________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
- સેમવાર તા. ૨૦-૧૦-૩૦
નવું વર્ષને યુવાનો.
એના થના અને પત્ર પાસે રસ પ્રમેના
Tીરે કરે છે કે નકકી કરજો તેવું કઈ પણ ધર્મ યુવાન ઇચ્છેજ નહિ. બાકીના ક્ષેત્રોને છેમુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અને યુવાનોને ઘણે પ્રયાસ કરવાની જરૂર છે તે પ્રયાસ કયા I'S Bરણ રાવ સારવારથી પણ વાર વાત કર છે.
ધોરણ ઉપર કરે તે માટે યુવાનના સંગઠ્ઠનની જરૂર છે. पक्षपातो न मे धीरे न द्वेषः कपिलादिषु ।
વ્યકિતઓના વિચાર છોડી સમગ્ર કેમના હિતના વિચારે युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
માટેજ લક્ષ આપવાની જરૂર છે. ગયા વરસના મુંબઈમાં મળેલા શ્રીમદ્ હરિભદ્રસૂરિ. યુવક સંમેલને કેટલેક લાભ કર્યો છે. ફરી મળવાથી વિશેષ
પ્રકારે વિચારોની આપ લે થશે. ગયા વરસની અંદર સ્થળે સ્થળના યુવક સંઘના સભ્યોએ રીતે દેશ પ્રત્યેની પિતાની ફરજ બજાવી છે. કેટલાકે જેલમાં ગયા છે. કેટલાકે
એકવાર જેલની સજા ભોગવીને છુટા થઈ ફરીથી લડતમાં વિક્રમ સંવત ૧૯૮૭ નું વર્ષ આવતા બુધવારથી શરૂ જોડાયા છે. હજી બીજાઓ ઘણા જુદે જુદે સ્થળે રાષ્ટ્રીય થાય છે. રાષ્ટ્ર હીલચાલમાં અને કેમી પ્રભનેને અંગે યુવા
લડતમાં યોગ્ય ફાળો આપી રહ્યા છે, જેની તૈયારી કરી તેની જવાબદારી દીનપ્રતિદીન વધતી જાય છે. યુવાને તરફની
ન વધતી જાય છે. યુવાના તરફની રહ્યા છે. નવા વરસમાં ધર્મ ઉપર દ્રષ્ટિ રાખી યુવાને દેશને માટે દરેક ચળવળને વખોડી કાઢવાને એક પક્ષને ધંધો થઈ
ઉચિત ફરજ બજાવી હિંદુસ્તાનની આઝાદીમાં ફાળો આપશે પડે છે. યુવાને જૈન આગમને માનતા હોય, જૈન મંદિરના એવી આશા રાખી આ લેખ પુરે કરીયે છીયે. વહીવટોને ચોખ્ખા રાખવા પ્રયાસ કરતા હોય, જન મૂર્તિનું પુજન અર્ચન કરતા હોય છતાં પણ કોઈ ચોક્કસ બાબતની
ધન્ય છે વધતી ઓછી જરૂરીઆતને અંગે વિચારો બતાવતા હોય તો તેમને “મુકિતના સાધનો નાશ કરનારા કહેવામાં આવે છે. જે સ્થળે દેવદ્રવ્યને અંગે લાખોની મિલક્ત હોય તે સ્થળના બારડેલી એક વાર હિંદનું થમાંપલી મનાયેલુ. આજના યુવાને પિતાના ભાષણમાં, લેખમાં જૈન બંધુઓએ
તેના ખેડુતોએ એ સત્ય પુરવાર કરી દેખાડયું છે. થર્મોપ
લીની સરખામણી અવશ્ય બારડેલીને શેભાસ્પદ છે છતાં દેવભકિતને અંગે વિશેષ પ્રમાણમાં દ્રવ્યવ્યયને બદલે અન્ય
એમાં એક અપૂર્વ વિલક્ષણતા છે જેને જોડે જગતભરના ક્ષેત્રની પુષ્ટિમાં હાલ દ્રવ્ય, વ્યય કરવાની જરૂર છે તેવું સુચન ઇતિહાસમાં શો મળે તેમ નથી. જ્યારે થમાં પાણીના કરે છે તો તેવા યુવાનને દેવદ્રવ્યને ખાનાર, દેવદ્રવ્યને જ ઈતિહાસ લેહીના અક્ષરે લખાય છે ત્યારે આ પવિત્ર ઉખડી નાંખનારા તરીકે ઓળખાવવામાં આવે છે. ભલે તે ભૂમિને ઇતિહાસ, અમાપ ત્યાગ જવલંત ઉદાહરણથી ભારેયુવાનો નીર્થ યાત્રા કરતા હોય જ્યાં દેવદ્રવ્યની તંગી હોય
ભાર ભરેલું હોવાથી સુવર્ણાક્ષરે લખાશે હિંદના ભાવિ
સંતાને સારૂ એ મહાન ગૌરવને વિષય લેખાશે. ત્યાં શક્તિ મુજબ દ્રવ્ય વ્યય કરતા હોય. આવી પરિસ્થિતિમાં
ખેડુત ભાઇઓએ મહાત્મા ગાંધીજી કે સરદાર વલ્લભયુવાનોએ પિતાનું સંગઠ્ઠન કરવાની ખાસ જરૂર છે તે સંગઠ્ઠન ,
ભાઈને જે વચન આપ્યા હતા તે આજે ખરા કરી બતાવકરવા માટે જુદા જુદા સ્થળના યુવકેએ મધ્યસ્થ સ્થળે વામાં જરા પણ પાછી પાની કરી નથી. આજે તેમણે સાચી મળતા રહેવાની જરૂર છે. ચોકસ વિષયને અંગે ઉદ્દામ મત ક્ષત્રીવટ દાખવી છે. પ્રાણ કરતાં “પણ” (પ્રતિજ્ઞા) ની દરકાર ધરાવનારા યુવાને પિતાને સ્વતંત્ર વિચાર ભલે ધરાવે પણ
તેઓએ વધુ કરી છે તેથી તે ધાન્યભય ક્ષેત્રોને છેડી જતાં કેમની ઉન્નતિના અનેક પ્રશ્નો માટે વ્યવહારૂ કાર્યક્રમ આપણે.
જરા પણ નાસીપાસી બતાવી નથી. હવેલી જેવા મકાનને
દેવને ભરોસે સોંપી જતાં ક્ષણ માત્ર દુઃખ ધર્યું નથી. અધીઘડવાની જરૂર છે. દરેક સ્થળોએ તે અમલમાં મુકવાના
કારીઓના કડવા વેણો ને વીચીત્ર ત્રાસે મુંગે મોઢે સહન પ્રયાસની જરૂર છે. હવે સર્વ સામાન્ય એક પ્રોગ્રામ ઘડી તે કરી પિતાની એ પુણ્યશીલા ભૂમિથી છેલી વિદાય લીધી છે. પ્રેગ્રામ મુજબ દરેક સ્થળે વ્યવહારૂ અમલ થાય તેવા પ્રયાસે આ બધું શા સારૂં? શું પાંચ પંદરને કર ભરવાને તેમને તે તે સ્થળના યુવાને મારફત થવા જોઈએ. ગમે તેટલી ગાળે મળતું નથી ? ના તેમ નથી. આજે એ પાંચ પંદર ખાવા છતાં જે ધર્મ પ્રત્યે આપણને પ્રેમ છે તેની ઉન્ન
સેંકડોના નુકશાને તેઓ વેઠી રહ્યા છે. એમ કરવાનું એક
માત્ર કારણ લીધેલી પ્રતિજ્ઞાજ છે. તિના પ્રયાસમાં હિંમત હારવાની જરૂર નથી. આપણે તે
“વટ રક્ષા એ તેમને જીવનમંત્ર છે.” વચન પાલન ધર્મના દરેક ક્ષેત્રે પુષ્ટ હેવાની જરૂર છે. અમુક વર્ગ અમુક
કરતાં મૃત્યુ થાય છે તે તેમને કબુલ મંજુર છે પણ બન્યું ક્ષેત્રોને પુષ્ટ રાખવા માગતા હોય તે તે હકીકત પુરતો આપણે તે પાછુ નજ કરે એ તેમને સાદે ને સટ મુદ્રાલેખ છે. તેમને વિરોધ કરવાનું નથી. કારણ કે તે ક્ષેત્રે અપંગ રહે ગાંધીજી અગર સરદારના વચને તે અવશ્ય સરકારની તિજોરી