________________
* યુવાન નવસૃષ્ટિને સરજનહાર છે,
Reg No. B. 2616.
મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
'
યુવક સંઘ પત્રિકાનો વધારે.
- સંવત ૧૯૮૭ ના કારતક સુદી ૧૫.
તા૦ ૬-૧૧-૩૦
છુટક નકલ ઈ - આનો.
રામવિજ્યજીના દંભનો ઉચકાએલો પડદો.
ગઈ કાલે એટલે તા. ૫ મીએ ગાંધી ડે હતું તે અંગે પ્રભાતે ચોપાટી ઉપર ત્રજ રોપણ, સરઘસે અને સભાઓની દીવસના ગઠવણ હતી. તેમ મુંબઈએ પોતાનો ધંધે, રોજગાર બંધ કરી હડતાળ પાડી હતી. ત્યારે ભુલેશ્વર (લાલબાગમાં બિરાજતા રામવિજ્યજીએ ! જાણે? ન સહન થતું હોય તેમ વિરોધ તરિકે, કે માબાપ સરકારની વફાદારી દેખાડવા કે બીજા કેઈ કારણે લાલબાગના મેદાનમાં યુનિયન જેકના વાવટાની લાઈને બંધાવી લોકલાગણી ઉશકેરવાની પેરવી કરી.
પાટી ઉપર દેવજ વંદન કરીને પાછી ફરતી જનતાની નજર લાલબાગ તરફ ગઈ; અને દીલ દુઃખાયું. આથી શાન્તિથી (લાલબાગમાં) રામભકતને જનતાએ વિનવણી કરી. પણ તે માને? તેને તે ઉદ્ધતાઈ અને ધમકી ભરેલે જવાબ આપ્યો આથી લોકજાને ગણું વધુ ઉશ્કેરાઈ અને યુનિયન જેકના તારણે ઉતારી નાંખી; તેજ મેદાનમાં થાં જનતાએ રાષ્ટ્રિય ધ્વજ ફરકાવ્યો. આ દેશદ્રોહીવિરોધીઓથી સહન ન થયું, અને સાંભ પ્રમાણે રાષ્ટ્રિય દવજ બાળી નાંખવાના તેમ માથા ઉડવાના જાસા નાંખવામાં આવ્યા. પ્રસંગે હાજર રહેલી જનતામાંથી સમજુ ભાઇઓએ સમયને ઓળખીને લોકોને 4 વિખેરવા માંડ્યા. આથી લેકે વિખેરાતાં વિખેરાતાં જેમ આવે તેમ જૈન સમાજ નિંદા કરતા હતા. . ગઇ કાલે લાલબાગમાં જે પ્રસંગે ઉપસ્થિત થયો હતો તે પ્રસંગથી મુંબઈની જો જાહેર કરવાની જરૂર જણાય છે કે લાલબાગમાં બિરાજતા રામવિયને અને જૈન છે તાને કશું લેવા દેવા નથી; પરંતુ અમારી સમાજની છિન્નભિન્ન દશા કરનાર સમા અને દેશદ્રોહ કરનાર રામવિજય કે તેના ગણ્યા ગાઠયા દેશદ્રોહી ભકતાનું એ કામ છે એન શકિત અનુસાર ધર્મયુધ્ધમાં ભેગ આપી રહ્યા છે, તેમાં સેંકડો યુવાનો અને યુવા દેશ માટે જેલમાં છે. આ
( જનતા સમજી લે કે રામવિજયે દેશભકત નથી પણ દેશદ્રોહી છે. તેને પ્રિય . મહાત્માજી, ખાદી અને સ્વરાજને અંગે એના વ્યાખ્યાનમાં અનેકવાર બખાળા આ કાર અને અમે અમારી પત્રિકા રે તે અંગે ન છૂટકે ટીકા પણ કરેલી છતાં તેની જે તેમના ગુરૂનો બચાવ કરવા વકીલ તરીકે બહાર પડેલા તે ઉપરથી અમાએ મન
જ કે એમાં સુધારો ધા હશે પરંતુ ખેદ સાથે જણાવવું પડે છે કે ગઈ કાલે બનેલા હો તો તેના દ ભનો પડદો ઉંચકાઈ રામવિજય અને તેના દેશદ્રોહી ભકતોની મનોદશા જનતાએ
છે જેને બાંધવ, ગત પત્રિકામાં આપને ચેતવણી દેવામાં આવી છે છતાં ય તા -૧૧-ના રોજ રવીવારે રામભકત મેટા જમણવારા કરવાના છે. તે જ ની જવા પહેલા તારા અતર આમાથી વિચારો કે ભારતના હજારો યુવાનો અને
લેયાં છે. આરડોલી અને ગુજરાતના ખેડતા કા મા દાદ મા વેડી, દેશ મેં છે. તેના કરૂણ કથાઓ વાંચી આંતરી લેવાથી વાયુ છે. તે સાથ જમણ તેઓએ હુ પણ સારી રીતે જાણી
E SEE
'
'
વાસરિક કાર છે.