને કછી,
આ કૃતિમાં ઉચ્ચ ખાનદાની છે પણ જો તેનું પ્રમાણ ને ગુજરાતી અને દક્ષિણી ભાઈએ હિંદીમાં જ્યારે બેલતા હતા
- રહે તે તેમાં ભયભીત દશા પણ છે. છેવટે દીક્ષા સંબધે જે ઠરાવ ત્યારે વાતાવરણની ગંભીરતા જરા આનંદમાં બદલઇ જતી. કેમના ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણની વિશાળ
રજુ થયે, તેને સ્વાગતના પ્રમુખની મજબુત અપીલ બાદ મંજુર
રાખવામાં આવ્યું હતું. યુવકે તરફથી શ્રી. પરમાનંદ કાપજના રજુ કરવાને, ધર્માદા નાણાની વ્યવસ્થાને, જૈન
ડીઆએ તેના વિરોધ ન કરતાં તેને સ્વીકારી લીધે ત્યારે બેંકને, દેશ અને સમાજોદ્ધાર, કેમ સગઠ્ઠન, આર્થિક પરિસ્થિતિની તપાસ, સુકૃત ભંડાર ફંડ વિગેરે કામના પ્રાણુરૂપ
ખુદ પ્રમુખ સાહેબ તરફથી યુવકની ખામેશ. ધીરજ અને હરાને ખરડો પસાર થશે. બીજા દિવસનું કાર્ય બહુ
- ભેગ બદલ તેમને અભિનંદન આપવામાં આવ્યું હતું. આનંદથી પૂર્ણ થયું. શિક્ષણના ઠરાવના અનમેદનમાં એક કરછી સરવ ળે કન્ફન્સનું કાર્ય સુંદર રીતે પૂર્ણ થયું ગણુ ય. બહેન ભાઈ રાણીબાઈએ બહુ વિચારગભીર ભાષણ આપ્યું હતું આ બધા ઠરાવો ત્રીજા દિવસની ખુલ્લી સભામાં મંજુર થયા અને શ્રોતાઓ ઉપર તેની ઉંડી અસર થઈ હતી. આરોગ્ય પરિષદના હતા પણું ૩-૪ બહુમતિને ઠરાવ શ્રી. પરમાનંદ કાપડીઆ મેળાવડાવાળાં મારવાડી બહેને વિશેષ અનમેદન આપ્યું હતું. રજુ કર્યો અને શ્રી. ચીમનલાલ સંઘવીએ જ્યારે તેને વિશ્વવી તેમની શુદ્ધ હિંદી, ઉરચારણ ઉપર ઘણાં ભાઈ બહેનનું ધ્યાન ભાષામાં અનુમોદન આપ્યું ત્યારે સ માની ૩૪ ઉપ૨ સંખ્યાએ ખેંચાયું હતું..
તે /૪ ના ઠરાવને ઉડાવી મુકી માત્ર સાદી બહુમતિના ઠરાવને બીજા દિવસની વિષયવિચારિણી સભામાં ઘણીવાર. કબુલ રાખે. આ પ્રશ્ન ઉપરની સાસીમાં એકજ કુટુંબના તુમુલ યુદ્ધ જામતું હતું. અગાઉના સમયની સભાઓમાં માર, મહારથીઓ સામસામા પક્ષમાં રહી શકતા હતા, તે નઇને વાડી ભાઇઓ, કરછી ભાઇઓ, મહારાષ્ટી ભાઈઓ અને ૫ણું જાણીતા વર્ગને બહુ આનંદ થયે. ગુજરાતી ભાઇઓ મત દર્શાવતી વખતે પિતપતના સમુડમાં
ઘાને એમ લાગ્યું છે કે, પહેલા દિવસની ઘટના ન વહેંચાઈ જતા ત્યારે આ પલટાયેલા જમાનાનું અદભૂત દ્રશ્ય એ હતું કે, તે પિતાના ટોળામાં વહેંચાઈ જવાને બદલે જ્યાં
બની હતી તે બહુ સારું હતું. કોઈ સારા માણસો કલેશને વિચાર સામ્ય હોય ત્યાં એકઠા થતા. કેમી સંગઠ્ઠન એટલે
ઇચ્છતાજ નથી પણ વિચારની આ ઘડામણથી જરા પણ ગભદીગમ્બર, સ્થાનકવાસી અને વેતામ્બર મૂર્તપૂજકના સંગઠ્ઠનના
રાવાનું કારણ નથી. આ વરતુ દરેક કેમને સુષુતિમાંથી
જાગૃતિમાં લાવે છે અને એક બીજાની એક બીજા ઉપરની પ્રશ્ન ઉપર ઘણા કચ્છી અને મારવાડી વૃધ્ધ ગુજરાતી
ચોકી, તેમની નિર્બળતાઓ છેડાવી તેમની પાસે કાંઈ પણ યુવકેની સાથે હતા.
સેવાદ્રષ્ટિએ સંગીન કાર્ય કરાવે છે, એટલે આવાં સંઘર્ષણો - “રટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર ” એ પ્રશ્ન ઉપર
એક ભાવી ઉન્નતિના પુરોગામી છે. પ્રથમ ઘણી રસમય ઝુંબેશ થઈ હતી પણ પાછળથી તે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એવી ગેરસમજણ ન છેવટમાં મહારાષ્ટ્ર જે હિંમત બતાવી પિતાને આંગણે હોય કે આ, કન્કરને આકરો કાયદો થઈ પડશે અને કોન્ફરન્સને નેતરી અને અનેક ઉજાગરાઓ, અનેક કષ્ટ તેના ઉલ્લંઘનમાં દંડાઈ જઈશું પરંતુ આ તે વિચારો કેળવવાનું વેઠી, દ્રવ્ય અને શક્તિ-સમયને ભોગ આપી તેને પાર ઉતારી માત્ર પ્રચારકાર્ય છે, તે તેમાં ઘણું વધારે ભાઈઓ છુટથી તેને માટે મહારાષ્ટ્રને આપણું સિાનાં હાર્દિક અભિનંદન છે. ભાગે લઈ શકે,
ઘણું જીવો કેન્ફરન્સ.