SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ク સુઈ જૈન યુવક સંઘ પત્રિકા સામવાર તા૦ ૧૭-૧૧-૨૦ જીવ્યા. જો ગણ કારતક વદારના દિવસે વસતા સજ કર્યું અપમાન કરી નાખે છે અને કાક શાસ્ત્રશ્રવણુની રૂચીવાળા વ્યસની જેવા હુ આવી પરિસ્થિતી બચાવ કરે છે. ઉપરની દરેક બાબતના સાક્ષી પુરાવા મારી ઉભી થતાં પણ મન પર કાબુ રાખી સાંભળવાના પ્રયેભનને પાસે છે. આ લખાણ કરવામાં મારા મુદ્દા એટલાજ છે આવે તેના જવાબમાં મને એવું તો ખરાબ ચીન કે સમાજ મારા પર ફીટકાર વર્ષાવવા લાગ્યા, તે દિવસનું સભાનુ આવું રૂપક જોઇ હું અડધા વ્યાખ્યાને ચાલી ગયા કારણ કે વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ બધા ઉડ્ડરો ત્યારે જરૂર મારા પર આક્રમણ થશે એમ મને લાગ્યુ તે× દિવસે દીક્ષાના ધરધેડાં હતા. તેમાં ભાયખલા જતાં મુનિશ્રીના એ ત્રજી ભકતા નિષ્કારણુ મારી છેતી કરી ટેણા મારવા લાગ્યા. આ સ્થિતી જોઇ કારત વદી ૪ ના વ્યાખ્યાનમાં જવાના વિચાર મે માંડી વાળ્યા. પણ હું મારા ધરકામે પાંજરાપોળ ગલીમાં થઈને જતે હતા ત્યારે મુનિશ્રીના બે ત્રણ ભકતે વ્યાખ્યાન સાંભળીને આવતા હતા તેમણે. મને ખેલાવ્યા, ઉભેા રાખ્યો અને કહ્યું તમારે મહારાજ સાહેબને સભામાં પ્રશ્ન કરવા નહીં, મેં કહ્યું. ઠીક ભાઈ ી તે દિવસે મહારાજશ્રીએ "મતે સભામાં નહીં પૂછતાં ઉપર આવીને પુછવા જણાવેલું છે અને હવે પછી તેમ કરવાને મે' વિચાર રાખ્યા છે. આટલી વાત સ્વીકારવા છતાં મને દખાવવા માંડયા અને કહ્યું કે જો હુવે પછી પૂછશે તો તારી બરાબર ખખર લેવાશે. મે શું શું કરશે વ્યાખ્યાનમાં આવુ શીક્ષણ લઇ આવ્યા છે. તેવાજતે વાર તા કઇ કઇને એવા તે ખરાબ ચીતરે છે કે સાંભળનારને તેમના પ્રત્યે ધીક્કારની લાગણી ઉદ્દભવે સધુ મહાત્માની મને દશા આવી હેવી ન ધટે, જે માણસ સભામાં હાર્જર ન હોય, જેની સાથે તેમને કાંઇ નીસ્બત ન હોય તેની દીન ઉગે નિંદા અને ઉતારી પાડવાની પ્રવૃત્તિ કેમજ થાય ગળના મહાત્મા શું શકતવર્ગની સાથે વાતવાતમાં કડી પઢતા હતા, અને સાંભળનારને, ખરી સ્થિતીમાં મુકી દેતા હતા. આ એક દુઃખદ ઘટના છે. હુ તે માનુ છું કે જો આવી ને આવી નિતિરીતી ચાલુ રહી તો જૈનશાસનને ઉય નહિં પણ અધ:પાત છે, પોતાની માન્યતાવાળાજ સાચા અને બીમ બધા ખાટા એ ન્યાય કયાંતે આવે તો તે કાષ્ઠ પૂર્વાચાર્ય પણ કર્યો નહિ હાય તે. મારી મહારાજ સાહેબને નમ્ર વિનતી છે કે આપ આ પ્રકારવું વન બદલી સીધા અને સરલ, માગે ભકતગણુને લઇ જાવ કે જેથી શાસનની શૈાભા વધે. નહિ તો આજ સુધીના આપતા ભકત હું આજે આટલું લખવાની દુઃખદ પરિસ્થિતીમાં મુકા છું એવા પ્રસંગે ભવિષ્ય માં અનેક આવશે, આપ એમ નહિ માનતા કે આપની પાસે આવનારાજ ધર્મી છે બાકીના બા અધર્મી છે. જૈનશાસત જે વતે છે. તે એક સજા છેડાને કચમાં પેઢા.એક ભાદ્ધ માત્ર સુરી પહેલી ખાવ કદર ન બનાળાગા આવે છે. છે બાકીનાના નાના વડો નોંધી સમાજની છિન્ન ભભ દશા કરી મૂકશે વામાંજ તે ભવિષ્યની પ્રજા જરૂર શ્રાપ દેશે આ એમ નજ માનતા કે આપના ભકતવર્ગ સિવાય કાંઇ આગમને માનતુ નથી. આગમ અને આના તા દરેક સભ્યા મને આપના જેટલાંજ પ્રિય છે. આગમ એ કેાની ખરીદેલી વસ્તુ નથી, જે ધર્માને વિશ્વધર્મ તરીકે ઓળખાવવા હાય તેને માટે આવી 'કુચીત માંત્તિ કેમ ? આપ આપણી સમાજમાં ધાર્યાંક વિષય પરત્વે ભારે અજ્ઞાનતા જોઇ નથી શ : તા. આપ તે દુર કરવા કયા પ્રયાસો કરી રહ્યા છે. મારી મન્યતા એવી છે કે માણસ જેમ જેમ જ્ઞાનમાં ઉડે ઉત તે જરો તેમ તેમ તેને “સસાર ઉપરને મેલું ધધવા માંડશે અને એક -દિવસ એવા આવશે કે તે સત્યાગને આપે આપે સ્વીકારવા તૈયાર. થશે. આપ કહી શકે છે કે સમાનું અજ્ઞાન ઢાળયા, તો હું રાજ વ્યાખ્યાના કરૂ છું. આપ જરા સૂક્ષ્મ દ્રષ્ટિએ વીચાર કરી જો કે આવડી મારી સમામાં તેને ઝીલવાવાળા કેટલા છે. ઉપદેશ તે એવેશ અપાવે જોઈએ કે સા કાઇ કષ્ટતે કંઇ પામીતે નય શાસ્ત્ર ભણવાના નીયમ કરશે ને પુસ્તક વાંચશે તે દ્રષ્ટી ખુલતી જરો, ગુા આવતા જશે અને એક દહાઠ ત્યાગની ઉંચી ભવનારૂઢ થશે. આપ વિદ્યાપીઠ ન. સ્થપાવી શકા તે આટલુ તે જરૂર શા એવી નમ્ર પ્રાર્થના છે. આપ જેવા વિદ્વાનને મારે. આટલું. લખી વિનિત ણાને નહી છાજતી દુઃખદ ફરજ ખિન્ન હૃદયે બવવી પડે છે. તે માટે અંતમાં મારી ચહી આજેવુ લખાણ પુરૂં કરૂ છું. છુ. શ્રી સધના આજ્ઞાધીને સેવક, પીચંદ જીવરાજ શાંહે ४ તે હતા તે તેનાથી’મારાપર થતે અન્યાય ખમાય નહીં, તે ભાઈએ પશુ મારનારને અટકાવી એકાદ ધાલ ઝીલી લીધી અને એટલે પણ મારા બચાવ કર્યાં આ વખતે આ ભ સિવાય નજરે જોનાર ખીજા કાઇ ન હતુ. તેથી આ લેખથી હું આ ભાઈને વિનંતી કરૂ છું કે મને એક વખત ગુલ્લાલવાડીમાં ખેાંજાની ચાલીમાં ચેાથે દાદરે આવીને મળી જશો તે પાપના હું વધુ ઉપકાર માનીશું. આ બનાવ બન્યા બાદ ટેપી બદલી તરત હું પહેલાં મુની પ્રવર પાસે ગયા અને બધી હુકીકત સંભળાવી. ટાપી બતાવી તેના જવાળમાં મુનિશ્રીએ પહેલાં તે કહ્યું કે 'તમે જાણુતા કાંઇ નથી અને શેખાઇ બહુ ક છે. આમ તમે માલ્પા અને તમાઁ માર પડયે તે હુ માની શકતા નથી. અત્યારે અમારે ધણાં અગત્યનાં કામે કરવાનાં એમ કહી ભકત શેઠીખાએ જોડે મસલતમાં પડયા અને એક ભકતે ' ઉઠીને મારૂં બાવડુ પકડી મને ભદ્વાર લઇ સમક્ષ વાત અંતે ત્યારેજ ઉછળી પડયા હતા કે તમારાથી કાંઇ નહીં પૂછાય, નહી પૂછાય. ત્યારે મે કહ્યું કે, મહારાજથી સૌ કાઇને પુછવાની છુટ આપે છે તેજ પૂછીએ છીએ. દરવાજા બહુાર નીકળતાં મુનિશ્રીના એક ભકત જે અમારા માળામાં રહે છે. તેણે મતે કહ્યું તમારા જેવા ભામટા કઇ ચાલ્યા આવે છે. આ ભાઇ માળામાં આવ્યા અને આખા માળાએ જ્યારે તેના પર પસ્તાળ પાડવા માંડયે। ત્યારે કહે છે કે મેં તેમને કહ્યું નથી પણ મેતીચંદ્ર કાપડીયાને કહ્યુ છે. આવે!” હાંડતા ખે.ટે છે. આ પત્રિકા અબાલાલ Æાર પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રેડ, માંડવી, મુંબઇ ૩ માં છાપી સ્મૃત જમનાદાસ અમરચંદુ ગાંધીએ ન. ૧૯૮, ઇંટાવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ ૩ મધેથી પ્રસિદ્ધ કરી છે.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy