________________
૧૨ તા૦ ૩-૨-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સેટીને સમય.
રાખે કે આપણે હવે એ પ્રકારે વિચાર્યા વગર, અરે એ સંબંધમાં ઘટતું કર્યા વગર તે નહિંજ ચાલે. અલબત્ત સાથે
મળીને એને ઉકેલ કરતાં જરૂર આપણે જૈન સમાજની યુવાન બાંધ, અરે જૈન સમાજના આશાભર્યા . ને વાત પ
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની જ છે, અને સાથે
ર ચળકતા હીરલાઓ, આવ, કસટીને સમય આવી
એ પણ વિચારવાનું છે કે જે ઈચ્છિત કામ સરતું હોય તે ચુક છે. નસેનસમાં નવિન રકત ભરેલા યુવકને એથી મુંઝાવાનું કે શિથિલતા ધરવાનું નજ હોય. એ તે આર્થિક શબ્દ જાળની મહિનામાં એવી રીતે ન પડવું કે “માં” જેવા સંયોગોને આધા ખસેડીને, અને વર્તમાન સં યોગેને બાજુ પર સુંદર શબ્દને ત્યજી “બો પની વહુ' જેવા અપ્રીય વચન મેલીને, સંમેલનમાં ઉપસ્થિત થાય અને અધિવેશનને આંગણે પ્રયોગમાં પડવું પડે. આટલું તો વિના સંકોચે કહી શકાય હસતા રમત પ્રવેશે. કુંભકર્ણની નિદ્રાને જન્મસિદ્ધ હક માની, કે સમાજ-વૃધે તે બાળકો-રૂઢિચુસ્ત કે કલ્પના વિહારીએ વિના સંકોચે સેવતી જૈનપ્રજા માટે સંમેલન અધિવેશન એ સે ઈ તો શું કરી દેખાડે છે એ જાણવા આતુર એ અનેરા પ્રસંગે છે. કૂપમંડુ કોને મન એ “હુજરોને ધુમાડે, ભલે હેય, વેવલાભાઈઓના હૃદયમાં અત્યારથી છે. ગાંધીયુગ જેવા સ્પષ્ટ કાળમાં ભાગ્યે જ કોઈ કરાવોની સાઠમારીના સ્વપ્ના ભલે આવે અને “સમથૅ ગૃહભંજને હારમાળા કે ભારોભાર મહકતાથી અંજાય તેમ છે. માટેજ એજ જેમને મુદ્રાલેખ હોય તેવાએ ભલેને ત્યાં આવીને પણ જે કંઈ કરવાનું છે તે આચરી પણ બતાવવાનું છે એવી
| મારે, છતાં એ સાચા યુવાન, હાંર એના જ પાકી ગાંઠ વાળીને દરેક આવે. “સવા ખાંડી વજન કરતાં ''માત્ર ચિન્તા ધરવાની નજ હાય, એટલું અવશ્ય ગોખી
પાશેર વર્તનની કિંમત વધુ છે, એ ગાંધીજીના સુત્રને સદૈવ રાખવું કે “સમયના સામે કોઇનું ચાલતું નથી.' સમયાનુસાર , * સુધારણા કરવાને બદલે જેઓ આગમને નામે મનગમતી ' સ્મરણમાં રાખવાનું છે, રેકી કરી રહ્યા છે, અરે સારા કાર્યોમાં. ભૂતકાળને ખરા સંમેલનમાંથી પરવારી જાનેર જવું એ તે પ્રત્યેક યુવ
ટા બનાવ આગળ ધરી કાંટા વેરી રહ્યા છેતેઓ ભલન કો નિશ્ચય હોયજ. સુરતની સંસાયટીના કહેવાતા ઓખેરુ ઉંચા આસનના ઈજારદારો હોય કિંવા અઢળક લક્ષ્મીના
સંમેલનના આંખમાં પડેલ ખીલને દુર કરવા સારૂં પણ હાજભકતા હોય અથવા તે લાગવગ ધરાવનાર લંબુ હોય !
રીની તે જરૂર; બાકી “યુવકસંઘ તે મૂર્તિપૂજક નથી” દેશકાળને એમની કંઇજ પડી નથી. મહા મુશીબતે અને
આગમને બાળી મૂકવાનું કહે છે: “દહેરાને ઉખેડી નાખવાનું કેટલીયે રાતના ઉજાગરા વેઠીને ચણેલા કિલ્લાઓ જોતજોતામાં
લખ્યું છે “પ્રતિનિધિત્વ મેકલવાનો એને હક નથી' ઇત્યાદી ધરાશાયી થઈ જાય છે, અરે સમયદેવતાના ખપરમાં એ સવે ઉભી કરેલી ભ્રમજાળને ચીરી નાંખવા સારૂ તેમજ ' એણે નિમેષમાત્રમાં સ્વાહા થઈ જાય છે અને છેવટે લમણે હાથ મુકી રાય થા
' 'જોયેલ માત્ર વામ (ડાભુ) પાસુ-સસાયટી એટલેજ ધમ ટાળી તેમને પિકારવું પડે છે કે “અઘટિતતાનિ ઘટયતિ, સુઘટિત
આગમ માર્ગે ચાલનારી સંસ્થા, સાચે ધર્મ પાળનારી પતિતાનિ જર્જરી કુરૂતે,' તેથીજ એ વીરબાળ, તું નિશંકપણે
વૃતા આદિ જાતબડાઈઓ-કેટલું બધું વિકળ છે એનું સ્પષ્ટ કુચ કર.
ભાન કરાવવા સારું, અને પરમાત્મા શ્રી મહાવીર દેવને સાચો વર્તમાનકાળના મતમત્તાંતરમાં રખેને તું શ્રી વીરપ્રભુને માગ કેટલે દૂર છે અને આ જે ચાલી રહ્યું છે તે સવ! દીક્ષાની વય આઠી એ જેમ ખરી છે તેમ “એ “શ્રીરામની રામાયણ” સિવાય બીજું કંઈ જ નથી, એવું વિવેકપૂર્વક તે દેશકાળ જેઈ આપવી ઘટે એ પણ ખરૂં જ ડિઠિમ નાદે જાહેર કરવા ખાતર પણ યુવાન હૃદયેએ જવાનું છે. છે. શ્રી મહાવીરદેવને શ્રમણ સંધ વિસ્તાર પામે એ જરૂર શ્રીમતી કોન્ફરન્સ દેવીના સ્થાનને શોભાવવા, એનું શેકાઈ ગમે, છતાં સામાન્ય બુદ્ધિથી તસુભાર પણ આગળ નહિં જતું બળ પ્રદીપ્ત કરવા અને એની શક્તિનું-કૂપમંડુ કોને. ગયેલા બાળકે એ પધિત્ર વેશ પહેરી, એની ઇતર સત્તાના ઇજારદારોને મહમ્ય દેખાડવા પણ અવય જવું જ સમાજમાં હાંસી કરાવે એ તે નજ ગમે. માટે જ આપણે જોઇએ. શ્રી હરિભદ્રસુરિ કે યશોવિજયજીને પૂર્ણ માન આપતાં
કસટી કાળે, સાચી ભાવનાથી કામ કરતાં હાથને, અવછતાં એમના જેવી સત્તા સાગરજી કે રામવિજયજીને આપવાની ના પાડીએ છીએ. એથીજ ધર્મના સિદ્ધાંતને ૫ અંતરિક્ષથી સહાય મળે છે અર્થાત કુદરત તેના તરફ ફરે અમલ રાખીને પણું પ્રવર્તિ રહેલ હુતાશનીને શાંત પાડવા છે માટે “God helps them who help themselves' સંધના હસ્ત માં સત્તા સોંપવારૂપ કાનુન કરવાનાજ. “ એ વાત પર ભૉસે રાખી દરેક યુવાન એ તરફ પગલા ભરે. શ્રી યશોવિજયજીના વાદપ્રતિવાદની નિષ્ફળતા સુચક
રા. (કુસુમ,) કથનથી ધડે લઈ અવશ્ય યોગ્ય ઠરાવ કરવાના, કે જે પ્રભુ, શ્રીના ચાહવાઇ માર્ગ શોભાવે અને જૈન દર્શનમાં કોઈ
ગ્રાહકોને સુચના. વસ્તુ એકાંતે નથી રહી તેને જનતાને ખ્યાલ આપે.
ગ્રાહકોને પિતાનું લવાજમ તાકીદે મોકલી આપવા સંમેલનમાં પધારનાર ભાઈ જેમ દેવદ્રવ્ય કે વિધવાના વીનંતી છે. જે ગ્રાહકોને પત્રિકા ન જોઈતી હોય તેઓ અમને પ્રશ્નને અભ્યાસ કર્યા વગર ન આવે તેમ તેને પાસ કરવાના તુરતજ ન લખી નાખશે કે જેથી સંસ્થાને નાહકના ખર્ચમાં અડગ વ્રત લઈને પણ નજ આવે. એટલું તે જરૂર કાતરી ઉતરવું ન પડે. '
. તે