________________
સેામવાર તા૦ ૧૭-૧૧-૩૦
સુઈ જૈન યુવક સૌથ પત્રિકા
આ તે ધર્મપ્રભાવના ?
શ્રી મહાવીર દેવના ધર્માંના જયજયકાર થાય છે ને ન ગમે? અરે જનેતા પણ એની અનુમેદના કરે, એ સારૂ રથયાત્રા કે મહેસવા આદિ ખાસ ચેાજવાના આદેશા દેવાયલા, પણ એ બધુ શોભે ત્યારેજ કે જ્યારે દેશમાં શાંતિ પ્રવ તાતી હાય.
પ્રભાવનાના હેતુ બર લાવવા સારૂ જનતાની ઈચ્છા પરત્વે ખાસ નજર દેવાની છે. જે કાળે દેશ બારિક પળામાંથી પસાર થતા હાય, અરે કટોકટીને મામલે ચાલી રહ્યા હોય તેવા સમયમાં જીના ચશ્મે ‘શાસનરસી સવિજીવ કરૂં' ની ઉપરછલ્લી ભાવનાથી બહાર આવનાર ઇતર સમાજને શાસનરસિક કરવાને બદલે તિરસ્કાર કરવાના સંચેંગમાં મૂકી દે છે.
મુંબાઇએ એ વ.તને અનુભવ તાજેતરમાં કરી લીધે છે. ધાર્મિ ક મહત્સવના શુભ ટાણે ખંતર જનતાના મ્હોંમાંથી ‘શરમ-શરમ’ના પાકારા સાંભળવાના પ્રસંગો જેને માટે નોંધાયા હાય તેા એ પ્રથમજ છે અવશ્ય જૈન સમાજને વિશાળ સમુદાય એથી અલિપ્ત રહ્યા છે છતાં ધર્મડી ગુરૂના અનુચિત આડંબરે અને પ્રેમલા ભકતોની શાડરીયા વૃત્તિએ ‘જેના’ ના નામે એ ટીક લાવવાને અણુાજતે માર્ગ લીધો તેથીજ એમ બનવા પામ્યું છે.
દિક્ષાના વરઘેડામાં વાજા વાગવાજ જોઇએ, અરે જમણુ ઉડવાજ જોઇએ એવુ કહેનાર પ્રેમલાભકતો ને કહેવાતા સુવિહિતે સિવાય ભાગ્યેજ કાઇ હે.ઇ શકે. જૈનધમ બઘાડંબર ૫૨ ૐ નુ વજન મુકતાજ નથી. શ્રીમદ્ યશવિજયજી જેવા મહાત્માએ એવા આડંબરની નિમ્ન શમાં ટીકા કરી છે. ધુમધામા ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યા દૂર' અલબત ખ પ્રસંગે એ સાધનાથી ખાળ પ્રજા આનંદ પામે પણ તે વગર ધર્માંના કાર્યું થઈજ ન શકે એમ કહેનારા તા ભીંત ભૂલી ગાથજ ખાય છે. એમ કહેવામાં જરા માત્ર અતિશયેકિત નથી. ધમ * ણી પુદ્ગલ સથે નહિં પણું અમા સાથે સબંધ રાખનારી વસ્તુ છે. એની વૃદ્ધિના પારા ભાવ પરિણામ દ્વારા મ.પી શકાય છે. તેથીજ કહેવુ પડે છે કે દેશકાળ . જોયા વગર, પાડૅાસી વની લાગણી પર લક્ષ દીધા વગર ધુનમાં આવી સમયને માટે અશાભનીક માર્ગો ગ્રહણ કરી ધર્માંતે નામે બચાવ કરવા બહાર પડવુ એ નરી ઘેલછાજ છે. એમાં ધર્માંની શૈાભા નથી થતી પણ નિંદા તા થાય છેજ: એક તરફ માથા ખુટતા હોય કિવા ગોળીઓ ચાલતી હૈાય એવા દુ:ખદ પ્રસંગે બેન્ડ ન વાગ્યા હાત તે, અને ભરપી ચુરમા ન ઉડયા હાત તે શુ ખાટુ દેખાવાનું હતું? આપણે ‘ગ્રહણ' જેવા સમયે વ્યા રનું અનુકરણ કરી ધંના કાર્યાં સુદ્ધાં શુ` બંધ નથી રાખત ? સામાન્ય રાજ્ય કરતી વ્યક્તિને શેક પ્રસંગ હોય છે તે તે પણુ ધ્યાનમાં લઇ તેટલા સમય શુભ કાર્ય અટકાવી દઇએ છીએ. અને ન અટકી શકે તેવા હોય તે વિના ધામધુમે ચલાવી લઇએ છીએ એ સર્વ કાછના અનુભવને કિંષય છે છતાં જ્યાં ઇરાદાપુર્વક દેશની હીલચાલ સામે ધુળ ફેંકવાની વૃત્ત હોય ત્યાં આ કયાંથી સમજાય? નહિં તે અવશ્ય સમજાવુ જોઈએ કે દેશપરની આપત્તિ એ સવ કરતા વધુ સંભાળવા જેવા પ્રસંગ છે.
૩
પણુ અક્સાસ છે કે મુખમે લાંબી લાંબી શાસન સેવાની વાત કરનાર વર્ગ આજે આચરણમાં તદ્દન છેલ્લે પાટલે ઉતરી ગયેલ છે. આજે તેને વિદેશી સાડીઓના પહેરવેશમાં ઇલેકટ્રીક લાઇટના સખ્યાબંધ દીવામાં, ક્રાડીબધ બેન્ડના ઘાંઘાટમાં અને બરફી ચુરમાના મિષ્ટાન્નમાં મહાન્ ધ ઉદ્યાત્ જાય છે, મેાટી શાસન સેવા દેખાય છે! અને મન બારડાલી કે ખેડાની પ્રજાના સંકટાની આજાદી માટે યાતના સહન કરતા દેશ સેવાની કઈજ કિ ંમત નથી. તે વિના મહાન ધર્મ' ઉઘાતમાં ખાદીના દર્શન થયા વગર રહે ખરા? અરે કેશરીયા સાડીના તે બહુ માન હોય? પણ શુષ્ક તૈયામાં શૂન્યતા ! બીજા ન કરી શકેા તે ઉજજડ પડેલા ગામડામાં રહેલા પશુઓની દયા ચિંતવી માલમલીદા મેકુફ્ રાખી બચત રકમ તે ત્યાં મેકલાવેા. રખે કહી દેતા કે કમ ના દોષ !
એક શાસનપ્રેમીની આપવીતી.
pers
યુવસદ્ય પત્રિકાના તંત્રી જોગ,
નીચેની બીના આપના પ્રસિદ્ધ પેપરમાં પ્રગટ કરવા કરશેજી.
કૃપા
મારા વહાલા સાધર્મી બને મારી નમ્રપણે અરજ એ છે કે હાલમાં જ્યારથી આ માહમઇ નગરીમાં મુનીપ્રવર ૩ શ્રી રામવિજયજી લાલબાગના ઉપાશ્રયમાં પધાર્યાં ત્યારથી હુ તેમના વ્યાખ્યાને સાંભળવા જતા હતા, અને તેમાશ્રીની વિદ્રત્તા અને વકૃત્વશકિતથી આકર્ષાઈ હું. તેમના શાસનપક્ષમાં ભળેલો છું. કાઇપણ વિદ્વાન મુતીરાજનું વ્યાખ્યાન સાંભળવુ એ સંસ્કાર મારા જીવનમાં · જયારથી હું જૈત ધર્મ વિશે ભૈડુ ઘણું જાણુંતે થયે ત્યારના છે. અને મારા મુખપ્તના વસવાટ દરમ્યાન દરેક વખતે આવે લાભ લેવા હું કદી ચૂકતે નથી, એમ મને પીછાણુનારા સા કઇ જાણે છે. મુનિપ્રવર શ્રાતા વર્ગને ઉદ્દેશીને ધણીવાર ચેલેન્જ કરીને કહે છે કે કાઇને કાંઇ ન સમજાય અને શંકા પડે તે ખેલશંક પૂછી શકે છે, કાષ્ઠ મુનિરાજ એટલા વિદ્વાન ન હોય તે આવી ચેલેન્જ કરતા નથી અને ત્યારે ત્રેતા વર્ષાં જે કાંઇ સમજાય તે ગ્રહણ કરી સતેષ પકડે છે અને વધારે ઝીણુ વટમાં ઉતરતા નથી. મુનીપ્રવરને મે' ઘણીવાર પ્રશ્નને; કરેલા અને તેના સમાધાન તેમના ક્ષયાપશમ પ્રમાણે કરેલા. અમાર આવે સંબધ પહેલા ચેમાસા સુધી નિર્વિઘ્નપણે ટકી રહ્યા. પણ જ્યારે મુનિશ્રી ખડક પર પધાર્યાં ત્યારે વાડીમાં વ્યાખ્ય:ન પછીના ટાઇમે એકાંતમાં જ્યાં તે ખેસતા હતા ત્યાં મેં એક વખત ખઢી અને કેસરની ચર્ચા' કરી તે વખતના તેમના સમાધાન મને રૂચ્યા નથી એમ જ્યારથી તેમના જોવામાં આવ્યુ ત્યારથી તેમણે મારી સાથેનું વર્તન બદ્દલવા માંડયું. મારા પ્રશ્ના પરત્વે શંકાની દ્રષ્ટિએ એવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઇ મેં પણ પૂછવાનુ એન્ડ્રુ કરી નાખ્યું. છેલ્લા બે માસ થયાં દિક્ષાના અગત્યના વિષય ચર્ચાતા હતે ત્યારે સ્વભાવીક રીતે કઇવાર પૂછવાનું મન થઈ આવતું અને ત્યારે વિનય પુર્વક પુછવામાં આવતું છતાં કાણુ જાણે કાષ્ઠતા ભરમાવ્યાથી કે અન્ય કાઇ કારણે મારા તરફ એક વિધીતા જૈને વર્તાવ કરવા લાગ્યા અને તેથી કરીને તેમ્ના ભકતવર્ગ મારા પર ઘણે ચીડાવા લાગ્યું. કાષ્ટ કામ તો માળીપ્ર.)ન પણ કરતા - she gove
www.
3