________________
કોન્ફરન્સની કાર્યપ્રગતિ. યુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
- Reg. No. 5, 2616.
* *
*
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી જમનાદાસ અમરચંદ ગાંધી. સંવત ૧૯૮૭ ના પિષ સુદી ૯. :
તા ૨૯-૧૨-૩૦
વર્ષ ૧ લું, અંક પર મો.
છુટક નકલ મા આને. -
શ્રી. સૂરીશ્વરજીનો સાચો કરાર. શ્રી. વિજ્યાનંદ સુરીશ્વરજી (આત્મારામજી) એ અડતાળીસ વર્ષ ઊપરૂ શેઠ દલપતભાઈ
ભગુભાઈને લખેલ પત્ર. અયોગ્ય દિક્ષાના હિમાયતીઓ જરા મનનપૂર્વક વાંચજો ને વિચારજો.
SS
તરજી. '
R
- ત્રિી ગણતાવાઝayવાઘના 37 રન
देवगुरुजतिकारक सेवदल पतनान्गुनार । - સવરિવારો પશ્વિની સ વાઝા |
श्रात्मरामकीतफ सेधमलान वाचना अप - रचश्वदेवगुरुपसाएकखसानाले श्रापकस । રુણારર્સ ત્રી નેડિત નિઝ5 .
અતસીલરાતિસેjpરજી સૈશ્રિોમો एसागरना मेरेयासलादीवान राधिकचे बागे તે સામાકા એરેન સમસચમુને સાબરમતી નીરીક્ષસે કરીસમાવે | वेषपतलिपे क्योकिंदमारामाजका महत्तदः । तिसकालमें मेरेकॉतोतापाता था तबतिनका
સાફ નેવેરીના વીતીર્થના ) . કે માણૂ તારા રૂાન છંને જડ છે [ આવ્યા જાજવાના કારાવાણાકોર ઉોઈનરી ની તો મુશ્કેand
ज्याआ मैरिमनमेलजावेवी के सजीलो । ( ૨૩મુનિરીશ્રીનકતવેરીવાળી
નેવીનુવાતિર રણછો. કથા વિઠ્ઠીનરીનુ મેર)નીના ના
राजस्तविासीदोगर येतेनी मैनेचापकोलता करकेको विहीनडीलिवी अने अापनेतो । - मुरुको निलायकजागके विहीनहीलिवीर
सवातवापसच्चेदै। परउमेरी निलायकी की तत्रापको मालनकरना चाहिये क्यूकि मे। સવજીદ્યુઝિીસવડાવીનના जावावाल पजाबी नाश्योमेशपया धोरया. - पकाकरोनिजक्ता सवनगाहे आपरेकोधी । ( હરીફંગરીજી કૃષરનિરવે સંજીવ फसेक्वा वदराववेवराई पक्का qનેjpજુરી ચીમરાણે ન
- સ્વસ્તીશ્રી અમદાવાદ શ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરૂ ભકિતકારક શેઠ દલપતભાઈ ભગુભાઈ સપરિવાર યોગ્ય લી૦ શહેર અંબાલાથી સાધુ આત્મારામની તરફથી ધર્મ લાભ વાંચજો. જત અત્રે દેવગુરૂ પસાથે સુખસાતા છે. આપ હમેશાં આનંદમાં રહે. મેં આપને આટલા દિવસ કાગળ - નથી લખ્યો તેનું કારણ એ છે કે બે માણસ ધાંગધ્રાના મારી પાસે લેદીહાને (સુધીના) રાત્રીના બે વાગે આવ્યા હતા. ને એ અવસરે કહેવા લાગ્યા કે અમારે દીક્ષા લેવી છે. જો તમે આપશે તે ઠીક છે નહિ તે અમે પોતે વેશ પહેરી લઈશું. કારણ કે અમારું આજનું મહુરત છે. તે વખતે મને તાવ આવતા હતા. ત્યારે તેમને સાધુઓએ વેશ આપી દીધું. પછી ત્યાંથી મારે ગામમાં ગયા. ત્યાં આપને કાગળ અંબાલા થઈને આવ્યું કે પ્રાંગધ્રાવાલા તમારી પાસે આવ્યા હોય તે તેમને દીક્ષા આપતા નહી ત્યારે તે મને બહુજ લજજ વી. મારા મનમાં એવી લજજા આવી કે શેઠજી લખે છે કે એમને દીક્ષા ન આપવી અને એમને તે દીક્ષા આપી દીધી. હવે હું શેઠજીને શું જવાબ લખું. એ લજજાથી આપને કાગળ નથી લખે. મહારા સદગુરૂજી મહારાજ સ્વર્ગવાસ થયા તો પણુ લજજાના લીધે કઈ પણ કાગળ ન લખ્યો, અને આપે તે મને નાલાયક જાણી કાગળ ન લખે એ માટે આપ સાચા છે. પણ મારી નાલાયકી તરફ આપે
ખ્યાલ ન કર જોઈએ. કેમકે હું......બુદ્ધિને છું. શ્રી સદ્ ગુરૂનાં સમાચાર મેં જવાવાને પંજાબી ભાઈએથી સાં સન્યા છે. તેમ આપે કરેલ એચિવ સધળું સાંભળ્યું છે. આપ મને શ્રી શેત્રુજયજીના સર્વ સમાચાર લખજો. સરકારની તરફથી શું હેરાવ નકકી થયે છે.
સં. ૧૯૩૯ બીજા છેડવણ સુદી ૯. લી. આત્મારામ,