SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચુવાન નવષ્ટિના સરજનહાર છે. મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા. તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી. અહંભાવના ઉકળાટ. વર્ષ ૧ લુ. 'ક ૩૫ મે. સવંત ૧૯૮૬ ના ભાદ્રપદ સુદી ૯. તા ૧-૯-૩૦ Reg. No. B. 28182 છુટક નકલ ના આવે. સાચા સાધુ. તા ૨૨-૮-૩૦ ના હિન્દુસ્તાન અને પ્રમીત્રના અંકમાં સૈ વ્હેન મહાલક્ષ્મી મણીલાલ ત્રીવેદીના “ જૈન ભાઇઓને વીન ંતિ ” એ નમને લેખ વાંચી ઘણા હુયે છે. એક જૈનેત્તર વ્હેન જૈનત્વનું આવું સુંદર સ્વરૂપ સમજે છે, તે જાણી અતી આનંદ થાય છે. જ્યારે આ જૈનેત્તર વ્હેન જૈન ધર્મનું ઉડુ' રહસ્ય સમજી તેનું સન્માન કરે છે, ત્યારે કહેવાતા શાસન પ્રેમીઆ અને તેમના વેશધારી છીછરા શ્રમણા ? જૈન ધર્માંના સિધ્ધાંતના વિશાળ રહસ્યને સ ુચીત કરી જગતમાં જે હાંસી કરાવી રહ્યા છે તે જોઈ હૃદયમાં ઘણાજ ખેદ થાય છે. સરદારશ્રી વલ્લભભાઈના અમદાવાદના ભાણુથી કેટલાક શ્રીભાવનગરના જૈનાની જાહેરમટેગ જૈત ભાઇઓના દીલ દુઃખાયા હય, એવા દેખાવ અમદાવાદ અને ખંભાતમાં થયા છે ? તેના જાહેર વીરોધ કરવા ઉપર્યુક્ત હેનના સદરહુ લેખમાં સાચા તે ગીત સુચના છે કે સરદારશ્રીના લાણું માટે જે ખેતી ધાંધલ મચાવી શેરબકાર કરી રહ્યા છે, તેવાઓના જાહેર વરોધ કરવા જોઇએ ? શ્રીમતી મહાલક્ષ્મી મ્હેનની આ સુયના વ્યાજબી અને લાગણી ભરેલી છે. તે મ્હેનને જણાવવાની રજા લઉ છું કે જેમાં હાલ કેટલાક અલ્પજ્ઞ, વિચીત્ર માનસત્રાલા, છીછરા હૃદયના સકુચીત વીચારના વેશધારીએ, પોતે પોતાનેજ મહાજ્ઞાની સમજી, દુનીયાની મહાન વીભુતી મહાત્માશ્રી ગાંધીજી જેવાને પણ તુચ્છ ગણે છે તેવા થેડાક જૈન સાધુ અને શસ્ત્રના અનભીન્ન ટુંક વીચારના કેટલાક તેમના શ્રાવકો કે જે શાસન પ્રેમીઓના સખાધનથી જૈન જગતમાં વાયડા થઈ ચુકયા છે, તે વર્તમાન સમયમાં સારા સંતનેાની સાથે ધર્માંના નામે વિરોધ કરવા એજ જેને રાત દિવસને પ્રયાસ છે— ધર્મ છે. તેવાઓના તરફ્ના મા ઘાંઘાટ છે કે જેની સંખ્યા અમારા જામાં બહુ જ છે. આવા છીછરાના જાહેર વિરેધ કરવાથી મુલ્ય વિ ધર્મ વાર્તા ઃ કર્યાં જેવું ગણાય ? બાકી તેના માટે સમુદાય અને વિચારવંત વ્યકતી, તથા સાચા સાધુએ તે સરદાર શ્રા વલ્લભભાઇના તે ભાષ ણને હીતકર માને છે? મુંબઈમાં કાનબાઇની વાડીમાં જૈન ક્રાન્સની સ્વદેશી પ્રચાર સમીતી તરફથી સરદારે આપેલું ભાષણુ જૈનત્વથી ભરપુર હતું અને આદરણીય હતું એમ જનેતે મેટેટ સમુદાય કબુલ કરે છે? એટલુંજ નહિ પણ જૈનેમાં મહાન ગણાતી જૈન બ્રાન્ડ્સ જેવી પ્રતિષ્ઠીત સંસ્થા મહાત્મા ગાંધીજી ને તેમના અનુયાયી સરદારશ્રી વીગેરેની રાષ્ટ્ર સ્વતંત્રતાની પ્રવૃત્તિને સંપૂણૢ અનુમોદે છે? જૈન કેન્ફરન્સની સ્વદેશી પ્રચાર સમીતી દેશ સેવાના કાર્યોંમાં રચનાત્મક કાર્ય કરી રહી છે એ સર્વને વીદીત છે. એટલે નાના મોટા જન્• સમૂહ સરદારશ્રીના ભાષણના “સાધુએ આપણામાં ઝઘડા કરાવે તે સાધુ શાના હું જો જૈન ધર્માંને હતા તેમને એક કાટડીમાં પુરૂં, સાધુમાં તે સાગર જેટલી ઉદારતા હોય.” આ વાક્યને અયોગ્ય ગણાતા નથી. પણ જે જેવા હોય, તે પોતાને માથે એઢી લે, સાચા સરદારના ઉપરના શબ્દોમાં પેાતાનું અવમાન જોતા નથી પણ એ સાધુ धमति ख्याति लोभेन प्रच्छादित निजाश्रव । तृणाय मन्यते विश्वं होनोऽपि धृतकैतव : ॥ આવા સાધુએ જગતમાં વિડમ્બના રૂપ છે એમ તે શાસ્ત્રકાર પણ કહે છે. લી શિવલાલ લવજી શાહુ અત્રેના શ્રી જૈન યુવક સંધ તથા શ્રી જૈન યુવક મંડળના આશ્રય નીચે જાની એક જાહેર સસા તા૦ ૨૩-૮-૩૦ ના રાજ રાત્રીના આઠ કલાક મોટા દેરાસરજી પાસેના ઉપાશ્રયમાં મળી હતી. તે વખતે સંઘવી નાનાચંદ કુવરજી, શા. ચંદ ઝવેરભાઇ, ગાંધી ચત્રભુજ મેતીલાલ, શા. ભીખાભાઇ હેમચંદ શા. હરજીવન દીપચંદ, શા. દામેાદર ગાીંદજી, શ, ઉજમશી માણેકચંદ, ગાંધી વલભદાસ ત્રીભોવનદાસ, જગજીવત પુલચંદ વગેરે આશરે ચારસા થી પાંચસો ગૃહસ્થ હાજર હતા. . શરૂઆતમાં ગાંધી ચત્રભુજ મેાતીલાલની દરખાસ્ત અને મહેતા પનાંલાલ વેલચંદના ટેકાથી ગાંધી જમનાદાસ અમરચંદે સર્વોનુમતે પ્રમુખસ્થ ન લીધું. હતુ. મિટિંગ મેળવવાના સરકયુલર વાંચી સાંભળ્યા બાદ મુનિમહારાજ મણિવિજયજીએ વ્યાખ્યાનમાં શ્રી સંધ માટે વાપરેલા અપમાનજનક શબ્દો સધી હકીકત અને ચર્ચા કરવા માટે પ્રમુખ તરફથી છુટ આપી હતી પ્રથમ શા. પ્રાગજી ગારધને જણાવ્યું કે “ મુસ્લિમહારાજ વિજયજી ખેલ્યા જે હુ' સધને એક મીનીટમાં નમાવી શકું તેમ છું. કુંવરજીભાઇ તમેએ સધનું સત્યાનાશ વાળ્યુ છે. એટલે તરતજ વ્યાખ્યાન શાળામાં ખળભળાટ થયા.” ઉપર મુજબની હકીકતને ભાઈ જીવણ ગેરધને ટેકે આપ્યા હતા. ત્યારબાદ ભાઇશ્રી ભીખાલ છે હેમચ દે જાવ્યુ` કે “ મહારાજશ્રીએ એમ ખુલાસા કર્યાં છે કે સંધની એ પાર્ટીમાં એકતા હું ધારૂ તા કરી શકું છું, મારા ખેલવાતા હેતુ એવે હતેાજ નહી. સધને એવુ દુ:ખ લાગ્યું હેય તે મીચ્છામી દુકકડ આપુ' છું. અને કુંવરજીભાઇએ પણ તેજ પ્રમાણે મીચ્છામી દુકકડ' આપેલ છે” આ હકીકત અત્રે જાહેર કરવાનુમતે શેઠ કુવરજીભાઇએ કીધું છે. તે પ્રમાણે જાહેર કરૂ” .... હકીકત જાણવા મુજબ સત્ય છે માટે મારી એવી સુચના છે ત્યારથ્યાદ સંધવી નાનચંદ કુંવરજીએ જણાવ્યું કે ઉપર મુજબની કે હવે આ મિટિંગને કાંઇ પણ કરવા જેવું નથી. આ ધર્મસૂચનાને ભાઇશ્રી ભીખાભાઇ હેમચંદ તથા શા. નાનચંદ સ્વીકારી અને શ્રી આદીશ્વર ભગવાનની જે મેલાવી મિટિંગ તારાચદે ટેકા આપ્યા પછી મિટિંગે સર્વાનુમતે તે સુચના વિસર્જન થઇ ક્રુતી.
SR No.525915
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1930 Year 01 Ank 02 to 52 - Ank 23 40 and 51 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1930
Total Pages240
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy