________________
લ્યે!
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
શેઠ ત્યારે જે જે!
ચારે જણુ–(શેઠની રજા લેતાં) લક્ષ્મીચંદ્ર શેઠ-હા. આવજો.
(ચારે જણ મ્હાર જાય છે. શેઠે કપડાં બદલી સામાયિક લેવાની તૈયારી કરવા ળ ખડમાં જાય છે, ત્યાં હરકાર શેઠાણી પ્રતિક્રમણ પુરૂ થયા બાદ ઉપાશ્રયને એટલે મળેલી પાર્લામેન્ટ (?)' પુરી થતાં આવે છે... અને ઘરમાં દાખલ થતાંજ.)
હરકાર શેઠાણી–સુમન, એ સુમન ! (જવાબ ન મળતાં) અનુ, એ આનું! કેમ કેાઇ ખેલતુ નથી, કાં ગયાં દુશે બધાં. (શંકા જતાં, ખીજા ખંડ તરફ જઇ શેઠને જોતાં તેમને ઉદ્દેશીને) કેમ, શું કરે છે? કયાં ગયાં, આનુ, સુમન... કઇ મ્હાર ગયાં છે?
(શેઠ માન રહે છે. શેઠાણીને શંકા જાય છે, એટલે પુછે છે. )
ક્રમ ખેલતા નથી ?...બન્ને જણુ મ્હાર ગયાં છે ? શેઠ–(ટુકથી પતાવવા) તા. શેણી-કાં ગયાં છે? શેઠ-આવશે.
શેઠ.ણી-‘હા,’' ‘આવશે.” એમ ક્રમ મેલે છે? ુમને ખબર નથી ? ક્રમ ચોકમા જવાબ નથી આપતા ? (સામાયિક લેવું કે જવાબ આવે એ શેને મુંઝવે છે. શેઠાણી જરા ઉતાવળાં થાય છે;)
કાઇની જોડે ખેલવુ પડયુ લાગે છે!
લક્ષ્મીચંદ્ર શેઠે–(ધીમેથી) બીજા કેાની સાથે એલવાનું હતું. તુ બન્નેને લાડ લડાવે, એટલે એ મારી આબરૂના ફજેતે કરે. હ રોઠાણી-કાણુ આનું ખેલ્યા? શું હતું? શું એલ્યું? સુમન પણ હમારી હામે મેલી? એવુ બનેંજ નહી ! ! (શેઠાણીએ ઉપરાઉપરી પ્રશ્ન પુછતાં શ ંકા ખતવે છે, એટલે--)
લક્ષ્મીચંદ્ર શે–માને છેાકરાને વાંક દેખાય ખરો?! ૬૦ શેઠાણી-વાંક હાય તે। ક્રમ, ન દેખાય ! અને તેમાંય તમારી સામે મેલે તે પણ ? પણ શુ બન્યુ તે તે કહે. લક્ષ્મી સે–બીજા શું બનવાનું હતું ? આ હેક...... .થી.. ...મહારાજે મેકલ્યો છે તે.....
હુ શેઠાણી-(મુઝવણમાં) અવાય કે ન અવાય એ કાણુ જાણે! પણ મને તે એજ વિચાર આવે છે કે. આ ધર ભયુ પુયુ છે આનુ' છે : સુમન છે; પણ.... પણ હમે ન-હા તે મારી કમત કેટલી ??!
લક્ષ્મીચંદ્રશે.--અરે, ગડી ! ધણી મરી જાય તે બ્યૂટી શું કરે છે?
૬૦ શેઠાણી--એતા મેાત કઇ કાને છેડે છે? એટલે છ ફૂટીને આશ્વાસન લેવાનું.
લક્ષ્મીચ દ્રશે-તે પછી આ સારૂં કામ કરવા જાય છે. તુ શેઠાણી-તે ક્રાણુ ના પાડે છે. પાતાની મેળે ભી જાય બીજાના સ્વમજાવ્યા, હુડાવ્યા. હુમા વગર જાય, તે પણ જોવાનુ નહી! અને તે પશુ આમ નસાડી, ભગાડીતે; છાનામાના સંતાડીને દીક્ષા આપવાની! એને જવુ હતુ. તે પેલેકાણે એને રોક્યા હતા. પરણ્યા પહેલાં જવું હતુંતે? પારકી છેકરીતે કુવે શુ કામ ઉતારી? મને તે નથી સ્ફુમતુ કે આમ કેમ થઈ શકે ? !
લક્ષ્મીચંદ્ર શે–(વાતને ફેરવે છે.) એ તે રમાશે. પજ મે મેતીને (તેાકર) મેકલી તપાસ કરાવી છે. બન્ને જણ વસંતલાલને ઘેર છે. હમણાં તે સાડા નવ વાગ્યા છે, એટલે સ્તુવારે લગાર હેલી તું જજે, અને બન્નેને હુમજાવી ઘેર લઇ આવજે. પછી જેમ ફીક લાગશે તેમ વિચાર કરીને પગલું ભરીશુ’.
૬૦ શેઠ.ણી- વચમાંજ) હા, તેમને તે આપણી વાડીના બંગલામાં રાખ્યો છે ત્યાં તે! આરતી ચેકી છે, તેને કાણુ લઇ જવાનું છે અને જાણે છે પણ કાણું ?
લક્ષ્મીચંદ્ર શે--(શેઠાણીની ઉતાવળ પર હસતાં) બહુ ઉતાવળ પણ તને આટલુ " ખેલી નાખવાનું કાણું હતું. હું કહુ છું તે તે સાંભળ.
કહ્યું
તુ શેઠ ણી—(ધીમેથી) હા, થે ખેલે લક્ષ્મીચંદ્ર શેઠ-(વાત આગળ ચલાવતાં... એ છેકરાને મુકવા આવનાર સાથે આવેલે કાગળ આતુના હાથમાં આવ્યા, તેણે વાંચ્યા, ગામમાં બ્રેકર ગુમ થયાની વાત તે ઉડતી ઉડતી આવેલીજ છે, અને વસંતલાલ દીક્ષાવિધી છે. હે
હારા છોકરાને ચઢાવ્યા છે! તે કહે છે કે, ખસ દીક્ષા ન અપાવી જોઇએ !
સામવાર તા૦ ૨૮-૪-૩૦
હ॰ રોહાણી-તે શું એ છેકરા પરણેલા છે? ઉમર નાની છે એટલે હમણાંજ પરણ્યો હશે ! અરરે ! બિચારી એની બૈરીની શું દશા ? !
૬૦ શેઠ ણી– પણ એને હુમાવવા તે!
લક્ષ્મીચંદ્રશેઠ-શુ હમજાવું? એતે કહે છે કે, હું 'ડખાર બનીશ અને દીક્ષા અટકાવીશ. સુમવહુ પણ પેલા કરાની બૈરીની બ્હારે ચઢયાં છે!
(શેઠાણીના કામળ હૃદયમાં સ્ત્રી સહજ લાગણીથી દયા ભાવ ઉભરાયા, પણ શેઠને તે એકરૂપ કાઢતાં ઉંટ પેઠુ એ ન્યાયે નવી મુંઝવણ ઉભી થઇ, એટલે શેઠાણીના મનપરની અસર દૂર કરવા પ્રયત્ન કરે છે )
લક્ષ્મીચંદ્રશે –અરે ! એને શી ચીન્તા છે. આપણે એ જીવશે ત્યાં સુધી એને પોલીશું. તેના બાપને પણ કંઇ બદલા આપીશું' એમ કે હું થડે કાઇને દુઃખી કરૂં. એવે છું!
હ॰ શેઠ.ણી-(વાત ગળે ન ઉતરતાં) એતો ઠીક, પણ ધણી વગરની બૈરીને તે કાંઇ અવતાર છે ? અને તેમાંય આતે ખીચારી દા ઉગીત ઉભી થાય છે, એટલે એની તો કેટલી બુરી દશા ! !
લક્ષ્મીચંદ્રશે—(વાતને જાદુ રૂપ આપતાં) તને વળી આ અધા વિચાર કરવાના કયાંથી સૂઝે છે. ક્રાય માણસ પોતાનુ કલ્યાણ કરતા હોય તેમાં આપણાથી આડે આવાય ? !
૬૦ શેઠાણી–વસંતલાલને ઘેરજ છેને, વાંધે હિં સ્તુવારે હું તેડી લાવીશ, પણ જુએ ! હું તમને કહ્યું, બહુ જી ન કરતા. મહારાજ તે ચેન્નાના લેાભે બધુ કરે, એમને શું? પણ આપણે કાઇનું ઘર નથી ભાંગવું!
લક્ષ્મીચંદ્ર શેઠ-(બીન ખડ તરફ જતાં) ઠીક; ફીક. હવારે વાત ! (એમ કહી શેઠે ગુ ચવાએલી મનેદશામાં સામાયિક કરવા બીજા ખંડમાં જાય છે. શેઠાણી અસ્વસ્થ ચિત્તે નવકારવાળી ફેરવવાની ક્રિયા કરે છે.)
પડદા પડે છે.
બંદર રોડ, માંડવી, મુંબઇ નાં ૩ મધે
નાં
૨
મધેથી પ્રસિદ્ધ કરી છે.
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ છાપી, અને જમનાદાસ અમચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુળઇ