________________
2
મુંબઇ જૈન યુવક સદ્ય પત્રિકા.
આચાર્ય આનંદસાગરજીનું અધી પગલું.
સેમાર તા૦ ૨૮-૭-૩૦
કેટલીક ધાર્મીક, ભાળી, ભલી અને અજ્ઞાન, ધનવાન બહેનને એમ સમજાવ્યું છે કે સાધુ સાધ્વીને નજદીકના ભવિષ્યમાં ધર્માંપકરણ મળવા મુશ્કેલ થશે અ તે ટાળવા માટે એક લાખ રૂપીયાના કુંડની શરૂઆત કર૬ જોઈએ. સંપૂર્ણ લાખ રૂ. થાય ત્યાં લગી રકમ ભરનારામે પોતે ભરેલ રકમનુ ં ત્યાંજ માત્ર આપવું અને લાખની ક્રમ પુરી થ. જતાં તે રકમ આપી દેવી. આ પ્રમાણે આ સાગરા દે ઉપકરણ કુંડની સુરતથી શરૂઆત કરી દીધી છે. ખબર મળ્યા છે તે પ્રમાણે સુરતની એક બહેને રૂ. દશ જાર ભરી આ મુનિઉપકરણ ફ્રેંડના શ્રીગણેશાય નમઃ ।' છે અને બીજી કેટલીક બહેનેની પરચુરણ રકમે મળીપુરતમાંજ રૂ. ૩૦ હુન્નર થઇ ગયાના સમાચાર મળ્યા છે અને જોત જોતામાં લાખ રૂ. થઈ જશે.
લખનાર : પતિ આણંદજી દેવસિહ શાહ. આચાય આન'દસાગરજી એટલે એક ઝગડાખાર માણસ એના જીવનમાં પાખંડ, કલેષ, કજીઆ, પીતુર અને ધમાલ
એ શિવાય ખીજી ક ંઇજ નજરે પડતુ" નથી. સમ્મતિ તર્ક કાર આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરજી મદ્દારાજે લખ્યું છે અને તેને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી..મહારાજે ભાષામાં ઉતાર્યું છે. “જીમ જીમ બહુ શ્રુત બહુ જન સમ્મત બહુલ શિષ્ય પરીવરીયા: 'તીમ તીમ. જીત શાસનના વૈરી જજે નિશ્ચય નવી ધરીયે.’
દિક્ષાના નામે જખરા કુંડા માની વાત સમાજમાં
આ આચાય દિવાકરજીનું કથન આચાર્ય સાગરનીંછના જાણીતી છે. પણ મુનિએના ઉપકરણ એઠાં નિચે આવા કુંડ સબંધમાં અક્ષરસહ સાચું પડયું છે એની કહેવાતી બહુ શ્રુતતા, મનાતી બહુજન સમ્મતતા, અને ગોઠવેલી બહુલ શિષ્યતા, એ બધી એની અંગત મિલ્કત હેવા છતાં અનુભવ જ્ઞાનના અભાવે તે જૈન સમાજપર ભયંકર ભારરૂપ નીવડી છે, એના એ કલેવરી ` આખરે સમાજને ગુન્હાપાત્ર દ્રોહ કર્યાં છે, ઝગડા, કલેશ, ટંટા અને તેકામાં આચાય સાગરાદે જૈન સમાજના લાખાનાં આંધણ મુકાવ્યા છે, અને આજે પણ કલેષની ભડભડતી હાળી સતત સળગી રહી છે. આગમાય સમિતિની શરૂ ખાતમાં વાંચનાના ગણેશમાંજ પતીત આનંદવિજયને એથ આપી એણે મુનિ સમાજમાં છુપે કલેવ પ્રકટાવ્યો. કેટલાએ એવા બનાવા બની ગયા, કેટલાએ ધાંધલ કલેષ, તેાફાને અને ઝગડા · આ ઝગડાચાય સાગરાનંદે જગવ્યા કે લગભગ બધાએ સમજી સમાજ એની જાળથી ચેતી ગયા અને છેવટે પાલીતાણાની વાંચતા વખતે સમસ્ત શ્રી' જૈન સંઘે અજાવવાની ફરજ હતી તે ગયા વરસમાં જામનગરના શ્રીસંઘે બજાવી અને કહેવાતા આચાર્ય સાગરાન ને પદભ્રષ્ટ કરી સંધ નામને સાર્થક કર્યું .. પણ કાષ્ઠ એક જામનગરના શ્રીસધ અને પદભ્રષ્ટ કરે, ધરાલ, મોરબી, ભરૂચ વિગેરેના થે!ડા શ્રીસંઘે એનું અપમાન કરે તેટલા માત્રથી ઝગડામાંજ ઉછરેલા, જીવેલા અને જીવતા આ ઝગડાચા સાગરાનની સુદ્ધ ક ઠેકાણે આવે ? સમાજ સાંભળીને ચોંકી ઉઠે તેવુ પગલુ તાજેતરમાં આચાર્ય સાગરાન દે ભર્યું છે તે સંબંધમાં હું જૈન સમાજને પોતાની ફરજ વિચારવા જેરદાર અપીલ્લ કરૂ છું. છેલ્લા સુરત સે।સાયટી સમ્મેલનના પ્રમુખસ્થાનેથી શેઠ તેમચંદ નાથાભાઇના મુખે એક વાત મુકાવી હતી કે નાસ્તિક સુધારા અને યુવાનનું આ જોર જોયા પછી હવે મુનિઓને વસ્ત્ર પાત્ર વિગેરે ઉપકરણ અને અન્નપાણી નજદીકના ભવિષ્યમાં મળવું મુશ્કેલ થશે. તે વખતે કાને ખાર હતી કે આ ઉદ્ગારો પાછળ લાલખાગના કાઇ વેધારી જાદુગરની આચાય સાગરાન'દની કળા સક્રિય રીતે કામ કરતી હશે પણ આજે એ વાત પરથી પડદો ઉંચકાઇ ગયા છે અને પેાલ, ઢોલ વગાડતી પ્રગટ થઇ છે. હકીકત એવી છે કે હમણાંજ સુરત મુકામે આચાર્ય સાગરાન જીએ
થાય એ અધમ છે. શાસન, સમા અને ધા ના દ્રો છે. તેથી શાસન સમાજ અને તે ઉગારી લેવાની શ્રીસંધની વેળાસરની અનિવાય ફરજ જૈન શાસન, સમાજ અને શાસ્ત્રમાં મૂનિ શબ્દની ભારે મા હતી. પશુ છેલ્લી એ ત્રણ સદીઓ પર જ્યારે યતિએ ના અને એવા અનેક એઠાં નીચે સમાજનું લાખાનુ દ્રવ્ય કઠુ કરવા લાગ્યા, પચાવવા લાગ્યા અને પરિણામે શિક્ષિાર અને પાપાચારની ગર્તામાં ગબડી પડયા અને મોભાદારપ્રતિષ્ઠિત પૂર્ખાનય, વંદનીય અને શાસ્ત્ર સંમ્મત યતિ શ૰પ્રિય અને અળખા મણા બન્યા, તેવીજ રીતે સાધુતાના અખ્ખું આજના સાગરાન દે અને રામવિજયે જે ખેલ ખેલી રહ્યા તે જો હું અટક સમાજ તેને નહિ. અટકાવે તે આ રીલા અને સાગર લીલાને લીધે મુનિ, સાધુ, શ્રમણ, વિનામથી એળખાતે, પુજાતે વદ્યાતા, ત્યાગી સમાજ આખખડી પડશે. ર્વાિનપાતની શરૂઆત થયા પછી તે કયાં કરશે એ કલ્પનાજ કમકમા લાવે છે. સુત્ર શ્રી મહાનિધ્મિાં એકથી વધારે મુહુપત્તિ રાખનાર
મુનિને અસાર કુસાધુ તરીકે વર્ણવ્યા છે ત્યારે ભવિષ્યમાં આવી પી કહેવાતી ભીડ નિચે મુનિના ધર્માંપકરણુંના બાન્લાખા રૂપીઆના ફ્રેંડ કરાવનાર સાગરાના સમાજમાં છે, અને મુતિ સમાજના ઊંડા મૂળનું ઉન્મૂલન કરે સાગરાન દના આ અધર્મ અને ધમ દ્રોહી પગલાં તરફ સામે લાલત્તિ ધરવાની વિશુધ્ધ ફરજ છે તે મેં અન્ન, સમાજ પોતાની ફરજ વિચારે અને યાગ્ય કરે.
: : લવાજમ : વાર્ષિક (ટ. ખ. સાથે) સંઘના (સ્થાનિક) સભ્યા માટે ૧-૦-૦
૩-૦-૦
આ પત્રિકા અખાલાલ આર. પટેલે “સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ,
ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, માંડવીષ્ઠ નાં૦૩ મધે પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨ મધેયુદ્ધ કરી છે.