________________
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
સોમવાર તા. પ-પ-૩૦
હૃદયપલટો.
-
-
-
--
-
લા) SSSSSSB : SSSSSSSSSSSSSSB હર્ષદાતા બની બેસે છતાં સાચા પરિક્ષક પાસે કે નિષ્પક્ષ દ્રષ્ટા છે મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા. છે
સમક્ષ તેમની કિંમત કેડીની પણ નથી. અહિંસક સમરાંગણું છે અત્યારે એટલી પ્રખરતાયે પહોંચે છે કે જે વેળા સાયા
મતફેર માટે વિવેચન કરવું પણ પરવડે તેમ નથી તે પછી पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
હું-બાવા ને મંગળદાસ' જેવાના બકવામાં મન પરોવવાનું युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥
તે પાલવેજ શી રીતે ? સમય આવે એની ચોખવટ કરવાનો શ્રીમદ્ હરિભદ્રસૂરિ છે એટલે હાલના તબકકે એમાં માથું ન મારતા પ્રત્યેક
વ્યકિત, નેત્ર સામે ઉપસ્થિત પ્રશ્નના નિચોડમાં વિલીન બની જાય, હૃદયપલટ કરે અને તે પણ ધરમૂળથીજ. આજે કામોને તે નથી-સાચા સૈનિકની માગણી થઈ રહે છે.
સભાસ્થાનમાં શાંતિ ને વ્યવસ્થા જાળવનારાની પણ જરૂર છે. - મહાત્મા ગાંધીજીનું ધર્મયુદ્ધ ધીમેથી શરૂ થયા છતાં કાંતણ-પીંજણ પણ કેટલાયે હાથે માંગે છે. ખાદી ધારણ આજે પ્રખર બની રહ્યું છે. એમાં રહેલી વિશાળ ભાવનાએ કરવામાં ને એને પ્રચાર કરવામાં જેટલા વધુ જોડાય એટલું સંખ્યાબંધ આત્માઓનાં હદય પલટાવી નાખ્યાં છે. એમની વધું કાર્ય થાય. પરદેશી કાપડ બહિષ્કાર અને મદ્યપાન નિષેધ પ્રત્યેક ક્રિયામાં વિચાર-વાણી અને વર્તનની એકતા એ આદિ કાર્યોમાં પણ ઉમંગી કામ કરતારાઓ તે જોઈએજ આવશ્યક વસ્તુ છે. ત્યાં જ રવ કે આડંબરને અંશત: સ્થાન છે. સ્વશકિતનો તાગ કહાડી, કામ કરવા મંડી જવું એજ નથીજ. પ્રત્યેક લડવૈયાએ પ્રથમ આત્મશુદ્ધિની પ્રબળ ભટ્ટીયુવકને ધમ. માંથી પસાર થઈ શુદ્ધપણે દ્રઢતાપૂર્વક ટકવાનું છે. સાચી દેશ સેવા એમાં સમાઈ જાય છે. આજે એ વાતનું દિગ્દર્શન કરાવતાં સંખ્યાબંધ ઉદાહરણ આપણી ચક્ષુ સામે બની - રહેલા જોઈ રહ્યા છીએ અને દિવસ જતાં એ ગણના કયાં
સામાન્ય સભામાં થએલા ઠરા. જઈ અટકશે એ કહેવું પણ મુશ્કેલ છે
જન ધમિ તરિકે આ પરિસ્થિતિ માપતા આપણને મુશ્કેલી ન નડવી જોઈએ છતાં અન્ય સમાજો કરતાં આપણેજ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સામાન્ય સભા તાએમાં પાછળ છીએ એનું કારણ શું? સત્ય નગ્ન સ્વરૂપમાં .
૩૦-૪-૩૦ બુધવાર, રાત્રિના આઠ વાગે (સ્ટ. ટા) શ્રી સમજાય તે હદય પલટો થતાં જરા પણ વિલંબ નજ લાગે
માંગરોળ જૈન સભાના હેલમાં મળી હતી, જે વખતે નીચેના જોઈએ. વળા આંતરિક હદય પલટા સિવાય આપણી સેવાની
ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા બુમ અરય રૂદન જેવીજ રહેવાની, એટલે આપણા પ્રત્યે ક.
(૧) અત્યારની રાજકીય લડતમાં ભાગ લેવા માટે
સરકારી શિક્ષા પામવા બદલ શ્રી. મણિલાલ કોઠારી, શ્રી. - કાર્યની, આપણુ દરેક વર્તનની ઝીણવટથી તપાસ લેતા રહી અમૃતલાલ દલપતભાઈ શેઠ, શ્રી. રમણીકલાલ મગનભાઈ નજરે પડતી એકેએક ત્રુટિ સુધારવા કટિબદ્ધ થવું ઘટે. મોદી, શ્રી. ઝવેરચંદ મેઘાણી, શ્રી. કાન્તીલાલ કેશવલાલ
" આપણું માનસ જોતાં આપણામાં હજી કેટલી બધી કડીયા, શ્રી. કુલચંદ કસ્તુરચંદ શાહ તથા શ્રી. ચ ૫કલાલ 'મલિનતા ભરેલી છે તેને સાચે ખ્યાલ આવે છે. શાસન
નાથાલાલ વગેરેનું આ સભા અંતઃકરણપૂર્વક અભિનન્દન
કરે છે અને તેમના પગલે ચાલી આ લડતમાં બને તેટલું પ્રેમીને દાવો કરનાર એક ભાઈ “ કડીયા’ છાપામાં કુદી બળિદાન આપવા જન બંધુઓને આગ્રહ કરે છે. પડી અત્યારથી જ પિતાની સેસાયટીનાં યશોગાન ગાવા મંડી (૨) અત્યારની રાજકીય હીલચાલને દબાવી દેવા માટે પડયા છે અને એ સાથે યુવક સંધ સામે ધુળ ઉરાડવાની સરકાર દેશનેતાઓ તથા સ્વયંસેવકે ઉપર જે અત્યાચારી બાલિશતા દાખવી રહ્યા છે. ભારતવર્ષની મુકિત માટે પ્રવત કરી રહી છે તે સામે આ સભા પિતાને સખ્ત વિરોધ રહેલ યજ્ઞમાં ભેગ આપનાર સ્વફરજ અદા કરવા સિવાય વધુ જાહેર કરે છે. કઇજ કરતું નથી. વળી જૈન સમાજ છાતી કહાડી એલી
(૩) આ જૈન યુવક સંધની સામાન્ય સભા રાષ્ટ્રીય
અવ્યાના રાજકીય ધ્યેયને સવીકારે છે અને સ ધના દરેક શકે તેવા ભેગો તે અપાય પણ નથી, તે પછી મીકડીઆ
સભ્યને શુધ્ધ ખાદી પહેરવાને આગ્રહ કરે છે. ઉંધુ ચણતર ચણવા કેમ મંડી પડયા હશે ! સુરતના સંમેલન
(૪) આ સભા જુન્નર કોન્ફરન્સને સુકૃત ભંડાર ફંડને ઠરાવ જોતાંજ એક, તટસ્થ જોનારની હેજે ખાત્રી થઈ શકે ઠરાવ સ્વીકારે છે અને દરેક સભ્યને સુકૃત ભંડાર નું તેમ છે કે સાચા જનને દાવો કરનાર અરે પિતાની જાતને લવાજમ ન કોન્ફરન્સમાં ભરવા ખાસ સુચના કરે છે. ધર્મનું શુદ્ધ સ્વરૂપ માનનાર આ પ્રેમીવર્ગમાં ધર્મનું દેવું (૫) શ્રી પાટણ જૈન સંધની ઈરાદાપૂર્વક અવજ્ઞા કરી,
અને ત્યાંના સ્થાનિક સંધના દિક્ષાના સંબંધના નિયમનું બહુ માન, શાસન માટે કેટલી દાઝ અને દેશ અથે કેવી
જાણીબુઝીને ઉલ્લંધન કરવા માટે શ્રી લબ્ધિસૂરિની વિરૂદ્ધ પ્રીતિ છે ! શાણપણ. આજે એ વાતાને દાબી રાખવામાં છે. પાટણ જન સંઘે જે ઠરાવ કર્યો છે તેને આ સંધની આજે ઘરના મતફેરેને વારે વારે ચર્વિત ચર્વણુ કરવાને આ સમય મળેલી સામાન્ય સભા અનુમોદન આપે છે. ' નથી. દેશભરમાં જ્યારે આઝાદીના સુર પુંકાઈ રહ્યા હોય
લી, ત્યારે માન્યતાઓની ચર્ચામાં કાળક્ષેપ કરવા બેસવું એ સમજુ
ઓધવજી ધનજી શાહ, એનું કર્તવ્ય નથી. સ્વમુખે બડાશ હાંકનારા અને જાણે
જમનાદાસ અમરચંદ ગાંધી, ધમને ટકાવી રાખ્યું હોય તે “અમોએજ' એવો ઘમંડ ધર
રતીલાલ ચીમનલાલ કોઠારી, * નારા ભલે પિતાના ટોળાને ઉન્માદમાં આવી જઈ ઘડીભર
મંત્રીઓઃ શ્રી મું. જૈન યુવક સંધ.