________________
સોમવાર તા. ૧૫-૯-૩૦
મુંબઈ જન યુવક સંઘ પત્રિકા
(
નોધ અને ચર્ચા. ભાવનગરના જનાની જાહેર સભા. સારાભાઇ નેમચંદ હાજી–આ આપણા આગેવાન જન ભાઈએ કોગ્રેસના મેન્ડેન્ટનો ભંગ કરી મુંબઈ ઇલાકાના
જૈન પત્રમાં સાત બંધુઓને ખુલાસે. મધ્ય વિભાગ તરફથી વડી ધારાસભામાં ઉમેદવારી કરી હતી. આપણી કેમને અંગે કે દેશના સામાન્ય હિતને અંગે તે ભાવનગરના જનની તા૨૩-૮-૩૦ ના રોજ મળેલી ભાઈએ કદાચ થોડી ઘણી સેવા બજાવી હશે તેની કોઈ ને
જાહેર સભાના અંગે “સચ વસ્તુસ્થિતિ' એ નામે સાત
રે, કહેતું નથી કોન્ફરન્સ ઓફીસ તરફથી જ્યારે એકીસ ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવવાનું નકા થયું તે જ તેમના હાથ ધુઓ તરફથી એક ખુલાસે પ્રગટ કરવામાં આવ્યો છે. ચડાવવામાં આવ્યું હતું. તેમના વિચારે જે કોગ્રેસના (1) હેડબીલમાં જાહેર કર્યા મુજબ...... ... અપમાનજનક મેન્ડેન્ટને માન આપવાની વિરૂદ્ધના હતા તે પછી તેમના શબ્દો સંબંધમાં સદરહુ બંને મંડળોએ દીલગીરી જનક ઠરાવ વખાણનારાઓએ ભલે તે સુચના રજુ કરી હોય પણ તેમણે કરવા માટે મીટીંગ મેળવી હતી. આ હકીકત તદ્દન ખોટી પ્રમાણીકપણે તે માન લેવાની ના પાડવી જોઈતી હતી. રા. છે હેંડબીલમાં ફકત શબ્દો માટે વિચાર કરવા મીટીંગ બોલાધ્વજ ચડાવવાની ક્રિયા કરનાર કોગ્રેસના મેન્ડને ભંગ કરી
વવામાં આવી છે તેમ જણાવેલ છે. દીલગીરી જનક ઠરાવ ધારાસભાની ઉમેદવારી કરશે તેવું કેઇએ કલ્પનામાં ધાયું નહિ હેય. વળી કેન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીના એ ભાઈ સભ્ય કરવામાં વાત હતી નહિ. મંડળે તે ઠરાવને વિચાર કરી છે ને તે કમીટીએ પણ ધારાસભા બહિષ્કારને ઠરાવ કર્યો. રખે નહોતે. હકીકત રજુ થાય તે પછી જાહેર સભા મુનહતે. કમીટીના ઠરાવને વ્યવહારિક ભંગ કરનાર કમીટીને સન્મ્ય
સફી મુજબ ઠરાવ કરી શકે તેવી સ્પષ્ટ સ્થિતિ હતી. રહી શકે કે કેમ ? તે પ્રશ્ન પણ વિચારવાને રહે છે. ભાઇશ્રી
શા આધારે તે ભાઈઓ જણાવે છે કે દીલગીરીજનક ઠરાવ હાજીનું આ પગલું આપણું ઘણી પ્રગતિને નુકશાનકારક નીવડશે. યુવાને એ આગેવાનોની પસંદગીમાં બહુ સંભાળ રાખવાની છે.
થવાનું હતું ને તે અટકાવવા અમે ગયા હતા. આશા છે - સ્વામી વાત્સલ્ય-પર્યુષણ પર્વ દરમ્યાન જમણને
કે તે ભાઈએ ખુલાસે જરૂર કરશે. સવાલ સ્થળે સ્થળે બહુ ગંભીર મતભેદવાળો થઈ પડયો હતે. એક મીટીંગમાં કઈ ઠરાવ થવાને હેય ને તે ઠરાવના શાસન પ્રેમી ભાઈઓ એક બાજુથી એમ જણાવતા હતા કે રૂપમાં ફેરફાર કરાવવા માટે હાજરી આપનાર સ્વતંત્ર રીતે અમે પણ રાષ્ટ્રપ્રેમી છઇયે પણ સ્વામી વાત્સલ્ય તે પર્યુષણ હાજર રા ગણી શકાય કે કેમ તે સમજુ જન વિચારી પર્વ દરમ્યાનની ધાર્મિક ને આવશ્યક ક્રિયા છે તે બંધ કરી
લેવાની જરૂર છે સ્વતંત્ર હાજરી આપનાર મીટીંગમાં વોટ શકીએ નહિ. પછી ભલે તે ક્રિયા કરતાં સામા પક્ષની સાથે અથડામણમાં તથા ચર્ચામાં ઉતરતા ગમે તેટલા કર્મ બંધને
આપી શકે? ઠરાવ કે સુચના મૂકી શકે ખરે કે કેમ ? થાય તેની તેમને પરવા નહોતી. શાંતિથી આ સવાલને ઉકેલ
એક બીજી હકીકત-તે ભાઈઓ શા માટે આ મીટીંગમાંની થવો જોઈએ તેને બદલે શારીરિક અથડામણે પણ કોઈ કઈ પિતાની હાજરીને સ્વતંત્ર હાજરી તરીકે ગણાવવા માગે છે ? સ્થળે થઈ છે. મૂળ ભૂલ એકજ થતી હતી કે સ્વામીવાત્સય શt મન મહારાજશ્રી સંધ માટે ગમે તે બોલી શકે તેમ તેઓ એટલે જમણવાર અથવા તે સ્વામી ભાઈઓની જમણ આપીને
માને છે. તેમના બોલવાના ઉચિત અનુચિતપણા માટે જૈને વિચાર ભકિત કરવી તેજ. આટલે જ અર્થ સ્વામીવાત્સલ્યને ધણા બંધુએ સમજે છે. જમણવાર સ્વામીવાત્સલ્યમાં આવી જાય
ન કરી શકે? એમ તે બંધુઓ માને છે? ખુલાસે જણાવશે. છે તેની કોઈ પક્ષ ના પાડતા નથી. પણ અનેક વર્ષ સુધી
વળી તે બંધુઓએ પિતાની સ્વતંત્ર હાજરી માટે સ્વામીવાત્સલ્યની બીજી દિશાએ સામાન્ય જન વર્ગ પાસે
મીટીંગમાં ખુલાસો કર્યો ન હતો. તેમજ તે ભાઈઓને મૂકવામાં આવતી નહોતી એટલે જમણે રોકવાથી ધમનિ સમ જાવટ કરવાની જરૂર પડી જ નહોતી. ફકત સાત નષ્ટ થઈ જાય છે એમ માન્યતા હોવાને લીધે ચક્કસ વર્ગ
બંધુઓમાંના બે ભાઈઓએ મુનિ મહારાજશ્રીએ કરેલું જમણે, બંધ રહે તેથી પ્રમાણિકપણે વિરૂદ્ધ હશે. તે વર્ગને
સ્ટેટમેન્ટ ને તેથી કુંવરજીભાઈને થયેલા સંતની હકીકત શાસનપ્રેમી ભાઈઓએ ચાલુ ચળવળની વિરૂદ્ધની પિતાની
નિવેદન રૂપે રજુ કરી હતી તે પછી સુચના રજુ કરી હતી માન્યતા પાર પડે ને સુધારક વર્ગ સામે સમાજમાં રોષ પેદા કે મીટીગે આ સંબંધમાં હવે કાંઈ વિશેષ કરવા જેવું રહેતું થાય તેટલા ખાતર હથીયાર બનાવી દીધું હતું. જો કે ઘણા નથી. તે સુચના પ્રમુખ શ્રીએ ટકે મળવા પછી મીટીંગ પાસે ગામમાં રોગના ઉપદ્રવ પ્રસંગે સાર્વજનિક શૈક મિત્તે રજુ કરી હતી, મીટગે તે પસાર કરી હતી. તે વખતે તે સ્વામીવાત્સલ્યના જમણો બંધ રહ્યાના દાખલા મોજુદ છે ભાઈએ જણાવવાની જરૂર હતી કે અમે તે મીટીંગમાં સ્વતંત્ર તેમ આ પ્રસંગે સમગ્ર દેશ આપત્તિમાં હોય ને આપણે હાજરીવાળા છઇયે. અમારી સુચના ન નાંધે ને બીજા પાસે જમણ ન કરીએ ને અન્ય રીતે સ્વામી ભાઈઓની ભકિત સુચના ૨જી કરાવે. તેમ તેઓએ કર્યું નથી. વળી ભાવનગરના કરીયે તે ધમને લેપ થતું નથી ને દેશનું માન જળવાય સમગ્ર જન ભાઈએ સહનશીલ છે. એટલે આ બનાવની નોંધ છે એમ બીજા પક્ષની દલીલ હતી. કેટલાક ભાઈએ વ્યકિતગત લેઈ શાંતિ જાળવી હતી બાકી તે ભાઈએ તેમના ખુલાસામાં જમણાના દાખલાઓ આપી સામુદાયિક જમણવાર થાય તો જણાવે છે કે સમજાવટથી ભાવનગરના શ્રીસંઘની ઐકયતા શું ખોટું તેમ જણાવતા હતા પણ તે બધા ભાઈઓની દલીલ જળવાઈ રહે તેવું પરિણામ આવ્યું હતું. જાણે કે આટલા નિષ્ફળ નીવડી છે. જે સમાચાર જુદા જુદા સ્થળના મળે છે. વિચાર કરવામાં સ ધની અકયતા તુટી જવાની હોય. તેમની તે ઉપરથી જણાય છે કે ઘણે સ્થળે જમણે બંધ રહ્યા છે. આ ક૯૫નજ સૂચવે છે કે ખુલાસો કરનારમાંના ભાઈએ કામના મેટા ભાગે દેશનું માન જાળવ્યું છે. અમે આ સંધમાં ભંગાણ પાડવા ઇચ્છનાર કોઈકની ધમકીથી દોરવાયા હકીકતમાં કોઈ પક્ષની ફતેહ માનતા નથી પણ જૈન સમાજ ધમને હેય મુનિમહારાજશ્રીની સરળતાથી તથા જૈનબંધુઓની જાળવીને પણ દેશ સેવા કરી શકે છે તે આથી પુરવાર થાય છે. સમાધાની ભરેલી વૃત્તિથી જ વાત શાંત પડી હતી. વિશે તેમના કારણ કે જમણે બંધ રહ્યાં છે તે સ્થળે બીજી ઉચિત પ્રકારે ખલાસા પછી. સ્વામીભાઈઓની ભકિત કરવામાં આવી હતી. પ્રસંગાનુસાર
લી., જાણકાર, કામાં જમણુ સિવાયના સ્વામીવાત્સલ્યના પ્રકાર જણાવીએ છીએ.
તા, કે, ભાઈશ્રી નાનચંદ કુંવરજી તથા ભાઈશ્રી ભીખા(૧) રાગાદિકષ્ટમાં શારિરીક સેવા અગર દવા વગેરેની મદદ. (૨) અન્ય
ભાઈ હેમચંદની આ નિવેદનમાં સહી જોઈ મને દુઃખ થયું છે આપત્તિમાંથી મુકિત, (૩) અને વસ્ત્રની ગુપ્ત મદદ. (૪) કાયમી
છેકારણ કે તેઓ મીટીંગને આશયથી પહેલાથી માહીતગાર હતા. આજીવીકાના સાધનની પ્રાપ્તિ, આમ બીજી અનેક રીતે તે ધર્મને
લી, જમનાદાસ અમરચંદ ગાંધી, બાધ ન આવે તેવી રીતે સ્વામીભાઈઓની ભક્તિ થઈ શકે છે.
પ્રમુખ: ભાવનગરના જનાની જાહેર સભા.