________________
સિમવાર તા. ૨૭-૧-૩૦. મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા - મુંબાઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ યુવકોની પ્રાથમિક સભામાં
રજુ કરવા માટે તૈયાર કરેલ ઠરાનો ખરો. (ડ્રાફટ રેઝોલ્યુશન)
(૧) દિક્ષા. આ
ઠરાવ ૧ લે.
-
| :: ઠરાવ ૨ જે.
(૨) દેવદ્રવ્ય અને કેન્ફરન્સ. (૧) હાલમાં કેટલાક સમયથી કેટલાએક સાધુઓ તરફથી
(અ) દેવદ્રવ્યને ઉપયોગ શી રીતે કરી શકાય તે વિષે , કોઈ પણ ધોરણ વગરની દિક્ષા આપવાની પ્રવૃત્તિ
અત્યાર સુધી જે સંકેત સ્વીકારવામાં આવ્યો છે તેમાં વર્તમાન " ચાલુ રહેવાથી કામમાં જે સામાજીક કલેશ ઉત્પન્ન
કાળની જરૂરિયાત વિચારતાં જૈનધર્મ તેમજ મંદિરની થયો છે તે તરફ આ કેન્ફરન્સ ખેદ દર્શાવે છે.
સંસ્થાના અસ્તિત્વ ખાતર તાત્કાલિક ફેરફાર કરવાની જરૂર (૨) હાલનું સામાજીક વીચાર વાતાવરણ જોતાં દિક્ષા
ઉભી થઈ છે એમ આ કેન્ફરન્સ માને છે તેથી મંદિર અને - સંબંધમાં નીચે જણાવેલા નિયમે દિક્ષા દેનાર
મૂર્તિને લગત ખર્ચે બને તેટલે ઘટાડીને જન કલ્યાણના તથા લેનાર સર્વ પક્ષેને બંધનકર્તા હોવા જોઈએ
કોઈ પણ કાર્યમાં તે દ્રવ્ય ખરચી શકાય તેવી આ કેન્ફરન્સ એમ આ કોન્ફરન્સ માને છે અને તે પ્રમાણે
માન્યતા ધરાવે છે અને ઉપર મુજબ સંકેત ન બદલાય નિયમન કરવા ગામે ગામના જૈન સંઘને ખાસ
ત્યાં સુધી દેવદ્રવ્ય અંગેની મિલ્કત તથા તે નિમિત્તની ચાલુ ભલામણ કરે છે.
આવક જોતાં આ કોન્ફરન્સ ઠરાવ કરે છે કે પ્રત્યેક જૈને ન , નિયમો.
પિતાના દ્રવ્યનો વ્યય હાલતુરત એ ક્ષેત્રમાં ન કરતાં અન્ય (૧) દીક્ષા લેનાર સ્ત્રી કે પુરૂષની ઉમ્મર ૧૮ વર્ષ
ડુબતાં ક્ષેત્રોને પોષવામાં કરવો. ઉપર હોવી જોઈએ. (૨) જેને જ્ઞાનમૂલક વૈરાગ્ય ઉત્પન્ન થયે હોય તેજ નોંધ : ઉપર જણાવેલ દેવદ્રવ્ય સંબંધી સંકેત પરિવદીક્ષા લઈ શકે. બીજા કોઈ પણ આશયથી કઈ ?
- તનનો નિયમ અત્યાર સુધી દેવદ્રવ્ય તરીકે એકઠું થેયેલ દીક્ષા લેવા માગતા હોય તે તેને દીક્ષા આપી દ્રવ્યને લાગુ પડતા નથી. શકાય નહિ.
(4) “દેવદ્રવ્યનું સારી રીતે સંરક્ષણ થઈ શકે હિસાબની (૩) દીક્ષા લેનારને માથે જેના જેના નિર્વાદની જવા. ચેખવટ રહી શકે અને સારી અને સીધી રીતે દેખરેખ
બદારી હોય તે સર્વના એગ્ય નિર્વાહની વ્યવસ્થા રાખી શકાય તથા જ્યાં એ દ્રવ્યની જરૂર હોય તેવા મંદિરોમાં તેણે કરેલી હોવી જોઈએ.
આપી શકાય એટલા સારૂ આ કોન્ફરન્સ નીચે મુજબ મધ્ય(૪) દીક્ષા લેનાર પુત્ર કે પુત્રી હોય તો માબાપની, સ્વ મંડળની નીમણુંક કરે છે.” ' પતિ હોય તે પત્નીની, પત્ની હોય તે પતિની
ઠરાવ ૩ જે. માતપિતા હોય તે સંતતિની અને વિધવા હોય સંઘનું બંધારણ. તે કુટુંબના વડિલોની–આ પ્રમાણે દીક્ષા લેનારે દરેક સ્થાનિક સંઘનું બંધારણ વ્યવસ્થિત હોવું જોઈએ. પિતપતાના નિકટવતી સંબંધી જનોની રજા બંધારણ સ્થાનિક સંજોગો મુજબ ભિન્ન ભિન્ન પ્રકારનું ભલે મેળવવી જોઈએ.
ઘડાય પરંતુ નીચેના મુદ્દાઓ બંધારણમાં અવશ્ય હેવર જોઈએ. (૫) દીક્ષા લેનારને માથે લેણદેણને લગતી જે કાંઈ (1) વહીવટ કમીટી દ્વારા થો જોઈએ. (૨) કમીટીની જવાબદારી હોય તે સર્વથી તે દીક્ષા લીધા પહેલાં
ચુંટણીમાં દરેક ઉમ્મર લાયક જૈનને મત મુકત થયે હૈ જોઈએ.
આપવાને હક હોવો જોઇએ. * * * (૬) દીક્ષા લેવા ઈચ્છનારે પિતાને લાગતા વળગતા સૌ
(૩) હિસાબ અને વહીવટને રીપેટ સંઘની સામાન્ય કઈને પિતાના ઇરાદાની એક વર્ષ પહેલાં જાણ
સભા પાસે વર્ષ પુરૂ થયા પછી ત્રણ માસની કરવી જોઈએ અને પ્રસ્તુત એક વર્ષ દરમિયાન
અંદર પસાર કરાવવો જોઈએ. ' : દીક્ષા લેવાની પાકી ઉમેદવારી કરી પિતાની
આ ઠરાવ પસાર થયા પછી વધુમાં વધુ બે વર્ષની યોગ્યતા તેણે સિદ્ધ કરવી જોઈએ.
અંદર દરેક સંજોએ પિતાનુ બંધારણ ઘડેલું હોવું જોઇએ. (૭) ઉપરની બધી સર પિતે પાળી છે એવી મતલ- તે પછી મદત વીત્યા બાદ જે સંધાએ ઉપર જણાવ્યા મુજબ બનું સંમતિપત્ર દીક્ષા લેનાર જે ગામને સંઘને
થના પિતાનું બંધારણ ઘડ્યું નહિ હોય તેવા સંઘને કોન્ફરન્સમાં
, હોય તે ગામના સંધ પાસેથી તેણે મેળવવું જોઈએ. પ્રતિનિધિત્વનો હક્ક રહેશે નહિં. (૮) જે ગામ કે શહેરમાં દીક્ષા આપવાના હોય તે ન
ગામ યા શહેરના સંધે ઉપર જણાવેલી બધી બાબ- કેળવણી. તેની ખાત્રી કરીને દીક્ષા આપનાર સાધુને લેખિત આ કોન્ફરન્સ એજયુકેશન બોર્ડને ભલામણ કરે છે કે ' રજા આપવી.
કામની કેળવણી સંબંધીની હાલની પરિરિથતિને વીગતવાર (૯) ઉપર જણાવેલ બધા નિયમોને આધીન રહીને કાઈ આંકડા સાથે અભ્યાસ કર્યા પછી કોમની હાલની કેળવણીની
, પણ સાધુ, કઈ પણ દીક્ષાના ઉમેદવારને દીક્ષા જરૂરીઆતે પુરી પડે અને અન્ય કામોની સાથે સરખામણીમાં .. આપી શકે. તેથી અન્યથા વર્તે તે સાધુ જૈન જૈન કેમ કેળવણીમાં વધુ પ્રગતિ કરી શકે તેવું એક પાંચ સંધની શિક્ષાને પાત્ર બને.
વર્ષનું પ્રેગ્રામ ઘડવું અને તે પ્રોગ્રામને અમલમાં મુકવાના
ઠરાવ ૪ થે. ' .